SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૧૦-૧૨૧૮ ૧૩૯ ગાથાર્થ : જે રીતે આહારથી ઉત્પન્ન થતી તૃપ્તિને ઇચ્છતા પુરષ વડે લોકમાં આહાર ઇચ્છાય છે, તે રીતે કાર્યન ઇચ્છતા પુરસ્ક વડે અનંતર કારણ પણ ઇચ્છાય જ છે. ટીકા? कार्यमिच्छताऽनन्तरं मोक्षफलकारि कारणमपीष्टमेव भवति, कथमित्याह-यथाऽऽहारजां तृप्तिमिच्छता इह-लोके आहार इष्ट इति गाथार्थः ॥१२१७॥ ટીકાર્ય : મોક્ષરૂપ ફળને કરનારા કાર્યને=ભાવલેક્શરૂપ કાર્યને, ઇચ્છતા એવા વડે અનુમોદનારૂપે ઇચ્છતા એવા ભગવાન વડે, અનંતર કારણ પણ ભાવલેશરૂપ કાર્ય સાથે અંતર વગર રહેનારું એવું દ્રવ્યસ્તવરૂપ કારણ પણ, ઇષ્ટ જ થાય છે=અનુમોદનારૂપે ઇચ્છાય જ છે. કઈ રીતે? એથી કહે છે – જે રીતે અહીં=લોકમાં, આહારજ=આહારથી ઉત્પન્ન થતી, તૃપ્તિને ઇચ્છતા એવા પુરુષ વડે આહાર ઇષ્ટ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા : भवनादावपि विधिमाह - અવતરણિયાર્થ: ભવનાદિમાં પણ વિધિને કહે છે=જિનભવનનું કરાવણ વગેરેમાં પણ શ્રાવકના કર્તવ્યપણારૂપે ભગવાને કરેલા વિધાનને કહે છે – ભાવાર્થ: પૂર્વમાં સ્થાપન કર્યું કે ભગવાનને ભાવસ્તવના કારણરૂપે દ્રવ્યસ્તવ અનુમત છે. તેથી હવે જિનભવનનું કરાવણ આદિરૂપ દ્રવ્યસ્તવ કરવાની ભગવાને શ્રાવકોને મન દ્વારા સંમતિ આપી છે, એ રૂપ જિનભવનકારણાદિ વિષયક ભગવાનનું વિધાન બતાવે છે – ગાથા : जिणभवणकारणादि वि भरहाईणं न वारिअं तेणं । जह तेसिं चिअ कामा सल्लविसाईहिं वयणेहिं ॥१२१८॥ અન્વચાઈ: તેvieતેના વડે ભગવાન વડે, નિમવUવIRUવિવિ=જિનભવનકારાદિ પણ મારું ભરતાદિને (ત રીતે) ન વારિક-નિવારાયેલ નથી, ગદ જે રીતે સર્જવલાદિં વયોર્દિકશલ્ય-વિષાદિ વચનો વડે તેf વિ=તેઓને જ=ભરતાદિને જ, કામ-કામો (નિવારાયા.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy