SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૩૯ અન્વયાર્થઃ સ્થં ય=અને અહીં=લોકમાં, બહુશળ વિ વિશાળ સોળં=બહુકોનું પણ અવિગાન શોભન છે= ઘણાં લોકોનું પણ અવિપરીત કથન સુંદર છે, તિ=એ પ્રકારનો અયં નિગમો આ નિયમ નથી. જ્ ય થેવાળ પિ ો અને સ્તોકોનું પણ નથી (એમ) નહીં=થોડાં લોકોનું પણ અવિપરીત કથન સુંદર નથી જ એવું નથી; મૂઢેગરમાવખોળ=કેમ કે મૂઢ-ઇતરના ભાવનો યોગ છે=મૂઢવ્યાપાર-અમૂઢવ્યાપારના સદ્ભાવનો સંબંધ છે. * ‘દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને લોકમાં ઘણાં લોકોનું પણ અવિપરીત કથન સુંદર છે, એ પ્રકારનો આ નિયમ નથી અને થોડાં લોકોનું પણ અવિપરીત કથન સુંદર નથી જ, એવો પણ નિયમ નથી; કેમ કે મૂઢ-અમૂઢ વ્યાપારના સદ્ભાવનો સંબંધ છે. ટીકા ઃ न च बहूनामप्यत्र= लोकेऽविगानम् - एकवाक्यतारूपं शोभनमिति नियमोऽयं, न च न स्तोकानामपि न शोभनमेव, कुत इत्याह- मूढेतरभावयोगेन = बहूनामपि मूढव्यापारभावात् स्तोकानामपि चाऽभावादिति ગાથાર્થ: ૫×૨૩૨૫ ટીકાર્ય અને અહીં=લોકમાં, બહુ લોકોનું પણ એકવાક્યતારૂપ અવિગાન શોભન છે એ પ્રકારનો આ નિયમ નથી અને થોડાં લોકોનું પણ શોભન જ નથી, એમ નહીં. ૧૬૯ કયા કારણથી ? અર્થાત્ બહુ લોકોનું પણ અવિગાન કયા કારણથી શોભન છે એવો નિયમ નથી ? અને થોડાં લોકોનું પણ અવિગાન કયા કારણથી શોભન જ નથી એવું નથી ? એથી કહે છે - મૂઢ-ઇતરના ભાવનો યોગ હોવાથી=બહુ લોકોના પણ મૂઢવ્યાપારનો ભાવ હોવાથી, તેઓનું અવિગાન શોભન નથી, એમ અન્વય છે અને થોડાંઓનો પણ અભાવ હોવાથી અર્થાત્ થોડાં લોકોના પણ મૂઢવ્યાપારનો અભાવ હોવાથી, તેઓનું અવિગાન શોભન છે એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગ્રંથકાર કહે છે કે ઘણાં લોકો વેદવચનને પ્રમાણ સ્વીકારતા હોય, એટલામાત્રથી વેદવચન સમ્યગ્ છે એવો નિયમ બાંધી શકાય નહીં અને થોડાં લોકો સંસારમોચકવચનને પ્રમાણ સ્વીકારતા હોય, એટલામાત્રથી સંસા૨મોચકવચન અસમ્યગ્ છે એવું કહી શકાય નહીં. તો પ્રશ્ન થાય કે કોનું વચન સમ્યગ્ કહી શકાય ? તેથી કહે છે – Jain Education International મૂઢવ્યાપારવાળા લોકો, ઘણાં પણ હોય તોપણ તેઓનું વચન સમ્યગ્ સ્વીકારી શકાય નહીં કે થોડાં પણ હોય તોપણ તેઓનું વચન સમ્યગ્ સ્વીકારી શકાય નહીં; તે રીતે મૂઢવ્યાપારના અભાવવાળા લોકો, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy