SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૧૨-૧૧૧૩ પ વળી, જે મુનિ સંયમની ક્રિયાઓમાં યત્ન કરવા દ્વારા નિર્લેપ થઈ રહ્યા છે, તે મુનિ ભાવસ્તવ કરે છે, જે ભાવસ્તવ ક્રમે કરીને વીતરાગતાનું કારણ બને છે. II૧૧૧૨॥ અવતરણિકા : તંત્ર = અવતરણિકાર્ય : ત્યાં=દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એમ બે પ્રકારના સ્તવમાં, ભાવાર્થ: પૂર્વગાથામાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સામાન્યથી સ્વરૂપ બતાવ્યું. હવે પ્રથમ દ્રવ્યસ્તવનું ગ્રંથકારશ્રી ગાથા ૧૧૬૦ સુધી વર્ણન કરે છે - ગાથા: 1 जिणभवणकारणविही सुद्धा भूमी दलं च कट्ठाई । भिअगाणतिसंधाणं सासयवुड्डी समासेणं ॥ १११३॥ दारं ॥ અન્વયાર્થ : મુન્દ્રા ભૂમી-શુદ્ધ ભૂમિ, ğારૂં ચ વતં=અને કાષ્ઠાદિ દલ, મિઞાળતિસંઘાĪ=ભૃતકોનું અનતિસંધાન= કામ કરનારા માણસો સાથે કપટરહિત વર્તન, સામયવુડ્ડી-સુઆશયની વૃદ્ધિ : (આ) સમામેળ-સમાસથી નિમવળા(વિઠ્ઠી-જિનભવનકારણની વિધિ છે. ગાથાર્થ: શુદ્ધ ભૂમિ, કાષ્ઠાદિ સામગ્રી, કામ કરનારા માણસો સાથે કપટરહિત વર્તન, શુભભાવની વૃદ્ધિ આ સંક્ષેપથી જિનમંદિર કરાવવાની વિધિ છે. ટીકાઃ जिनभवनकारणविधिरयं द्रष्टव्यः, यदुत-शुद्धा भूमिर्वक्ष्यमाणया शुद्धया, तथा दलं च काष्ठादि शुद्धमेव, तथा भृतकानतिसन्धानं कर्म्मकराव्यंसनं, तथा स्वाशयवृद्धिः - शुभभाववर्द्धनं, समासेनैष विधिरिति द्वारगाथासमासार्थः ॥१११३॥ ટીકાર્ય Jain Education International અ જિનભવનના કારણની=જિનમંદિર કરાવવાની, વિધિ આ જાણવી; જે થવુત થી બતાવે છે – કહેવાનારી શુદ્ધિ વડે શુદ્ધ ભૂમિ અને તે રીતે શુદ્ધ જ કાષ્ઠાદિરૂપ દલ, તથા ભૃતકોનું અતિસંધાન=કર્ષકરોનું અર્વ્યસન= કામ કરનારા લોકોને નહીં ઠગવા, તથા સુઆશયની વૃદ્ધિ=શુભભાવનું વર્ધન ઃ આ સમાસથી=સંક્ષેપથી, વિધિ છે=જિનભવન કરાવવાની વિધિ છે. એ પ્રમાણે દ્વારગાથાનો સમાસાર્થ છે=સંક્ષેપથી અર્થ છે. ॥૧૧૧૩ : For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy