SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૨૬ ગાથા : सासयवुड्डी वि इहं भुवणगुरुजिणिदगुणपरिन्नाए । तब्बिबठावणत्थं सुद्धपवित्तीओ नियमेण ॥११२६॥ અન્વયાર્થ : દં અહીં=જિનભવન કરાવણની વિધિમાં, મુવUTiffમુસ્ત્રિભુવનગુરુ એવા જિનેન્દ્રના ગુણની પરિજ્ઞા વડે વિવાવUત્યં તેના બિબના સ્થાપન અર્થે જિનેન્દ્રની પ્રતિમા સ્થાપવા માટે, સુદ્ધપવિત્તીણો શુદ્ધ પ્રવૃત્તિથી નિયમેT=નિયમથી સાસવિટ્ટી વિ-સુઆશયની વૃદ્ધિ પણ થાય છે. ગાથાર્થ : જિનભવન કરાવવાની વિધિમાં ભુવનગર એવા ભગવાનના ગુણના જ્ઞાન વડે ભગવાનના બિંબને સ્થાપવા માટે શુદ્ધ પ્રવૃત્તિથી નક્કી શુભ આશચની વૃદ્ધિ પણ થાય છે. ટીકાઃ स्वाशयवृद्धिरप्यत्र प्रक्रमे भुवनगुरुजिनेन्द्रगुणपरिज्ञया हेतुभूतया भवाम्भोधिनिमग्नसत्त्वालम्बनभूतोऽयमित्येवं, तद्विम्बस्थापनार्थ-जिनबिम्बस्थापनायैव शुद्धप्रवृत्तेः कारणात् नियमेन अवश्यन्तया स्वाशयवृद्धिरिति गाथार्थः ॥११२६॥ * “વારીયવૃદ્ધિા ''માં 'પ'થી એ સમુચ્ચય કરવો છે કે જિનબિંબની સ્થાપના માટે શુદ્ધ પ્રવૃત્તિ કરવાથી ભૂતકાનતિસંધાન તો થાય છે, પરંતુ સુઆશયની વૃદ્ધિ પણ થાય છે. * ટીકાના અંતે બીજીવાર વાયવૃદ્ધિ શબ્દ મૂકેલ છે, તે મૂળગાથામાં નિયા પછી સાસથી વિનું યોજના દર્શાવવા અર્થે છે. ટીકાર્થ : ત્ર પ્રમે આ પ્રક્રમમાં જિનભવન કરાવણના પ્રકમમાં, હેતુપૂતયા મવાલ્મનિમરસત્તાનqનમૂત: મર્થ રૂર્વ મુવનમુનિને!પરિયા હેતુભૂત એવી=જિનબિંબના સ્થાપનમાં કારણભૂત એવી, ભવરૂપ અંભોધિમાં નિમગ્ન સત્ત્વના આલંબનભૂત આ છે=સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલા જીવોને માટે અવલંબનરૂ૫ જિનેન્દ્ર છે, આ પ્રકારની ભુવનગુરુ એવા જિનેન્દ્રગુણની પરિજ્ઞાથી તદ્ધિવસ્થાપનાર્થ અવશ્યન્તથી તેના બિંબના સ્થાપન અર્થે જિનના બિંબને સ્થાપવા માટે જ, શુદ્ધ પ્રવૃત્તિ કરવાને કારણે નિયમથી=અવશ્યપણાથી, સ્વાશયવૃદ્ધિપિ સુઆશયની વૃદ્ધિ પણ થાય છે. રૂતિ થઈ એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંસાર ચાર ગતિના પરિભ્રમણની મહાવિડંબનારૂપ છે, અને તેમાંથી પાર પામવાનો ઉપાય વીતરાગની ભક્તિ છે, માટે વીતરાગના ગુણોને યથાર્થ જાણીને તેમના ગુણોના પક્ષપાતથી જે શ્રાવક જિનબિંબની સ્થાપના માટે શુદ્ધ પ્રવૃત્તિ કરે છે, તેને તે શુદ્ધ પ્રવૃત્તિથી નક્કી શુભ આશયની વૃદ્ધિ થાય છે. I/૧૧૨૬ll Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy