SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૦૪ અન્વયાર્થ : ga ઘ અને આ=શીલ, પસ્થ અહીં=સર્વવિરતિમાં, પર્વ આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, વિમાર્વવિરતિના ભાવને પદુષ્ય આશ્રયીને દુવં=જાણવું, વાં પિ ૩ પવિત્તિ પરંતુ બાહ્ય પણ પ્રવૃત્તિને (આશ્રયીને) નહીં; નં=જે કારણથી સૌ=આ=બાહ્ય આરંભની પ્રવૃત્તિ, માવં વિIT વિકભાવ વિના પણ=સાવદ્ય પરિણતિ વિના પણ, અવે થાય. ગાથાર્થ : સર્વવિરતિમાં અને શીલ પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે વિરતિના ભાવને આશ્રયીને જાણવું, પરંતુ બાહ્ય પણ પ્રવૃત્તિને આશ્રયીને નહીં; જે કારણથી બાહ્ય આરંભની પ્રવૃત્તિ સાવધ પરિણતિ વગર પણ થાય. ટીકા : एतच्च-शीलमत्रैवं सर्वसावद्ययोगनिवृत्त्यात्मकं विरतिभावमान्तरं प्रतीत्य द्रष्टव्यं, न तु बाह्यामपि प्रवृत्तिं प्रतीत्य, कुत इत्याह-यदसौ प्रवृत्तिर्भावं विनाऽपि भवति क्वचित्, माध्यस्थ्यादेवेति गाथार्थः ૨૭8. * “વ પિ"માં ‘પિ'થી એ જણાવવું છે કે આ શીલ અંતરંગ તો વિરતિભાવને આશ્રયીને છે જ, પરંતુ બાહ્ય પણ પ્રવૃત્તિને આશ્રયીને નથી. * “વિUTI વિ''માં ‘પિ'થી એ બતાવવું છે કે બાહ્ય આરંભની પ્રવૃત્તિ ભાવપૂર્વક તો થાય છે જ, પરંતુ ક્યારેક ભાવ વિના પણ થાય છે. ટીકાર્ય : અને આ=શીલ, અહીં=સર્વવિરતિમાં, આ રીતે પૂર્વગાથામાં કહ્યું એ રીતે, સર્વ સાવદ્ય યોગોની નિવૃત્તિસ્વરૂપ આંતર એવા વિરતિભાવને આશ્રયીને જાણવું, પરંતુ બાહ્ય પણ પ્રવૃત્તિને આશ્રયીને નહીં. કયા કારણથી ? એથી કહે છે – જે કારણથી આ પ્રવૃત્તિ=બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ, ક્યારેક ભાવ વિના પણ અંતરંગ અવિરતિના પરિણામ વગર પણ, થાય છે અર્થાત્ બાહ્ય આરંભની પ્રવૃત્તિ જેમ ગૃહસ્થો અંતરંગ અવિરતિના પરિણામથી કરે છે, તેમ ક્યારેક મુનિ અંતરંગ અવિરતિના પરિણામ વગર માત્ર સંયમવૃદ્ધિના ઉપાયરૂપે કરે છે, કેમ કે માધ્યચ્ય જ છે=બાહ્ય આરંભની પ્રવૃત્તિ કરતી વખતે પણ મુનિને સમતારૂપ મધ્યસ્થપણું જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શીલ બાહ્ય એવા સર્વ સાવદ્ય યોગોની નિવૃત્તિરૂપ સ્વીકારવામાં આવે તો સુસાધુને પણ શીલની પ્રાપ્તિ થાય નહીં; કેમ કે અપ્રમાદભાવથી પણ સંયમમાં યત્ન કરનારા સાધુ દ્વારા વિહાર કરતી વખતે વાઉકાયની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy