SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૬૫-૧૧૬૬ ७१ ાવ નીવા અનીવાો ઞ મોમારૂં=નવ જીવો અને અજીવકાય (એમ દશ) ભૌમ્યાદિ છે, વૃંતાડ઼ ૩ સપારો સમળધમ્મો-વળી ક્ષાંતિ આદિ દશ પ્રકારવાળો શ્રમણધર્મ છે ઃ વ નિ=આ પ્રમાણે સ્થિત થયે છતે=ઉપર બતાવ્યું એ પ્રમાણે યંત્ર નિષ્પન્ન થયે છતે, પુસા માવળા-આ=આગળમાં કહેવાનારી, ભાવના છે. ગાથાર્થ: (૧) કરણાદિ ૩ યોગો છે, (૨) વળી મન વગેરે ૩ કરણો છે, (૩) આહારાદિ ૪ સંજ્ઞાઓ છે, (૪) શ્રોત્રાદિ ૫ ઇન્દ્રિયો છે, (૫) ૯ જીવો અને ૧ અજીવકાય એમ ૧૦ ભૌમ્યાદિ છે, (૬) અને ક્ષમા વગેરે ૧૦ પ્રકારનો સાધુધર્મ છે ઃ આ પ્રમાણે સ્થિત થયે છતે આગળમાં કહેવાશે એ ભાવના છે. ટીકા करणादयः कृतकारितानुमतिरूपाः त्रयो योगाः प्रतिकरणं, मनआदीनि तु भवन्ति करणा मनोवाक्कायरूपाणि त्रीण्येव, आहारादिसंज्ञाश्चतस्रः आहारभयमैथुनपरिग्रहविषयाः, श्रोत्रादीनि पश्चानुपूर्व्या इन्द्रियाणि पञ्च स्पर्शनरसनघ्राणचक्षुः श्रोत्राणि, उत्तरोत्तरगुणावाप्तिसाध्यानि शीलाङ्गानीति ज्ञापनार्थमिन्द्रियेषु पश्चानुपूर्वीति गाथार्थः ॥११६५॥ भौम्यादयो नव जीवाः पृथ्व्यप्तेजोवायुवनस्पतिद्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियपञ्चेन्द्रियाः अजीवकायश्च पुस्तकचर्म्मतृणशुषिरपञ्चकरूपः, श्रमणधर्म्मस्तु क्षान्त्यादिर्दशप्रकारः क्षान्तिमार्द्दवार्जवमुक्तितपः संयमसत्यशौचाकिञ्चन्यब्रह्मचर्यरूपः । एवं स्थिते यन्त्रे सति तत्र भावना एषा वक्ष्यमाणा शीलाङ्गनिष्पत्तिविषया इति गाथार्थः ॥ १९६६ ॥ ટીકાર્ય કૃત-કારિત-અનુમતિરૂપ કરણાદિ પ્રતિકરણ ત્રણ યોગો છે=કરણ-કરાવણ-અનુમોદનરૂપ કરણાદિ દરેક કરણને આશ્રયીને ત્રણ યોગો છે, અર્થાત્ કાયારૂપ કરણને આશ્રયીને કૃત યોગ છે, વચનરૂપ કરણને આશ્રયીને કારિત યોગ છે અને મનરૂપ કરણને આશ્રયીને અનુમતિરૂપ યોગ છે. - વળી મન આદિ મન-વચન-કાયરૂપ ત્રણ જ કરણો થાય છે, આહાર-ભય-મૈથુન-પરિગ્રહના વિષયવાળી ચાર આહારાદિ સંજ્ઞાઓ છે, પશ્ચાનુપૂર્વીથી શ્રોત્રાદિ=સ્પર્શન-૨સન-પ્રાણ-ચક્ષુ-શ્રોત્ર, પાંચ ઇન્દ્રિયો છે. અહીં પ્રશ્ન થાય કે ઇન્દ્રિયોને પૂર્વાનુપૂર્વીથી ન કહેતાં પશ્ચાનુપૂર્વીથી કેમ કહી ? તેથી કહે છે ઉત્તરોત્તર ગુણની અવાપ્તિથી સાધ્ય=ઉત્તરોત્તર ઇન્દ્રિયના જીવરક્ષાના વ્યાપારરૂપ ગુણની પ્રાપ્તિથી સાધ્ય, એવા શીલાંગો છે, એ પ્રમાણે જણાવવા અર્થે ઇન્દ્રિયોમાં પશ્ચાનુપૂર્વી છે, એ પ્રમાણે ગાથાર્થ છે. પૃથ્વી-અપ-તેજો-વાયુ-વનસ્પતિ-દ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય-પંચેન્દ્રિયરૂપ નવ જીવો અને પુસ્તક-ચર્મતૃણ-શુષિરપંચકરૂપ અજીવકાય ભૌમ્યાદિ છે. ક્ષાંતિ-માર્દવ-આર્જવ-મુક્તિ-તપ-સંયમ-સત્ય-શૌચ-આર્કિચન્ય-બ્રહ્મચર્યરૂપ દશ પ્રકારવાળો ક્ષાંતિ વળી આદિરૂપ શ્રમણોનો ધર્મ છે. આ પ્રકારે યંત્ર સ્થિત છતે=ગાથા ૧૧૬૫-૧૧૬૬માં યોગાદિના ભેદો બતાવ્યા એ પ્રકારે યંત્ર નિષ્પન્ન થયે છતે, ત્યાં તે યંત્રમાં, આ=શીલાંગોની નિષ્પત્તિના વિષયવાળી કહેવાનારી, ભાવના છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy