SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૪૮ ગાથા : जह इह दव्वथयाओ भावावयकप्पगुणजुआ सेओ । पीडुवगारो जिणभवणकारणादि त्ति न विरुद्धं ॥१२४८॥ અન્વયાર્થ : નદ જે પ્રમાણે રૂદ અહીં જિનશાસનમાં, માવાવથuTUIT બૈથયા=ભાવપકલ્પગુણથી યુક્ત=ભાવઆપત્તિના નિવારણમાં સમર્થ ગુણથી યુક્ત, દ્રવ્યસ્તવથી તે શ્રેયકકલ્યાણ, થાય છે. (અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યસ્તવમાં અન્ય જીવોને પીડા થાય છે, તેથી દ્રવ્યસ્તવથી શ્રેય થાય છે એમ કઈ રીતે કહી શકાય? એથી કહે છે –) નિમવાર જિનભવનકારણાદિથી પીડુવા-પીડા વડે ઉપકાર થાય છે,ત્તિ એથી જ વિરુદ્ધવિરુદ્ધ નથી. ગાથાર્થ : જે પ્રમાણે જિનશાસનમાં ભાવઆપત્તિનું નિવારણ કરવામાં સમર્થ ગુણથી યુક્ત દ્રવ્યસ્તવથી કલ્યાણ થાય છે. અને જિનભવનકારણાદિરૂપ દ્રવ્યસ્તવથી જીવોને થતી પીડા વડે સ્વ-પરનો ઉપકાર થાય છે. એથી દ્રવ્યસ્તવને કહેનારું વચન વિરુદ્ધ નથી. ટીકાઃ ___ यथा इह-प्रवचने द्रव्यस्तवात्, किम्भूतादित्याह-भावापत्कल्पगुणयुक्तात् नाऽन्यथारूपात् श्रेयोज्यायान्, पीडयोपकारो बहुगुणभावाद् जिनभवनकारणादेः द्रव्यस्तवादिति न विरुद्धमेतदिति गाथार्थः I૬૨૪૮ ટીકાર્ય : જે પ્રમાણે અહીં પ્રવચનમાં=જિનશાસનમાં, ભાવપકલ્પગુણથી યુક્ત=ભાવઆપત્તિના નિવારણમાં સમર્થ ગુણથી યુક્ત, દ્રવ્યસ્તવથી શ્રેયકકલ્યાણ, થાય છે. પરંતુ અન્યથારૂપથી નહીં=ભાવઆપત્તિને નિવારવામાં સમર્થ ગુણથી અન્ય પ્રકારના સ્વરૂપવાળા દ્રવ્યસ્તવથી શ્રેષ્ઠ કલ્યાણ થતું નથી. અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યસ્તવમાં અન્ય જીવોને પીડા થાય છે, તેથી દ્રવ્યસ્તવથી શ્રેય થાય છે એવું કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે – બહુ ગુણના ભાવવાળા=ઘણી અહિંસાનું કારણ બને એવા સંયમપ્રાપ્તિરૂપ ગુણના સભાવવાળા, જિનભવનકારાદિરૂપ દ્રવ્યસ્તવથી પીડા વડે ઉપકાર થાય છે=અન્ય જીવોને થતી પીડા વડે સ્વ-પરનો ઉપકાર થાય છે, એથી આ=દ્રવ્યસ્તવથી શ્રેય થાય છે એ કથન, વિરુદ્ધ નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જે દ્રવ્યસ્તવ ભાવઆપત્તિ નિવારવામાં સમર્થ ગુણથી યુક્ત હોય, તે દ્રવ્યસ્તવથી શ્રાવકને મહાકલ્યાણની પ્રાપ્તિ થાય છે અને જે દ્રવ્યસ્તવ ભાવઆપત્તિ નિવારવામાં સમર્થ ગુણથી યુક્ત ન હોય, તે દ્રવ્યસ્તવથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy