SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૮૪-૧૧૮૫ GG કરનારા સાધુ ક્વચિત્ નદી ઊતરતા હોય, તોપણ તેમનામાં સર્વ સાવઘ યોગોની વિરતિનો ભાવ છે; અને સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવા અર્થે અપ્રમાદભાવથી જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ નહીં કરનારા સાધુ સ્વાધ્યાયાદિ કરતા હોય, તોપણ તેમનામાં સર્વ સાવદ્ય યોગોની વિરતિનો ભાવ નથી. ૧૧૮૪૫ અવતરણિકા : પૂર્વગાથામાં નિગમન કરતાં ગ્રંથકારે કહ્યું કે સંપૂર્ણ વિરતિભાવ અઢાર હજાર શીલાંગરૂપ જ જ્ઞાતવ્ય થાય છે. તેથી હવે સંપૂર્ણ વિરતિભાવ શીલાંગોની અઢાર હજાર સંખ્યાથી ન્યૂન નથી, એ બતાવવા અર્થે કહે છે – - ગાથા : અન્વયાર્થઃ TN ऊत्तं ण कयाइ वि इमाण संखं इमं तु अहिगिच्च । जं अधरा सुत्ते द्दिट्ठा वंदणिज्जा उ ॥ ११८५ ॥ રૂમાળ=આમની=શીલાંગોની, મં તુ મંત્યું અિિશ—=આ જ સંખ્યાને=૧૮૦૦૦ જ સંખ્યાને, આશ્રયીને જ્યારૂ વિ-ક્યારેય પણ ગત્ત T=ઊનત્વ નથી=સંખ્યાનું ન્યૂનપણું નથી; નં-જે કારણથી મુત્તેસૂત્રમાં અધરા વંખિન્ના િિવઠ્ઠા-આના ધર વંદનીય નિર્દિષ્ટ છે=૧૮૦૦૦ શીલાંગોને ધારણ કરનારા સાધુઓ વંદન કરવા યોગ્ય નિર્દેશાયા છે. * 'ૐ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ: શીલાંગોની ૧૮૦૦૦ જ સંખ્યાને આશ્રયીને ક્યારેય પણ સંખ્યાનું ન્યૂનપણું નથી; જે કારણથી પ્રતિક્રમણ સૂત્રમાં ૧૮૦૦૦ શીલાંગોને ધારણ કરનારા સાધુઓ વંદન કરવા યોગ્ય નિર્દેશ કરાયા છે. ટીકા ઃ ऊनत्वं न कदाचिदपि एतेषां शीलाङ्गानां सङ्ख्यामेतामेवाधिकृत्य= आश्रित्य यद्=यस्माद् एतद्धराः= अष्टादशशीलाङ्गसहस्त्रधारिणः सूत्रे - प्रतिक्रमणाख्ये निर्दिष्टा वन्दनीयाः, नाऽन्ये, 'अट्ठारससीलंगसहस्सधारा' इत्यादिवचनप्रामाण्यादिति गाथार्थः ॥ ११८५ ॥ * ‘‘યાજ્ઞ વિ’'માં ‘પિ’થી એ જણાવવું છે કે શીલાંગોની ૧૮૦૦૦ સંખ્યાને આશ્રયીને ક્યારેક ન્યૂનત્વ છે એમ નહીં, પરંતુ ક્યારેય પણ ન્યૂનત્વ નથી. Jain Education International " * ‘ત્યારિવચનપ્રામાëાત્”માં ‘કૃત્યાવિ' શબ્દથી પગામસિજ્જારૂપ પ્રતિક્રમણસૂત્રમાં વંદનીય સાધુને બતાવનાર ‘અડ્વાઈજ્જેસુ'માં આવતો અટ્ટાસસહસ્તસીભંળધારા પછીનો અવવુવાયા ચરિત્તા તે સ∞ સિરસા મળમા મસ્થળ વંવામિ રૂપ અવશેષભાગનું ગ્રહણ છે. ટીકાર્ય આમની=શીલાંગોની, આ જ=અઢાર હજાર જ, સંખ્યાને આશ્રયીને ક્યારેય પણ ઊનત્વ નથી; કારણથી પ્રતિક્રમણ નામના સૂત્રમાં આના ધરનારા=૧૮૦૦૦ શીલાંગોને ધારણ કરનારા, વંદનીય નિર્દેશાયા For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy