SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘ગણાનુજ્ઞા’ દ્વાર | ગાથા ૧૩૩૧ ગાથા : અન્વયાર્થઃ उबद्धे वासासु उ सत्त समत्तो तदूणगो इअरो । असमत्ताजायाणं ओहेण ण होइ आहव्वं ॥ १३३१॥ ૩૩ન્દ્રે=ઋતુબદ્ધમાં=શેષકાળમાં, (પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં બતાવી એ કલ્પવ્યવસ્થા છે.) વાસાનુ ૩–વળી વર્ષામાં=ચાતુર્માસમાં, સત્ત સમત્તો-સાત સમાપ્ત છે=સાત સાધુઓ સમાપ્તકલ્પ છે, તનૂળનો ફગરોતેનાથી ઊણક ઇતર છે–સાત સાધુઓથી ન્યૂન સાધુઓ અસમાપ્તકલ્પ છે. સલમત્તાનાયાળું અસમાપ્તઅજાતોનું=અસમાપ્તકલ્પવાળા અને અજાતુકલ્પવાળા સાધુઓનું, મોઢેળ ઓધથી=સામાન્યથી, આહનંઆભાવ્ય ન હો=થતું નથી. ગાથાર્થ શેષકાળમાં પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં બતાવી એ કલ્પવ્યવસ્થા છે. વળી ચાતુર્માસમાં હવે બતાવે છે એ કલ્પવ્યવસ્થા છે - ૨૯૯ – સાત સાધુઓ સમાપ્તકલ્પ છે, સાત સાધુઓથી ન્યૂન સાધુઓ અસમાપ્તકલ્પ છે. અસમાપ્તકલ્પવાળા અને અજાતકલ્પવાળા સાધુઓનું સામાન્યથી આભાવ્ય થતું નથી. ટીકા : ऋतुबद्धे एषा कल्पव्यवस्था, वर्षासु तु सप्त साधवः समाप्तः, तन्यून इतर:- असमाप्तकल्पः, तत्फलमाह-असमाप्ताजातानां साधूनाम् ओघेन न भवत्याभाव्यं नाम किञ्चिदिति गाथार्थः ॥१३३१॥ Jain Education International * ‘‘આમાવ્યું’=‘આમવિતું યોગ્યું કૃતિ આમાવ્યું' અર્થાત્ સંયમના ઉપકરણરૂપે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પોતાના થવા યોગ્ય એવા ભિક્ષા, વસ્ત્ર-પાત્રાદિ, શિષ્ય વગેરે વસ્તુઓ સાધુ માટે ‘આભાવ્ય' કહેવાય. ટીકાર્ય : ઋતુબદ્ધમાં=શેષકાળમાં, આ=પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં બતાવી એ, કલ્પવ્યવસ્થા છે. વળી વર્ષામાં= ચોમાસામાં, સાત સાધુઓ સમાપ્ત છે=સમાપ્તકલ્પ છે, તેનાથી ન્યૂન ઇતર છે=અસમાપ્તકલ્પ છે, અર્થાત્ સાત સાધુઓથી ન્યૂન સાધુઓ અસમાપ્તકલ્પ છે. — તેના ફળને કહે છે=અસમાપ્તકલ્પવાળા અને અજાતકલ્પવાળા સાધુઓને પ્રાપ્ત થતાં ફળને કહે છે . અસમાપ્ત-અજાત સાધુઓનું=અસમાપ્તકલ્પવાળા અને અજાતકલ્પવાળા સાધુઓનું, ઓઘથી=સામાન્યથી, કાંઈ આભાવ્ય થતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે પાંચ સાધુઓ હોય તો સમાપ્તકલ્પ કહેવાય અને પાંચ સાધુઓથી ઓછા સાધુઓ હોય તો અસમાપ્તકલ્પ કહેવાય, એ વ્યવસ્થા શેષકાળમાં હોય છે; જ્યારે ચોમાસામાં સાત સાધુઓ હોય તો સમાપ્તકલ્પ કહેવાય અને સાત સાધુઓથી ઓછા સાધુઓ હોય તો અસમાપ્તકલ્પ કહેવાય. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy