SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ .૦ અવતરણિકા : एतद्भावनायाह અવતરણિકાર્થ: આના ભાવન માટે કહે છે ભાવાર્થ: ગાથા : અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૦૩ પૂર્વગાથાના અંતમાં કહ્યું કે એક શીલાંગના પૃથક્ સદ્ભાવમાં શીલાંગપણાનો અભાવ પ્રાપ્ત થાય. એ કથનનું ભાવન કરવા માટે કહે છે - ટીકા – અન્વયાર્થ: નમ્હા=જે કારણથી સવ્વસાવપ્નનો વિરૂં ૩-સર્વ સાવદ્ય યોગોની વિરતિરૂપ જ સમાં અં પિ≠સમગ્ર આ પણ=૧૮૦૦૦ શીલાંગ પણ, તત્તે-તપણારૂપે=અખંડપણારૂપે, સવં-એક સ્વરૂપવાળું છે, દંડવત્તાં=ખંડરૂપપણાને ળ વે-પામતું નથી. (તે કારણથી કેવલ એક શીલાંગનો સદ્ભાવ સ્વીકારીએ તો શીલાંગપણાનો અભાવ પ્રાપ્ત થાય.) जम्हा समग्गमेअं पि सव्वसावज्जजोगविरई उ । तत्तेणेगसरूवं ण खंडरूवत्तणमुवेइ ॥११७३॥ ગાથાર્થ: જે કારણથી સર્વ સાવધ યોગોની વિરતિરૂપ જ સમગ્ર શીલાંગ પણ અખંડપણારૂપે એક સ્વરૂપવાળું છે, ખંડરૂપપણાને પામતું નથી, તે કારણથી માત્ર એક શીલાંગનો સદ્ભાવ સ્વીકારીએ તો શીલાંગપણાનો અભાવ પ્રાપ્ત થાય. Jain Education International यस्मात् समग्रमेतदपि शीलाङ्गं सर्वसावद्ययोगविरतिरेवाऽखण्डत्वेनैकस्वरूपं वर्त्तते, न खण्डरूपत्वમુપૈતિ, અત: વતાŞામાવ કૃતિ ગાથાર્થ: ।।૨૭૩/ * ‘‘સં પિ’’માં ‘પિ'થી એ દર્શાવવું છે કે આત્મપ્રદેશ તો અખંડપણારૂપે એક સ્વરૂપ વર્તે છે, પરંતુ આ શીલાંગ પણ અખંડપણારૂપે એક સ્વરૂપ વર્તે છે. * પ્રસ્તુત ગાથાના પ્રારંભમાં રહેલ નમ્હાનો અન્વય પૂર્વગાથાના અંતે રહેલ ફદરા ૩ સતત્તવાઓ સાથે છે. ટીકાર્ય જે કારણથી સર્વ સાવધ યોગોની વિરતિરૂપ જ સમગ્ર આ શીલાંગ પણ અખંડપણારૂપે એક સ્વરૂપવાળું વર્તે છે, ખંડરૂપપણાને પામતું નથી, એથી કેવલ અંગનો અભાવ છે=માત્ર એક શીલાંગનો અભાવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy