SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૧૫ થી ૧૧૧૦ અવતરણિકા : एतदेव समर्थयते - અવતરણિયાર્થ: આને જ સમર્થન કરે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે નજીક રહેલા અન્ય જીવોને અપ્રીતિ ન થાય તેવી ભૂમિ ભાવથી શુદ્ધ ભૂમિ છે, એનું જ સમર્થન કરે છે – ગાથા : धम्मत्थमुज्जएणं सव्वस्स अपत्तिअं न कायव्वं । इअ संजमो वि सेओ एत्थ य भयवं उदाहरणं ॥१११५॥ અન્વયાર્થ : થમ્પત્યં ૩mgui=ધર્માર્થે ઉદ્યd=ધર્મ કરવા માટે ઉદ્યમવાળા જીવે, સબમત્તિ ન થવ્યંગસર્વનું અપ્રીતિક ન કરવું જોઈએ. રૂમ આ રીતે સંગમો વિ સેગો-સંયમ પણ શ્રેય છે, ત્થ અને અહીં પર્વ દરdi=ભગવાન ઉદાહરણ છે. ગાથાર્થ : ધર્મ કરવા માટે ઉધમવાળા જીવે સર્વ જીવને અપ્રીતિ કરવી ન જોઈએ. આ રીતે સંચમ પણ કલ્યાણકારી છે, અને અહીં ભગવાન મહાવીર ઉદાહરણ છે. ટીકા? __ धर्मार्थमुद्यतेन प्राणिना सर्वस्य जन्तोरप्रीतिर्न कार्या सर्वथा, इय-एवं पराप्रीत्यकरणेन संयमोऽपि श्रेयान्, नाऽन्यथा, अत्र चाऽर्थे भगवानुदाहरणं स्वयमेव च वर्द्धमानस्वामीति गाथार्थः ॥१११५॥ * “સંગમો વિ'માં “મણિ'થી સમુચ્ચય કરવો છે કે આ રીતે દ્રવ્યસ્તવ તો શ્રેયકારી છે, પરંતુ આ રીતે સંયમ પણ શ્રેયકારી છે. ટીકાર્થ : ધર્મના અર્થે ઉદ્યત એવા પ્રાણીએ સર્વ જંતુની=બધા જીવોની, અપ્રીતિ સર્વથા ન કરવી જોઈએ. આ રીતે પરની અપ્રીતિના અકરણ વડે સંયમ પણ શ્રેય છે, અન્યથા નહીં પરની અપ્રીતિના કરણ વડે સંયમ પણ શ્રેય થતું નથી, અને આ અર્થમાં=પરની અપ્રીતિના અકરણરૂપ અર્થમાં, ભગવાન વર્ધમાનસ્વામી સ્વયં જ ઉદાહરણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy