SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૪૪-૧૧૪૫ હેતુ બને છે; પરંતુ જે શ્રાવકો આવું ચિત્તમાં પ્રણિધાન કર્યા વગર દ્રવ્યસ્તવનાં અનુષ્ઠાન કરે છે, તે શ્રાવકોથી કરાયેલાં તે અનુષ્ઠાનો ચારિત્રનો હેતુ બનતાં નથી; કેમ કે તે શ્રાવકો દ્રવ્યસ્તવનાં અનુષ્ઠાનો આ લોકપરલોકની અનુકૂળતાની આશંસાથી કરે છે અથવા તો સંમૂચ્છિમની જેમ કરે છે. I૧૧૪૪ અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે “દ્રવ્યસ્તવ વિહિત અનુષ્ઠાન છે અને ચારિત્રનો હેતુ છે,” એ પ્રકારે ચિત્તમાં ધારણ કરીને દ્રવ્યસ્તવને કરતા શ્રાવકોનો દ્રવ્યસ્તવ ચારિત્રનો હેતુ બને છે. વળી, આવા પ્રકારનો કરાયેલો દ્રવ્યસ્તવ ભાવસ્તવના રાગવાળો છે માટે દ્રવ્યસ્તવ છે, અને જે દ્રવ્યસ્તવ આવા પ્રકારનો નથી, તે દ્રવ્યસ્તવ જ નથી, એ બતાવવા અર્થે કહે છે – ગાથા : एवं चिअ भावथए आणाआराहणाओ राओ वि । जं पुण इअ विवरीअं तं दव्वथओ वि णो होइ ॥११४५॥ અન્વયાર્થ : વં વિષ આ રીતે જ=“જિનભવનકારણાદિ વિહિત અનુષ્ઠાન છે અને ચારિત્રનો હેતુ છે” એ પ્રકારે ચિત્તમાં ધારણ કરીને શ્રાવકો જિનભવનાદિ કરે એ રીતે જ, મUTગારVIIો=આજ્ઞાની આરાધના હોવાથી માવથU=ભાવસ્તવમાં રાગો વિરાગ પણ છે. કં પુIEવળી જે રૂઝ આવા પ્રકારનું હોવા છતાં) વિવરીયંત્ર વિપરીત છે, તંતે રāથો વિદ્રવ્યસ્તવ પણ જો દોડું થતું નથી. ગાથાર્થ : “જિનભવનકારણાદિ વિહિત અનુષ્ઠાન છે અને ચારિત્રનો હેતુ છે” એ પ્રમાણે ચિત્તમાં ધારણ કરીને શ્રાવકો જિનભવનાદિ રે, એ રીતે જ આજ્ઞાની આરાધના હોવાથી ભાવસ્તવમાં રાગ પણ છે. વળી જે જિનભવનકારાદિ પરમાં કહ્યું એવા પ્રકારનું હોવા છતાં વિપરીત છે, તે જિનભવનાકારણાદિ દ્રવ્યસ્તવ પણ થતું નથી. ટીકા? ___ एवमेव अनेनैव विधिना कुर्वतामेतद्भावस्तवे-वक्ष्यमाणलक्षणे आज्ञाराधनात् कारणाद् रागोऽपि, तद्रागाच्च द्रव्यस्तवत्वं, यत्पुनर्जिनभवनकारणादि एवं विपरीतं यादृच्छिकं तद्, द्रव्यस्तवोऽपि न भवति, उत्सूत्रत्वादिति गाथार्थः ॥११४५॥ ટીકાઈ: આ રીતે જ=આ જ વિધિથી=પૂર્વગાથામાં કહ્યું કે “આ વિહિત અનુષ્ઠાન છે અને ચરણનો હેતુ છે' એ પ્રકારે ચિત્તમાં ધારણ કરીને શ્રાવકો જિનભવનાદિ કરે એ જ વિધિથી, આને જિનભવનાદિને, કરતા એવા શ્રાવકોને આજ્ઞાના આરાધનના કારણે કહેવાનાર લક્ષણવાળા ભાવસ્તવમાં રાગ પણ છે, અને તેના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy