SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ SO અનુયોગગણાનુજ્ઞાવસ્તક “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૫૬-૧૧૫ સર્વ પદાર્થો પ્રત્યે અભિવૃંગનો ત્યાગ કરવાપૂર્વક માત્ર ભગવાન પ્રત્યે અભિવૃંગને ધારણ કરવારૂપ પથ્યનું સેવન કરે છે, અને સદાલંબનો ગ્રહણ કરવારૂપ પથ્યનું પાલન કરે છે, જેનાથી ક્રમસર સંપૂર્ણ અભિવંગના ઉચ્છેદરૂપ ભાવઆરોગ્ય પ્રાપ્ત કરે છે. ૧૧૫૬ અવતરણિકા : अनयोरेव (? अस्यैव) फलमाह - અવતરણિકાઈઃ આના જ દ્રવ્યસ્તવના જ, ફળને કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે કટુ ઔષધાદિના યોગથી ધીમે ધીમે રોગ શમવા જેવો દ્રવ્યસ્તવ છે. તે દ્રવ્યસ્તવનું જ સેવન કરવાથી પ્રાપ્ત થતું ફળ બતાવે છે – નોંધ: અહીં ‘મનોવ' છે, તેને સ્થાને ‘મર્થવ' હોવું જોઈએ; કેમ કે ગ્રંથકારે આગળની ગાથાઓમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એ બંનેનું ફળ બતાવેલ નથી, માત્ર દ્રવ્યસ્તવનું જ ળ બતાવેલ છે. આથી અવતરણિકામાં પણ દ્વિવચનને સ્થાને એકવચન હોય તેમ ભાસે છે. ગાથા : पढमाउ कुसलबंधो तस्स विवागेण सुगइमाईआ। तत्तो परंपराए बिइओ वि हु होइ कालेणं ॥११५७॥ અન્વયાર્થ : પઢમા =પ્રથમથી=દ્રવ્યસ્તવથી, સતવંઘો કુશલબંધ થાય છે, તસ્ય તેના કુશલબંધના, વિવાનો વિપાકથી સુરૂફિંગા=સુગતિ આદિ થાય છે, તો તેનાથી દ્રવ્યસ્તવથી, પરંપરા-પરંપરાએ નેvi કાળે કરીને વિશે વિકબીજો પણ=ભાવસ્તવ પણ, હોડું થાય છે. • * “દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : દ્રવ્યસ્તવથી કુશલબંધ થાય છે, કુશલબંધના વિપાકથી સુગતિ આદિ પ્રાપ્ત થાય છે, દ્રવ્યસ્તવથી પરંપરાએ કાળે કરીને ભાવસ્તવ પણ થાય છે. ટીકા : प्रथमात्-द्रव्यस्तवात् कुशलबन्धो भवति, तस्य कुशलबन्धस्य विपाकेन हेतुना सुगत्यादयः= सुगतिसम्पद्विवेकादयः, ततः द्रव्यस्तवात्परम्परया द्वितीयोऽपि=भावस्तवो भवति कालेनाऽभ्यासत इति માથાર્થ: ૨૫૭ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy