SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૧૮ અન્વયાર્થ: રૂદ અહીં જિનભવન કરાવણની વિધિમાં, ઋાર્ડ વિ રત્ન=કાષ્ઠાદિ દલ પણ (તે) સુદ્ધ=શુદ્ધ છે, નંજે રેવી૩વવUIો-દેવતાના ઉપવનાદિમાંથી લવાયેલું ન હોય,) વિશિUT=અવિધિથી ૩વર્ષ નો લવાયેલું ન હોય, ગં ગં અને જે યંગસ્વયે રવિ નોકરાવાયેલું ન હોય. ગાથાર્થ : જિનમંદિર કરાવવાની વિધિમાં લાકડાં વગેરે સામગ્રી પણ તે શુદ્ધ છે, જે દેવતાનું ઉપવન વગેરેમાંથી લવાયેલ ન હોય, અવિધિથી લવાયેલ ન હોય અને જે પોતે કરાવાયેલ ન હોય. ટીકા : काष्ठाद्यपि दलं कारणमत्र विधाने शुद्धं यद्देवताद्युपवनाद्, आदिशब्दाच्छ्मशानग्रहः, नाऽविधिना बलीवर्दादिमारणेनोपनीतम् आनीतं, स्वयं च कारितं यन्नेष्टिकादि, तच्छुद्धमिति गाथार्थः ॥१११८॥ * “ fa''માં “મરિ' શબ્દથી પાષાણ, ઈંટ વગેરેનો સંગ્રહ છે, અને ‘પ' શબ્દનો ઉત્તરત્ર સંબંધ હોવાથી “રત્ન' સાથે અન્વય છે. વળી 'વત્ન' શબ્દ ભૂમિની અપેક્ષાએ સમુચ્ચયના અર્થમાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે જિનભવન કરાવવામાં ભૂમિ તો ગાથા ૧૧૧૪માં બતાવી એવી શુદ્ધ છે, પરંતુ કાષ્ઠાદિ દલ પણ પ્રસ્તુત ગાથામાં શુદ્ધ છે. * “રેવતાઘુપવન'માં ‘માર' શબ્દનો ભિન્ન ક્રમથી અન્વય છે. તેથી તેવતોપવનાઃ એમ પ્રાપ્ત થાય, અને ત્યાં મરિ' પદથી શ્મશાનનો સંગ્રહ છે. ટીકાઈઃ આ વિધાનમાં જિનમંદિરનું નિર્માણ કરવાની વિધિમાં, કાષ્ઠાદિરૂપ દલ પણ=કારણ=જિનભવનનું ઉપાદાન દ્રવ્ય પણ, તે શુદ્ધ છે, જે દેવતાના ઉપવનાદિમાંથી લવાયેલું હોય, અવિધિ વડે=બળદાદિને મારવાપૂર્વક, લવાયેલું ન હોય, અને જે ઈટ વગેરે સ્વયં કરાવાયેલું ન હોય. તે=ઉપરમાં બતાવ્યું એવું લાકડાં વગેરે જિનભવનનું ઉપાદાન દ્રવ્ય, શુદ્ધ છે. “મવિ' શબ્દથી=“રેવતાઘુપવના”માં “મતિ' શબ્દથી, શ્મશાનનો ગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : | જિનમંદિરનું નિર્માણ કરવામાં ઉપાદાનકારણરૂપ કાર્ડ વગેરે દેવતાના ઉપવનમાંથી કે શ્મશાનમાંથી લાવવાનાં છે, અને બળદ વગેરેને મારવાપૂર્વક લાકડાં વગેરે લાવવાનાં નથી, પણ યતનાપૂર્વક લાવવાનાં છે; અને સ્વયં લાકડાનું છેદન-ભેદન કરાવવાનું નથી કે ઈંટ પણ સ્વયં નિભાડા કરીને કર્માદાનથી પકાવવાની નથી, પરંતુ જે લોકો લાકડાં વગેરેનો વ્યવસાય કરતા હોય તેઓ પાસેથી ઉચિત મૂલ્ય આપવા દ્વારા ખરીદીને લાકડાં વગેરે લાવવાનાં છે. અહીં ષોડશક પ્રકરણના પાઠ અનુસાર અને દ્વાશિદ્ધાત્રિશિકા પ્રકરણના પાઠ અનુસારે એ પ્રાપ્ત થાય કે કાષ્ઠાદિ દલ દેવતાના ઉપવનમાંથી અને શમશાનમાંથી લાવેલું હોય તો શુદ્ધ છે, અને પંચાશક ગ્રંથના પાઠ અનુસારે એ પ્રાપ્ત થાય કે કાષ્ઠાદિ દલ દેવતાના ઉપવનમાંથી કે દેવતાના ભવનમાંથી લાવેલું ન હોય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy