SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૨૯-૧૧૩૦ ૨૩ પરિવારમાં ચિંતા અપ્રતિપતિત ચિંતા સાસવિદ્દી-સુઆશયની વૃદ્ધિ છે, (અને તે) મોવત્ની મોક્ષના ફળવાળી છે. * ‘ફ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ: જે કારણથી ગાથા ૧૧૨થી ૧૧૨૮માં કહ્યું એમ શુભ આશયની વૃદ્ધિ થાય છે. તે કારણથી આ મારું ધન છે=આ જ મારું ધન સફળ છે, જે જિનમંદિરમાં ઉપયોગને પામે છે; આ પ્રકારની સતત અપ્રતિપતિત વિચારણા શુભ આશયની વૃદ્ધિ છે, અને તે મોક્ષના ફળવાળી છે. ટીકા : तत्तस्मादेतदेव (?मम) वित्तं धनं, यदत्र-जिनभवने उपयोगमेति-गच्छति अनवरतं-सदा, इय-एवं चिन्ताऽप्रतिपतिता सती स्वाशयवृद्धिरुच्यते, मोक्षफलेयमिति गाथार्थः ॥११२९॥ નોંધ: મૂળગાથામાં મમ છે, તેથી ટીકામાં પણ મમ હોવું જોઈએ ટીકાર્ય : તે કારણથી=જિનબિંબનું સ્થાપન સંસારસાગર તરવાનું કારણ બનશે, ઉત્તમ એવા સાધુઓનું દર્શન થશે અને ભવ્ય જીવોને પ્રતિબોધ થશે તે કારણથી, આ જ મારું વિત્ત છેઃધન છે, અર્થાત્ આ જ મારું ધન સફળ છે, જે અહીં જિનભવનમાં, ઉપયોગને પામે છે, આ પ્રકારની અનવરત=સદા=સતત, અપ્રતિપતિત છતી ચિંતા=અવિચ્છિન્ન એવી વિચારણા, સુશયની વૃદ્ધિ કહેવાય છે, આ=સુઆશયની વૃદ્ધિ, મોક્ષના ફળવાળી છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૧૨લા. અવતરણિકા : व्याख्याताऽधिकृतद्वारगाथा, एष तावत्समासतो जिनभवनकारणविधिः, अत्राऽनन्तरकरणीयमाह - અવતરણિકાર્ય : ગાથા ૧૧૧૩રૂ૫ અધિકૃત દ્વારગાથા વ્યાખ્યાન કરાઈ. આ સમાસથી=સંક્ષેપથી, જિનભવનને કરાવવાની વિધિ છે. અહીં અનંતર એવા કરણીયનેત્રજિનભવનનું નિર્માણ થઈ જાય એ પછી કરવા યોગ્ય કૃત્યને, કહે છે – ગાથા : णिप्फाइअ जयणाए जिणभवणं सुंदरं तहिं बिंबं । विहिकारिअमह विहिणा पइट्टविज्जा असंभंतो ॥११३०॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy