SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨પ૪-૧૨૫૫ થાય છે, જયારે યજ્ઞમાં તે પ્રકારે સાધુનિવાસાદિની ઉપલબ્ધિ થતી નથી. માટે દ્રવ્યસ્તવીય હિંસાદિષ્ટગુણવાળી છે અને ત્યાગીય હિંસા દગુણવાળી નથી. વળી, ગાથા ૧૨૫રના પૂર્વાર્ધમાં ગ્રંથકારે કહેલ કે વિધિપૂર્વક કરાતા દ્રવ્યસ્તવમાં થતી હિંસા અન્ય આરંભની નિવૃત્તિ આપનાર છે, તેની જેમ યજ્ઞમાં થતી હિંસા, હિંસાવાળી અન્ય ક્રિયાની નિવૃત્તિ આપનાર નથી; કેમ કે દ્રવ્યસ્તવ કરતા પહેલાં દ્રવ્યસ્તવ કરનારા શ્રાવક દ્રવ્યસ્તવમાં થતા આરંભ જેવા જે અન્ય આરંભમાં પ્રવૃત્ત હોય છે, તે આરંભની નિવૃત્તિ દ્રવ્યસ્તવ કરતી વખતે થાય છે; જ્યારે યજ્ઞ કરતા પહેલાં યજ્ઞ કરનાર બ્રાહ્મણ યજ્ઞમાં થતી હિંસાયુક્ત ક્રિયા જેવી અન્ય હિંસાયુક્ત ક્રિયામાં પ્રવૃત્ત હોતા નથી, કે જે હિંસાયુક્ત ક્રિયાની નિવૃત્તિ યજ્ઞ કરતી વખતે થઈ શકે. માટે દ્રવ્યસ્તવીય હિંસા આરંભાતરની નિવૃત્તિ કરાવનારી છે; જ્યારે યાગીય હિંસા હિંસાવાળી ક્રિયાંતરની નિવૃત્તિ કરાવનારી નથી. આથી નક્કી થાય કે યાગીય હિંસા દ્રવ્યસ્તવીય હિંસા જેવી ગુણ કરનારી નથી. ll૧૨૫૪ અવતરણિકા : ગાથા ૧૨૫૨ના ઉત્તરાર્ધમાં ગ્રંથકારે કહેલ કે આ રીતે પણ જિનભવનાદિમાં પૃથ્વી આદિને થતી અનિદાનવાળી પીડા મોક્ષફળવાળી ઇષ્ટ છે, માત્ર અભ્યદય માટે જ નથી. માટે દ્રવ્યસ્તવીય હિંસા અધર્મરૂપ નથી. હવે વેદવચન અનુસાર કરાતી યાગીય હિંસા દ્રવ્યસ્તવીય હિંસા જેવી મોક્ષફળવાળી નથી, એ બતાવે છે – ગાથા : ण अ फलुद्देसपवित्तिउ इअं मोक्खसाहिगा वि त्ति । मोक्खफलं च सुवयणं सेसं अत्थाइवयणसमं ॥१२५५॥ અન્વાર્થ : હનુદ્દે પવિત્તા અને ફળોદેશથી પ્રવૃત્તિ હોવાને કારણે રૂદ્મ આ વેદગત હિંસા, મોવશ્વસદ્ધિા વિ =મોક્ષની સાધિકા પણ નથી. મોહનં અને મોક્ષરૂપ ફળવાળું (વચન) સુવય સુવચન છે, તે અસ્થાફવાસમકશેષ (વચન) અર્થાદિ વચનની સમાન છે. * ઉત્ત' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ: ફળોદ્દેશથી પ્રવૃત્તિ હોવાને કારણે વેદગત હિંસા મોક્ષને સાધનારી પણ નથી અને મોક્ષરૂપ ફળવાળું વચન સુવચન છે, શેષ વચન અદિ વચનની સમાન છે. ટીકા : ___ न च फलोद्देशप्रवृत्तित इयं हिंसा मोक्षसाधिकापीति, श्वेतं वायव्यमजमालभेत भूतिकाम' इत्यादिश्रुतेः, मोक्षफलं च सुवचनं स्वागम इत्यर्थः, शेषमदिवचनसम-फलभावेऽप्यर्थशास्त्रादितुल्यमिति गाथार्थः ૨૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy