SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૪૬-૧૨૪૦ प्रवृत्तिनिमित्तं, इति हितादौ एवं द्रष्टव्यं भवति नेति वर्त्तते इति गाथार्थः ॥१२४६॥ ટીકાઈઃ તે કારણથી અહીં=લોકમાં, ઉપપત્તિશૂન્ય એવું વચનમાત્ર સર્વત્રત્રવેદવચનથી કરાતી હિંસામાં, સંસારમોચકવચનથી કરાતી હિંસામાં અને સ્વેચ્છવચનથી કરાતી હિંસામાં, અવિશેષ હોવાને કારણે પ્રવૃત્તિનું નિમિત્ત નથી. એથી બુધ જન વડે વિદ્વાન જન વડે, હિતાદિમાં હિતની પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિમાં, આ રીતે વચન પ્રવર્તક-નિવર્તક બને એ રીતે, દષ્ટવ્ય થતું નથી. ન એ પ્રમાણે વર્તે છે=ગાથાના પ્રથમ પાદમાં રહેલ ‘' ચોથા પાદના અંતે અનુવર્તન પામે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જે કારણથી ગાથા ૧૨૩૪થી અત્યાર સુધી ગ્રંથકારે સ્થાપન કર્યું એમ છે, તે કારણથી ઉપપત્તિશૂન્ય એવું વચનમાત્ર વેદવચનમાં, સંસારમોચકવચનમાં અને દ્વિજવરના ઘાતને કહેનારા મ્લેચ્છવચનમાં સમાન હોવાથી, વિચારક પુરુષને તે વચન હિતની પ્રવૃત્તિમાં પ્રવર્તક બનતું નથી કે અહિતની નિવૃત્તિમાં પ્રવર્તક બનતું નથી, માટે વિચારક પુરુષો આવા ઉપપત્તિશૂન્ય વચનને હિતમાં પ્રવૃત્તિ કરવા અર્થે કે અહિતમાંથી નિવૃત્તિ કરવા અર્થે પ્રમાણભૂત સ્વીકારતા નથી. ૧૨૪૬ll ગાથા : किं पुण विसिट्टगं चिअ जं दिद्विवाहि णो खलु विरुद्धं । तह संभवंतरूवं विआरिउं सुद्धबुद्धीए ॥१२४७॥ અન્વયાર્થ : વિં પુન-વળી કયું? અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે વચનમાત્ર સર્વત્ર અવિશેષ હોવાને કારણે પ્રવૃત્તિનું નિમિત્ત થતું નથી, તેથી પ્રશ્ન થાય કે તો કયું વચન પ્રવૃત્તિનું નિમિત્ત છે? (તે સ્પષ્ટ કરે છે –) વિસિ વિઝ-વિશિષ્ટ જ (વચન પ્રવૃત્તિનું નિમિત્ત છે.) નં-જે (વચન) પિટ્ટિાદિ વિરુદ્ધ જે ઘg= દષ્ટ-ઇષ્ટથી વિરુદ્ધ નથી જ, તદ સુદ્ધવૃદ્ધી વિ૩િ સંવંતરૂવં અને શુદ્ધ બુદ્ધિથી વિચારીને સંભવતા રૂપવાળું હોય. * “વસુ' વ કાર અર્થમાં છે. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે વચનમાત્ર સર્વત્ર અવિશેષ હોવાને કારણે પ્રવૃત્તિનું નિમિત્ત થતું નથી, તેથી પ્રશ્ન થાય કે તો કર્યું વચન પ્રવૃત્તિનું નિમિત્ત છે? તે સ્પષ્ટ કરે છે – વિશિષ્ટ જ વચન પ્રવૃત્તિનું નિમિત્ત છે, જે વચન દુષ્ટ-ઇષ્ટથી વિરુદ્ધ નથી જ, અને શુદ્ધ બુદ્ધિથી વિચારીને સંભવતા રૂપવાળું હોય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy