SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૧૫ થી ૧૧૧ ગાથા : इय सव्वेण वि सम्मं सक्कं अप्पत्तिअं सइ जणस्स । नियमा परिहरिअव्वं इअरम्मि सतत्तचिंता उ ॥१११७॥ दारं ॥ અન્વયાર્થ : રૂચ આ રીતે જે રીતે ભગવાન મહાવીરે તાપસોની અપ્રીતિનો પરિહાર કર્યો એ રીતે, સળેખ વિંગ સર્વએ પણ=પરલોકના અર્થી એવા સર્વ જીવોએ પણ, નાસ્સ-જનનું લોકનું, સફેંસદા સશક્ય મMત્તિગં અપ્રીતિક નિયમ-નિયમથી સમં સમ્યગુ પરિરિઝવૅ પરિહરવું જોઈએ. રૂમ ઇતર હોતે છતે=જનની અપ્રીતિનો પરિહાર અશક્ય હોતે છતે, સતિત્તતા સ્વતત્ત્વની ચિંતા જ (કરવી જોઈએ.) ગાથાર્થ : ભગવાન મહાવીરે તાપસોની અપ્રીતિનો પરિહાર કર્યો એ રીતે, પરલોકના હિતના અર્થી એવા સર્વ જીવોએ પણ લોકની સદા શક્ય અપ્રીતિનો નક્કી સમ્યગ પરિહાર કરવો જોઈએ. લોકની અપ્રીતિનો પરિહાર અશક્ય હોય તો રવતત્ત્વની ચિંતા ન કરવી જોઈએ. ટીકા : इय-एवं, सर्वेणाऽपि परलोकार्थिना सम्यग-उपायतः शक्यमप्रणिधानं सदा-सर्वकालं जनस्यप्राणिनिवहस्य नियमाद्-अवश्यन्तया परिहर्त्तव्यं-न कार्यम्, इतरस्मिन्-अशक्ये ह्यप्रणिधाने स्वतत्त्वचिन्तैव વર્ણવ્યા, ‘ર્મવાળું રોષ' રૂતિ ગાથા: ૨૨૨૭ ટીકાર્ય : આ રીતે=ભગવાન મહાવીરે તાપસોના અપ્રણિધાનનો પરિહાર કર્યો એ રીતે, પરલોકના અર્થી એવા સર્વએ પણ, જનના=પ્રાણિસમૂહના=લોકોના, સદા=સર્વ કાળ, શક્ય એવા અપ્રણિધાનને નિયમથી= અવશ્યપણા વડે, સમ્યગુ=ઉપાયથી, પરિહરવું જોઈએ=ન કરવું જોઈએ. ઇતર હોતે છતે=અપ્રણિધાન અશક્ય જ હોતે છતે લોકોની અપ્રીતિનો પરિહાર અશક્ય જ હોતે છતે, સ્વતત્ત્વની ચિંતા ન કરવી જોઈએ= પોતાના સ્વભાવનું અવલોકન જ કરવું જોઈએ. તે સ્વતત્ત્વની ચિંતા જ બતાવે છે – “મારો જ આ દોષ છે” અર્થાત્ “મારો જ આ દોષ છે કે મેં પૂર્વભવમાં પુણ્ય ઉપાર્જન કર્યું નથી, જેથી આ લોકો મારા ઉપર અપ્રીતિવાળા થાય છે,” આ પ્રકારની સ્વતત્ત્વની વિચારણા કરવી જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ધર્મની પ્રવૃત્તિ કરવામાં કોઈપણ જીવને અપ્રીતિ થવાની સંભાવના હોય તો તેના પરિહાર માટે શક્ય પૂર્ણ યત્ન કરવો જોઈએ; કેમ કે અપ્રીતિના પરિવાર માટે શક્ય પ્રયત્ન કરવામાં ન આવે તો અપ્રીતિ થવાને કારણે તે જીવને ધર્મના અનુષ્ઠાન પ્રત્યે દ્વેષ થાય છે, જે દ્વેષ ગુણના ઠેષરૂપ હોવાથી તે જીવને અબોધિની પ્રાપ્તિનું કારણ બને છે, અને તે જીવને અબોધિની પ્રાપ્તિમાં જે પરલોકાર્થી પુરુષ નિમિત્ત બને છે તેને પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy