SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૬૦-૧૨૬૧ ટીકાર્ય ખરેખર આ વ્યતિકરમાં હિંસાથી થતા પાપના વ્યતિકરમાં, એકેન્દ્રિયાદિનો ભેદ પણ પાપના ભેદનો હેતુ છે, એ પ્રમાણે તારા પણ સ્વમતમાં તે પ્રકારથી=અલ્પ-બહત્વ પ્રકારથી, શૂદ્ર-દિજાતિના ભેદથી ઈષ્ટ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૨૬૦ અવતરણિકા: एतदेवाह - અવતરણિકાર્ય : આને જ કહે છે–પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે શૂદ્ર-દ્વિજાતિના ભેદથી તારા પણ મતમાં એકેન્દ્રિયાદિનો ભેદ પાપના ભેદનો હેતુ ઈષ્ટ છે, એને જ કહે છે – ગાથા : सुद्दाण सहस्सेण वि ण बंभवज्झेह घाइएणं ति । जह तह अप्पबहुत्तं एत्थ वि गुणदोसचिंताए ॥१२६१॥ અન્વયાર્થ : નદ જેવી રીતે રૂદ અહીં હિંસાથી થતા પાપના વિષયમાં, પારૂપ મુદ્દા સદસેળ વિઘાતિત શૂદ્રોના સહસ વડે પણ=હણાયેલા હજાર શૂદ્રો વડે પણ, વંમવ બ્રહ્મહત્યા થતી નથી, તદન્તવી રીતે પ્રસ્થ વિ અહીં પણ એકેન્દ્રિયાદિના અને પંચેન્દ્રિયના ઘાતમાં પણ, ગુલોધિતા, ગુણ-દોષની ચિંતાવિષયક મugi-અલ્પ-બહુત છે. * “તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : જેવી રીતે હિંસાથી થતા પાપના વિષયમાં હણાયેલા હજાર શૂદ્રો વડે પણ બ્રહ્મહત્યા થતી નથી, તેવી રીતે એકેન્દ્રિયાદિના અને પંચેન્દ્રિયના ઘાતમાં પણ ગુણ-દોષની વિચારણાવિષયક અલ્પ-બહુપણું જાણવું. ટીકા : __शूद्राणां सहस्रणाऽपि न ब्रह्महत्या इह घातितेनेति यथा भवतां, तथाऽल्पबहुत्वमत्राऽपि गुणदोषचिन्तायां ज्ञेयमिति गाथार्थः ॥१२६१॥ ટીકાર્ચઃ જેવી રીતે અહીં હિંસાથી થતા પાપના વિષયમાં, ઘાતિત એવા શૂદ્રોના સહસ્ત્ર વડે પણ હણાયેલા એવા હજાર શૂદ્રો વડે પણ, તમને બ્રહ્મહત્યા થતી નથી, તેવી રીતે અહીં પણ=એકેન્દ્રિયાદિના અને પંચેન્દ્રિયના ઘાતમાં પણ, ગુણ-દોષની ચિંતાવિષયક અલ્પ-બહુત્વ જાણવું, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy