SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકઅનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૮૬ થી ૧૧૯૦ તદ તથા તિપત્તિધારથUTયો રાદરો વા તૈલપાત્રધારકના જ્ઞાતથી ગત અથવા રાધાવેધકથી ગત=તેલના પાત્રને ધારણ કરનારના દૃષ્ટાંતથી અપ્રમત્તતાને પામેલો અથવા રાધાવેધ કરનારના દષ્ટાંતથી અપ્રમત્તતાને પામેલો, આનેત્રશીલને, વારં કરવા માટે=પાળવા માટે, વપડ્ડસમર્થ છે. માળો તું વૃદ્દત્તો છે પરંતુ અન્ય ક્ષુદ્ર સત્ત્વ નહીં. * “ત્તિ' કથનની સમાપ્તિમાં છે. ગાથાર્થ : તે કારણથી અનંત મરણાદિરૂપ સંસારને જ અને અનંત મરણાદિથી રહિત મોક્ષને ગરના ઉપદેશથી જાણીને સંસારથી વિરક્ત થયેલો; અને પરમગુરુ એવા ભગવાનની આજ્ઞાની આરાધનાના નિર્દોષ એવા ગુણોને જાણીને અને તે રીતે જ ભગવાનની આજ્ઞાની વિરાધનાના દોષોને જાણીને વિશુદ્ધ ભાવ વડે શીલને સ્વીકારીને મોક્ષાર્થી બનેલો; પોતાની શક્તિને અનુરૂપ વિહિત અનુષ્ઠાનમાં તત્પર, પોતાની શક્તિથી ઉપરના વિહિત અનુષ્ઠાનને પણ ભાવથી જોડતો, વિહિત અનુષ્ઠાનથી અન્ય સ્થાને શક્તિનો ઉપયોગ નહીં હોવાથી કર્મના દોષોને પણ ખપાવતો; સર્વ સ્થાને નિરભિળંગ, સર્વથા ભગવાનની આજ્ઞામાત્રમાં જોડાયેલો, ભગવાનની આજ્ઞામાં અત્યંત એકાગ મનવાળો; અને તે રીતે અમૂઢ લક્ષવાળો; તથા તેલના પાત્રને ધારણ કરનારના દષ્ટાંતથી અપ્રમત્તતાને પામેલો અથવા રાધાવેધ કરનારના દૃષ્ટાંતથી અપ્રમત્તતાને પામેલો જીવ, શીલને પાળવા માટે સમર્થ છે, પરંતુ અન્ય શુદ્ધ જીવા નહીં. ટીકા? __यतो दुष्करमेतच्छीलं, तत्-तस्मात् संसाराद्विरक्तः सन्, कथमित्याह-अनन्तमरणादिरूपम् आदिशब्दाज्जन्मजरादिग्रहः, एनमेव-संसारं ज्ञात्वा एतद्वियुक्तं मरणादिवियुक्तं मोक्षं च ज्ञात्वा गुरूपदेशेन-शास्त्रानुसारेणेति गाथार्थः ॥११८६॥ ટીકાર્ય : જે કારણથી આ શીલ દુષ્કર છે, તે કારણથી સંસારથી વિરક્ત છતો, સંસારથી કેવી રીતે વિરક્ત થયેલો? એથી કહે છે – ગુરુના ઉપદેશથી શાસ્ત્રના અનુસારથી, અનંત મરણાદિરૂપ આને જ=સંસારને જ, જાણીને અને આનાથી વિયુક્ત=મરણાદિથી વિયુક્ત, એવા મોક્ષને જાણીને, સંસારથી વિરક્ત છતો, ‘માર' શબ્દથી= “મનત્તમ ”િમાં “મઃ' શબ્દથી જન્મ, જરા આદિનો ગ્રહ છે=સંગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ટીકાઃ परमगुरोश्च भगवतोऽनघान् आज्ञायाः गुणान् ज्ञात्वा तथैव दोषांश्च विराधनायाः मोक्षार्थी सन् प्रतिपद्य च भावेनेदं-शीलं विशुद्धेनेति गाथार्थः ॥११८७॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy