SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ અયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વારા સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦૪ અવતરણિકા: ગાથા ૧૧૯૩માં સુવર્ણની અને ગાથા ૧૧૯૮માં સાધુની કષાદિ ચાર પ્રકારની પરીક્ષા બતાવી, તે કષાદિ પરીક્ષાથી ઉત્તીર્ણ એવું સુવર્ણ તાત્ત્વિક સુવર્ણ છે અને તે કષાદિ પરીક્ષાથી ઉત્તીર્ણ એવા સાધુ ભાવસાધુ છે, તેનું અત્યાર સુધી સ્પષ્ટીકરણ કર્યું. હવે સાધુની કષાદિ પરીક્ષાના વિષયમાં અન્ય આચાર્યોનો મત બતાવે છે – ' ગાથા : अण्णे उ कसाईआ किर एए एत्थ होंति णायव्वा । एआहिँ परिक्खाहिं साहुपरिक्खेह कायव्वा ॥१२०४॥ અન્વયાર્થ: જે ૩ વળી અન્યો (કહે છે –) સ્થ શિખરેખર અહીં=સાધુના અધિકારમાં, કષાદિ JUઆ પૂર્વગાથામાં બતાવ્યા એ ઉદ્દિષ્ટભોīત્વાદિ, ગાયત્રી રતિ-જ્ઞાતવ્ય થાય છે. રૂદ અહીંસાધુની પરીક્ષાના પ્રક્રમમાં, અહિં પરિવહિં આ પરીક્ષાઓ વડે સદુપરિવરવા સાધુની પરીક્ષા કેન્રી કરવી જોઈએ. ગાથાર્થ : વળી અન્ય આચાર્યો કહે છે – ખરેખર સાધુના અધિકારમાં કષાદિ પૂર્વગાથામાં બતાવ્યા એ ઉદિષ્ટભોજ્જત્વાદિ જાણવા. સાધુની પરીક્ષાના પ્રક્રમમાં આ પરીક્ષાઓ વડે સાધુની પરીક્ષા કરવી. જઈએ. ટીકા : अन्ये त्वाचार्याः इत्थमभिदधति-कषादयः-प्रागुक्ताः किल एते-उद्दिष्टभोक्तृत्वादयः अत्र-साध्वधिकारे भवन्ति ज्ञातव्या यथाक्रम, किमुक्तं भवति ? एताभिः परीक्षाभिः भावसाराभिः साधुपरीक्षा इह प्रक्रमे कर्तव्येति गाथार्थः ॥१२०४॥ * ગાથા ૧૧૯૮માં ગ્રંથકારે અંતરંગ સંયમની વેશ્યાને સામે રાખીને ભાવસાધુની કષાદિ ચાર પ્રકારની પરીક્ષા બતાવી છે, અને પ્રસ્તુત ગાથામાં અન્ય આચાર્યોએ સાધુમાં વર્તતી સંયમની વેશ્યાના કાર્યભૂત એવા બહિરંગ ઉદિષ્ટભોક્નત્વાદિના વર્જનને ગ્રહણ કરીને ભાવસાધુની કષાદિ ચાર પ્રકારની પરીક્ષા બતાવેલ છે, પરંતુ સાધુની બંને રીતે બતાવેલ કષાદિ પરીક્ષામાં અર્થથી કોઈ ભેદ નથી. ટીકાર્ય : વળી અન્ય આચાર્યો આ રીતે કહે છે –ખરેખર અહીં=સાધુના અધિકારમાં, પહેલાં કહેવાયેલા કષાદિ, આ ઉદ્દિષ્ટભોસ્તૃત્વ આદિ, યથાક્રમે જ્ઞાતવ્ય થાય છે. આનાથી શું કહેવાયેલું થાય છે ? તે બતાવે છે – ભાવસાર એવી આ=ઉદિષ્ટભોસ્તૃત્વાદિ, પરીક્ષાઓ વડે આ પ્રક્રમમાં=સાધુની પરીક્ષાના પ્રક્રમમાં, સાધુની પરીક્ષા કરવી જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy