SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ટીકાર્ય વળી અતાત્ત્વિક એવું યુક્તિસુવર્ણ જોકે કોઈક રીતે સુવર્ણના વર્ણવાળું જ કરાય છે, તોપણ તેયુક્તિસુવર્ણ, અસત્ એવા=અવિદ્યમાન એવા, શેષ=વિષઘાતીપણું આદિ, ગુણો વડે સુવર્ણ થતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૦૦-૧૨૦૧ પ્રયોગ કરીને બનાવાયેલું સુવર્ણ બાહ્ય રીતે સુવર્ણ જેવા વર્ણવાળું જ દેખાતું હોય છે, તોપણ તે સુવર્ણમાં વિષઘાતિત્વ આદિ સુવર્ણના આઠ ગુણો નહીં હોવાથી તે તાત્ત્વિક સુવર્ણ બનતું નથી. આનાથી એ ફલિત થાય કે જે વસ્તુમાં જે વસ્તુના બાહ્ય ગુણો સમાન દેખાતા હોય, છતાં બંનેના અંતરંગ ગુણો સમાન ન હોય તો તે વસ્તુ તે રૂપ બની જતી નથી. II૧૨૦૦ અવતરણિકા : प्रस्तुतमधिकृत्याह અવતરણિકાર્થઃ પ્રસ્તુતને આશ્રયીને કહે છે - ભાવાર્થ: અહીં સુવર્ણના દૃષ્ટાંતથી ભાવસાધુનો નિર્ણય કરવાનો વિચાર પ્રસ્તુત છે. આથી પ્રસ્તુત એવા ભાવસાધુને આશ્રયીને સુવર્ણનું દૃષ્ટાંત કઈ રીતે ઘટે છે ? તે બતાવે છે ગાથા: - Jain Education International जे इह सुत्ते भणिआ साहुगुणा तेहिं होइ सो साहू । वण्णेणं जच्चसुवण्णयं व संते गुणणिहिम्मि ॥ १२०१ ॥ અન્વયાર્થઃ મુળિિહમ્પિ અંતે-ગુણનિધિ હોતે છતે વળેળે નમુવાય વવર્ણથી જાત્યસુવર્ણની જેમ હૃ સુત્તે આ સૂત્રમાં=પ્રસ્તુત ગ્રંથમાં, ને-જે સાહુનુળા=સાધુના ગુણો આિ=કહેવાયા છે, તેન્દ્િ-તેઓ વડે–તે ગુણો વડે, સો-આ=સાધુના લિંગવાળા આ, સાહૂ=સાધુ હો=થાય છે. ગાથાર્થ ગુણનિધિ હોતે છતે વર્ણથી જાત્યસુવર્ણની જેમ પ્રસ્તુત ગ્રંથમાં જે સાધુના ગુણો કહેવાયા છે, તે ગુણો વડે સાધુના લિંગવાળા આ સાધુ થાય છે. ટીકા य इह शास्त्रे भणिता मूलगुणादयः साधुगुणास्तैर्भवत्यसौ साधुः, वर्णेन सता जात्यसुवर्णवत् सति गुणनिधौ - विषघातित्वादिरूप इति गाथार्थः ॥ १२०१ ॥ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy