SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૮૬ થી ૧૧૯૦ ટીકાર્ય : અને પરમગુરુની=ભગવાનની, આજ્ઞાના અનઘ=નિર્દોષ, એવા ગુણોને અને તે રીતે જ વિરાધનાના દોષોને જાણીને અને વિશુદ્ધ ભાવ વડે આને=શીલને, સ્વીકારીને મોક્ષાર્થી છતો, એ પ્રમાણે ગાથાર્થ છે. ટીકાઃ विहितानुष्ठानपरः शक्त्यनुरूपं यथाशक्तीत्यर्थः, इतरदपि शक्त्यनुचितं सन्धयन् भावप्रतिपत्त्या, अन्यत्र विहितानुष्ठानाद् अनुपयोगाच्छक्तेः क्षपयन् कर्मदोषानपि प्रतिबन्धकानिति गाथार्थः ॥११८८॥ ટીકાર્ય : શક્તિને અનુરૂપ યથાશક્તિ, વિહિત અનુષ્ઠાનમાં પર=ભગવાન વડે વિધાન કરાયેલ અનુષ્ઠાન કરવામાં તત્પર; શક્તિને અનુચિત એવા ઇતરને પણ પોતાની શક્તિથી ઉપરનાવિહિત અનુષ્ઠાનને પણ, ભાવપ્રતિપત્તિ દ્વારા સાંધતો=જોડતો; વિહિત અનુષ્ઠાનથી અન્યત્ર શક્તિનો અનુપયોગ હોવાથી પ્રતિબંધક એવા કર્મના દોષોને પણ ખપાવતો, એ પ્રમાણે ગાથાર્થ છે. ટીકાઃ ___ सर्वत्र वस्तुनि निरभिष्वङ्गो-मध्यस्थः, आज्ञामात्रे भगवतः सर्वथा युक्तः वचनैकनिष्ठ इत्यर्थः, एकाग्रमना अत्यर्थं विस्रोतसिकारहितः तस्याम्-आज्ञायां, तथाऽमूढलक्षश्च सत्प्रतिपत्त्येति गाथार्थः ૨૨૮. ટીકાર્ય : | સર્વ વસ્તુમાં નિરભિવૃંગ=મધ્યસ્થ; સર્વથા ભગવાનની આજ્ઞામાત્રમાં યુક્ત=જોડાયેલો =વચનમાં એકનિષ્ઠ અર્થાત્ ભગવાનના વચનમાં એકનિષ્ઠાવાળો; તેમાં=આજ્ઞામાં, અત્યર્થ અત્યંત, એકાગ્ર મનવાળોઃ વિસ્ત્રોતસિકાથી રહિત=ચિત્તના વિપરીત પ્રવાહથી રહિત; અને તે રીતે સઋતિપત્તિ દ્વારા અમૂઢ લક્ષવાળો યથાર્થ લક્ષના નિર્ણય દ્વારા ભગવાનની આજ્ઞાના લક્ષમાં મોહ નહીં પામેલો, એ પ્રમાણે ગાથાર્થ છે. ટીકા : तथा तैलपात्रधारकज्ञातगतो-अपायावगमादप्रमत्तः, राधावेधकगतो वा अत एव, कथानके प्रतीते, एतत्-शीलं शक्नोति कर्तुं-पालयितुं, न त्वन्यः क्षुद्रसत्त्व इति, अनधिकारित्वादिति गाथार्थः ॥११९०॥ ટીકાર્ય : તથા તૈલપાત્રધારકના જ્ઞાતથી ગત=અપાયના અવગમથી અપ્રમત્ત અર્થાત્ તેલથી ભરેલા પાત્રને ધારણ કરનાર પુરુષને જેમ પ્રમાદથી પ્રાપ્ત થતા મૃત્યુરૂપ અનર્થનો બોધ હોવાથી તે અત્યંત અપ્રમાદને પામેલો હોય છે તેમ શીલનું પાલન કરનાર જીવને પ્રમાદથી પ્રાપ્ત થતા સંસારના પરિભ્રમણરૂપ અનર્થનો બોધ હોવાથી અત્યંત અપ્રમાદને પામેલો; અથવા આથી જન્નતૈલપાત્રધારકના દષ્ટાંત દ્વારા સંયમયોગોમાં પ્રમાદ કરવાથી થતા સંસારના પરિભ્રમણરૂપ અનર્થનો બોધ હોવાથી જ, રાધાવેધકથી ગત=રાધાવેધ કરનારના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy