SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૬૦ અવતરણિકા : 'एगिंदिआइ अह त' इत्यादि यदुक्तं तत्परिहारार्थमाह - અવતરણિકાર્ય : ગાથા ૧૨૩૩માં પૂર્વપક્ષી વડે શિવિઞફ ગ્રહ તે ઇત્યાદિ જે કહેવાયું, તેના પરિહાર અર્થે ગ્રંથકાર કહે છે – ભાવાર્થ: ગાથા ૧૨૩૩માં પૂર્વપક્ષીએ કહેલ કે જિનભવનાદિમાં જે જીવો હણાય છે તે એકેન્દ્રિયાદિ છે, માટે દ્રવ્યસ્તવીય હિંસા દોષકારી નથી, એમ જો જૈનો કહેતા હોય તો, યાગમાં પણ જે જીવો હણાય છે તે જીવો થોડા છે, માટે યાગીય હિંસા પણ દોષકારી નથી, એમ માનવું જોઈએ. આ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું ગ્રંથકાર ગાથા ૧૨૬૬ સુધી સમાધાન કરે છે ગાથા : ૨૦૧ एगिदिआइभेओ वित्थं णणु पावभेअहेउ ति । इट्ठो त विसमए तह सुद्ददिआइभेएणं ॥ १२६०॥ અન્વયાર્થઃ ગળુ=ખરેખર ફiઅહીં=હિંસાથી થતા પાપના વ્યતિક૨માં, પવિઞામેઓ વિ-એકેન્દ્રિયાદિનો ભેદ પણ પાવમેઅહેડ-પાપના ભેદનો હેતુ છે, ત્તિ-એ પ્રકારે તમ્ વિ સમ-તારા પણ સ્વમતમાં તદ્દ સુવિઆમેળ-તે પ્રકારે શૂદ્ર-દ્વિજાતિના ભેદથી ડ્ડો-ઇષ્ટ છે. ગાથાર્થ: ખરેખર હિંસાથી થતા પાપના વ્યતિકરમાં એકેન્દ્રિયાદિનો ભેદ પણ પાપના ભેદનો હેતુ છે, એ પ્રમાણે તારા પણ પોતાના મતમાં તે પ્રકારે શૂદ્ર-બ્રાહ્મણના ભેદથી ઇષ્ટ છે. ટીકા एकेन्द्रियादिभेदोऽप्यत्र व्यतिकरे ननु पापभेदहेतुरित्येवमिष्टः तथापि (? तवापि ) स्वमते तथा= तेन प्रकारेण शूद्रद्विजातिभेदेनेति गाथार्थः ॥ १२६०॥ નોંધઃ Jain Education International ટીકામાં તથાપિ છે તેને સ્થાને મૂળગાથા પ્રમાણે તવપિ હોવું જોઇએ અને પ્રતિમાશતકમાં પણ તે પ્રમાણે જ પાઠ છે * ‘તદ્ વિ''માં ‘પિ'થી એ જણાવવું છે કે અમારા મતમાં તો એકેન્દ્રિયાદિનો ભેદ પાપભેદનો હેતુ ઇષ્ટ છે, પરંતુ તારા પણ મતમાં શૂદ્ર-બ્રાહ્મણના ભેદથી એકેન્દ્રિયાદિનો ભેદ પાપભેદનો હેતુ ઈષ્ટ છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy