SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક“અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૨૦, ૧૨૨૧-૧૨૨૨ ૧૪3 નોંધ: ટીકામાં યકૃતુહ્ન છે, તેમાં મૂળગાવ્યા પ્રમાણે યત્ર વાર્તા હોવું જોઈએ. ટીકાર્ય : અને જે કારણથી જ્ઞાન-દર્શન-ચારિત્ર અને ઔપચારિકના ભેદથી ચાર પ્રકારે વિનય કહેવાયો છે, વળી ત્યાં=વિનયની મધ્યમાં, જે ઔપચારિક વિનય છે, તે તીર્થંકરવિષયક નિયમથી=અવશ્યપણાથી, દ્રવ્યસ્તવથી અન્ય થતો નથી, પરંતુ દ્રવ્યસ્તવ જ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૧૨૨૦ll ગાથા : एअस्स उ संपाडणहेउं तह हंदि वंदणाए वि । पूअणमाउच्चारणमुववण्णं होइ जइणो वि ॥१२२१॥ અન્વયાર્થ : (જે કારણથી પૂર્વગાથામાં કહ્યું છે એમ છે તે કારણથી) ત્રણ =આના જ=દ્રવ્યસ્તવના જ, સંપાદકં સંપાદનના હેતુથી તદ વંવUTI વિ=તે પ્રકારની અરિહંત ચેઇયાણં સૂત્રમાં કરાતી, વંદનામાં પણ પૂUTHીડેન્રીરઘાં પૂજનાદિનું ઉચ્ચારણ નો વિપતિને પણ ૩વવાપાં દોડું ઉપપન્ન થાય છે. ગાથાર્થ : જે કારણથી પૂર્વગાથામાં કહ્યું એમ છે તે કારણથી, દ્રવ્યસ્તવના જ સંપાદન માટે અરિહંત ચેઈચાણ સૂત્રમાં કરાતી વંદનામાં પણ પૂજનાદિનું ઉચ્ચારણ સાધુને પણ ઘટે છે. ટીકાઃ एतस्यैव-द्रव्यस्तवस्य सम्पादनहेतोः सम्पादनार्थं तथा हन्दीत्युपप्रदर्शने वन्दनायामपि सूत्ररूपायां पूजनाधुच्चारणं 'पूयणवत्तियाए' इत्यादि उपपन्नं भवति न्याय्यमित्यर्थः यतेरपीति गाथार्थः ॥१२२१॥ ટીકાર્ય : આના જ દ્રવ્યસ્તવના જ, સંપાદનના હેતુથી=સંપાદનના અર્થે, તે પ્રકારની સૂત્રરૂપ વંદનામાં પણ=અરિહંત ચેઈયાણં સૂત્ર બોલવા દ્વારા કરાતી વંદનામાં પણ, પૂર્વત્તિયાણ ઇત્યાદિ પૂજનાદિનું ઉચ્ચારણ યતિને પણ=સાધુને પણ, ઉપપન્ન=ન્યાધ્યકસંગત, થાય છે. “હૃ’િ એ પ્રકારનો અવ્યય ઉપપ્રદર્શનમાં છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : इहरा अणत्थगं तं ण य तयणुच्चारणेण सा भणिआ । ता अभिसंधारणतो संपाडणमिट्टमेअस्स ॥१२२२॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy