SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ GO અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૦૯-૧૧૮૦ અન્વયાર્થ : સમવિલાપ્રભુદ્ધ વિપુOUવળી સ્વમતિના વિકલ્પથી શુદ્ધ પણ કસ્તુત્તા ઉસૂત્ર (પ્રવૃત્તિ) frui= નિયમથી વાદ=બાધ કરે છે વિરતિભાવનો બાધ કરે છે, વિ ફક્ત સિદ્ધપવનપુરૂવાં ગીતનિષિદ્ધપ્રતિપત્તિરૂપ=ગીતાર્થ વડે નિષેધ કરાય છત નહીં કરવાના સ્વીકારરૂપ ઉસૂત્ર પ્રવૃત્તિ, fજરyવંધા-નિરનુબંધ છે. ગાથાર્થ : વળી પોતાની મતિના વિકલ્પથી શુદ્ધ પણ ઉત્સુત્ર પ્રવૃત્તિ નિયમથી વિરતિભાવનો બાધ કરે છે. ફક્ત ગીતાર્થ વડે નિષેધ કરાવે છતે નહીં કરવાનો સ્વીકાર કરવારૂપ ઉસૂત્ર પ્રવૃત્તિ નિરનુબંધ છે. ટીકાઃ उत्सूत्रा पुनः प्रवृत्तिर्बाधते विरतिभावं स्वमतिविकल्पशुद्धाऽपि, तत्त्वतोऽशुद्धत्वात्, नियमेन बाधते, गीतार्थनिषिद्धप्रतिपत्तिरूपा नवरं प्रवृत्तिरनभिनिवेशाद्धेतोर्निरनुबन्धा-अनुबन्धकर्मरहितेति गाथार्थः * “સમવિIUતા વિ''માં ‘પ'થી એ દર્શાવવું છે કે ગીતાર્થની નિશ્રા છોડીને જે અગીતાર્થ સાધુ નિર્દોષ ભિક્ષાચર્યાદિમાં યત્ન કરતા નથી, તે સાધુની સ્વમતિવિકલ્પથી અશુદ્ધ એવી ઉત્સુત્ર પ્રવૃત્તિ તો વિરતિભાવનો બાધ કરે છે, પરંતુ જે અગીતાર્થ સાધુ નિર્દોષ ભિક્ષાચર્યાદિમાં યત્ન કરે છે, તે સાધુની સ્વમતિવિકલ્પથી શુદ્ધ એવી પણ ઉત્સુત્ર પ્રવૃત્તિ નિયમથી વિરતિભાવનો બાધ કરે છે. ટીકાર્યઃ વળી સ્વમતિના વિકલ્પથી શુદ્ધ એવી પણ ઉસૂત્ર પ્રવૃત્તિ વિરતિના ભાવને બાધ કરે છે; કેમ કે તત્ત્વથી અશુદ્ધપણું છે=સ્વમતિવિકલ્પથી શુદ્ધ પણ પ્રવૃત્તિનું પરમાર્થથી અશુદ્ધ પ્રવૃત્તિપણું છે. નિયમથી બાધ કરે છે તે પ્રવૃત્તિ તત્ત્વથી અશુદ્ધ હોવાથી નક્કી વિરતિભાવને બાધ કરે છે. ફક્ત ગીતાર્થ વડે નિષિદ્ધની પ્રતિપત્તિરૂપ પ્રવૃત્તિ=ગીતાર્થ વડે નિષેધ કરાયે છતે નહીં કરવાના સ્વીકારરૂપ ઉસૂત્રપ્રવૃત્તિ, અભિનિવેશરૂપ હેતુથી નિરનુબંધ છે=અનુબંધકર્મથી રહિત છે=પ્રવાહ ચલાવે એવા કૃત્યથી રહિત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : इअरा उ अभिणिवेसा इअरा ण य मूलछिज्जविरहेणं । होएसा एत्तो च्चिअ पुव्वायरिआ इमं चाहु ॥११८०॥ અન્વયાર્થ: રૂમર ૩ નિવેસ વળી ઇતર, અભિનિવેશ હોવાને કારણે ઇતર છે=ગીતાર્થ વડે નિષેધ કરાયે છતે નહીં કરવાના અસ્વીકારરૂપ ઉસૂત્ર પ્રવૃત્તિ મિથ્યાભિનિવેશ હોવાને કારણે સાનુબંધ છે. સા. ય અને આ=સાનુબંધ ઉસૂત્ર પ્રવૃત્તિ, મૂછિન્નવિ=મૂલછેદ્યના વિરહથી=ચારિત્રના અભાવ વગર, ન હોટ્ટ થતી નથી, પત્તો બૂિમ =અને આથી જ પુત્રીમિ=પૂર્વાચાર્યો રૂપં આને આગળમાં કહેવાશે એ કથનને, ગ્રાહુ-કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy