SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુચોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૩૧૩ અન્વયાર્થ: રૂદ અહીં=પ્રસ્તુત પંચવસ્તુક ગ્રંથમાં, મ=મારા વડે પસ થયuTHઆ સ્તવપરિજ્ઞા સમાતોસમાસથી=સંક્ષેપથી, તુર્મા તમને વા =વર્ણવાઈ. રૂમી આનો=આ સ્તવપરિજ્ઞાનો, વિત્યો માવલ્યોવિસ્તારથી ભાવાર્થ સુત્તા સૂત્રથી થવ્યો જાણવો. ગાથાર્થ : પ્રસ્તુત પંચવસ્તુક ગ્રંથમાં મારા વડે આ સ્તવપરિજ્ઞા સંક્ષેપથી તમને વર્ણવાઈ. આ સ્તવપરિક્ષાનો વિસ્તારથી ભાવાર્થ સૂત્રથી જાણવો. ટીકાઃ एषेह स्तवपरिज्ञापद्धतिः समासतो वर्णिता मया युष्माकं, विस्तरतो भावार्थः अस्याः स्तवपरिज्ञाया: सूत्राद् ज्ञातव्य इति गाथार्थः ॥१३१३॥ ટીકાઈઃ અહીં પ્રસ્તુત પંચવસ્તક ગ્રંથમાં, મારા વડેકગ્રંથકારશ્રી હરિભદ્રસૂરિ મહારાજા વડે, આ સ્તવપરિજ્ઞાની પદ્ધતિ સમાસથી=સંક્ષેપથી, તમને=પંચવસ્તુક ગ્રંથ ભણનારાઓને, વર્ણવાઈ. આનો સ્તવપરિજ્ઞાનો, વિસ્તારથી ભાવાર્થ સૂત્રથી જાણવો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પ્રસ્તુત પંચવટુક ગ્રંથમાં ગ્રંથકારે વીતરાગની સ્તુતિ કરવાની પદ્ધતિનું દ્રવ્યસ્તવભાવસ્તવ : એ ઉભયરૂપે સંક્ષેપથી વર્ણન કર્યું છે; કેમ કે વીતરાગની સ્તુતિનો પ્રારંભ દ્રવ્યસ્તવથી શરૂ થાય છે અને વીતરાગભાવની પ્રાપ્તિ સુધીનો સર્વ યોગમાર્ગ દ્રવ્યસ્તવ-ભાવસ્તવમાં અંતર્ભાવ પામે છે, તેથી સર્વ ગુણસ્થાનકોનો સંગ્રહ દ્રવ્યસ્તવ-ભાવસ્તવમાં થઈ જાય છે. માટે દ્રવ્યસ્તવ-ભાવસ્તવનો વિસ્તારથી બોધ મહાકલ્યાણનું કારણ છે, તેથી બુદ્ધિસંપન્ન પુરુષોએ દ્રવ્યસ્તવ-ભાવસ્તવનો વિસ્તારથી બોધ અન્ય સૂત્રથી કરી લેવો જોઈએ. એ પ્રકારે દિશાસૂચનરૂપ સ્તવપરિજ્ઞાનો ઉપસંહાર ગ્રંથકારે કરેલ છે. ll૧૩૧૩ ન સ્તવપરિજ્ઞાનું વર્ણન સમાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy