Book Title: Panchvastuk Prakaran Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005510/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચાર્નિીમહારાસ્નુ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત 'પચાર લોક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ના Illllllllll For Personal & Private Use Only વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંત ખીમજી મોતા, Page #2 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર છે આસન્નપૂર્વાચાર્યુ, યાકિનીમહત્તરાસૂનુ, સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા છે આશીર્વાદદાતા જ વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક, સ્વ. પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પદર્શનવેત્તા, માવચનિકપ્રતિભાધારક સ્વ. ૫.પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન - પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા જ વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા જ સંપાદિકા જ સ્વ.પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં સામ્રાજ્યવર્તી, સ્વ. ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાનાં આશાવર્તિની પ. પૂ. વિદુષી સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી મ.નાં શિષ્યરત્ના પ. પૂ. સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.ના વિનેયા સાધ્વીજી શ્રી કલ્પનંદિતા સંસ્થાના જ્ઞાનખાતામાંથી આ પુજક પ્રકાશક છે. જ્ઞાનભંડાશ્રીસંઘને ભેટ આપેલ છે. તાર્થ , જાતા ગીત શાહ ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ જ વિવેચનકાર કે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૫ આવૃત્તિ: પ્રથમ વિ. સં. ૨૦૬૫ નકલઃ ૨૫૦ મૂલ્ય રૂ. ૨૪૦=૦૦ 35 આર્થિક સહયોગ - ૧. શ્રી મહાવીર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, વિજયનગર, નારણપુરા, અમદાવાદ-૧૩. ૨. પરમતારક આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સ્વપ્નને ગીતાર્થગંગાના પ્રયત્નમાં સાકાર થતાં જોઈ શ્રી રમણલાલ છગનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ-નવસારી તેમ જ રત્નત્રયી આરાધક સંઘ-નવસારીના જ્ઞાનખાતાની ઉપજમાંથી રકમ મળેલ છે. તે મુખ્ય પ્રાપ્તિસ્થાન જ માતાથ - ૧૦૦ ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોનઃ (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૬ ૧૪૬૦૩ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્રાપ્તિસ્થાન છે અમદાવાદ : ગીતાર્થ ગંગા શ્રી નટવરભાઈ એમ.શાહ (આફ્રિકાવાળા) ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેટ નં. ૫૦૧, બ્લોક-એ, રિદ્ધિવિનાયક ટાવર, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. વિજયનગર રેલ્વે ક્રોસિંગની પાસે, નારણપુરા, 8 (૦૭૯) ૨૩૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ અમદાવાદ-૧૩. 8 (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ મુંબઈ: શ્રી નિકુંજભાઈ આર. ભંડારી શ્રી હિમાંશુભાઈ એન. શેઠ વિષ્ણુ મહલ, ત્રીજે માળે, એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ડિી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦ ૨૦. ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. 8 (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરૂ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. = (૦૨૨) ૨૫૩૮૦૦૧૪, ૨૫૬૮૩૦૩૦ * જામનગરઃ શ્રી ઉદયભાઈ શાહ Co. મહાવીર અગરબત્તી વર્ક્સ, c-૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. ૧ (૦૨૮૮) ર૬૭૮૫૧૩ સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. * (૦૨૬૧) ૩૨૨૮૩૨૩ જ રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 8 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ * Bangalore : Shri Vimalchandji C/o. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560O53. (080) (O) 22875262, (R) 22259925 For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ - છે. પ્રકાશકીય - “ગીતાર્થ ગંગા"નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્ત્વોનાં રહસ્યોનું નય, વિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સી સોને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચતોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાથી દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમગ્ર જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા | સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.] For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાના પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનના પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદગલ વોસિરાવવાની ક્રિયા કે ૩. ચારિત્રાચાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનના પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. યોગદષ્ટિસમુચ્ચયા ૩. કર્મવાદ કણિકા ૪. સદ્ગતિ તમારા હાથમાં ! ૫. દર્શનાચાર ૬. શાસન સ્થાપના ૭. અનેકાંતવાદ ૮. પ્રશ્નોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૩. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૫. રૈનશાસન સ્થાપના ૧૬. ચિત્તવૃત્તિ ૧૭. શ્રાવ વે વાદ વ્રત વ્ર વિકલ્પ ૧૮. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૯. પ્રશ્નોત્તરી For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય, ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય? ૨૩. જિનશાસન સ્વતંત્ર ઘર્ષ યા સંપ્રદાય ? 28. Is Jaina Order Independent Religion or Denomination ? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા 2 संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી naudu ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!! (ગુજરાતી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં ઘર્મ પરતંત્ર !!!! (હિન્દી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૫. Right to Freedom of Religion mm (અંગ્રેજી) સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ ૬. ‘રક્ષાધર્મ' અભિયાન (ગુજરાતી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. “Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તા ધર્મતીર્થ રક્ષા સમિતિ હes ગીતાર્થ ગંગા અંતર્ગત - ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો nh ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ કાશિત ગ્રંથો For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનના ગ્રંથો mmh વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૪ એ ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષતુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮, આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સખ્યત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યનલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાત્રિશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચના ૨૫. યોગવિવેકાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચના ૨૬. સાધુસામઔદ્રાવિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષદ્વાચિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩૧. પાતંજલયોગલક્ષણવિચારતાસિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાબિંશિકા-૧૫ શબદશઃ વિવેચન ૩૬. યોગલક્ષણહાવિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાબિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨, અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરષકારદ્વાત્રિશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાચિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાબિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકી-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પર. જિનભક્તિદ્વાચિંશિકા-૫ શબ્દશઃ વિવેચન પ૩. યોગાવતારદ્વાચિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાભ્યદ્વાચિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન પપ, સજ્જનસ્તુતિદ્વાચિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન ૫૬. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન ૫૭. ઈશાનુગ્રહવિચારદ્વાિિશકા-૧૬ શબ્દશઃ વિવેચન ૫૮. ક્લેશતાનોપાયદ્વાચિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનયદ્વાચિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨પ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તક પ્રક્રણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ના સંકલન-સંપાદનની વેળાએ અંતરોગાર અનાદિકાળથી આ સંસારમાં અસહાય પરિભ્રમણ કરતા આ જીવને જયારે મોક્ષ અને મોક્ષના ઉપાયોની તાત્ત્વિક જિજ્ઞાસા થાય છે, ત્યારે તે જીવ સુગુરુના સાંનિધ્યને પ્રાપ્ત કરીને તત્ત્વશ્રવણ કરે છે; અને તે વખતે યોગ્ય જીવ સર્વ અનર્થોના બીજભૂત એવા સંસારથી નિર્વેદ પામીને તેનાથી મુક્ત થવા તીર્થંકરથી પ્રણીત એવી સર્વસંગના ત્યાગરૂપ પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે. તે ગ્રહણ કરેલ પ્રવ્રજ્યાનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પાલન કરવા માટે સાધુની ચક્રવાલ સામાચારીરૂપ આ પ્રતિદિનક્રિયા' વસ્તુ અતિ ઉપકારક છે. આથી આગમોમાંથી ઉદ્ધત કરેલા આ ૧૭૧૫ ગાથા પ્રમાણ વિરાટકાય પંચવસ્તુક ગ્રંથમાં પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ પ્રથમ પ્રવ્રજ્યાવિધાન’ વસ્તુનું વિસ્તૃત નિરૂપણ કર્યા પછી બીજી ‘પ્રતિદિનક્રિયા’ વસ્તુનું નિરૂપણ કરેલ છે, જેનું વિવેચન પ્રસ્તુત ભાગ-૩માં કરવામાં આવેલ છે. આ પંચવસ્તક પ્રકરણ ભાગ-૩'માં “પ્રતિદિનક્રિયા” નામની બીજી વસ્તુમાં આવતા સૂક્ષ્મ પદાર્થો સમજાવવા માટે, યોગ-અધ્યાત્મગ્રંથમર્મજ્ઞ પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈએ પોતાની અનોખી શૈલીમાં સચોટસુંદર વિવેચન કરી ગ્રંથના અંતર્નિહિત ભાવો જણાવવાનો પ્રયાસ કરેલ છે. આથી આ ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભિજ્ઞ તત્ત્વજિજ્ઞાસુ વર્ગને તો ઉપકારક બનશે જ, પરંતુ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અનભિજ્ઞ તત્ત્વજિજ્ઞાસુ વર્ગને પણ દિગ્દર્શનરૂપ બની રહેશે. જોકે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન-સંકલન કરવાની મારામાં કોઈ યોગ્યતા નથી, તોપણ પરમ ભાગ્યોદયને વશ મને આ મહાપ્રમાણવાળા ગ્રંથના તત્ત્વોનો અધ્યાત્મરસિક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા પાસે અભ્યાસ કરવાની સોનેરી તક સાંપડી અને આ શક્ય બન્યું, તેમાં અનેક પૂજ્યશ્રીઓની મારા ઉપર વરસી રહેલી મહાકૃપા જ કારણ છે. | સુવિશાલ ગચ્છાધિપતિ-કલિકાલકલ્પતરુ-બાલદીક્ષાસંરક્ષક-મહાન શાસનપ્રભાવક-આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના વિદ્વાન શિષ્યરત્નો પદર્શનવિ-અધ્યાત્મગુણસંપન્નશુદ્ધમાર્ગપ્રરૂપક સ્વ. પરમ પૂજ્ય મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના તથા નિપુણમતિસંપન્નસૂક્ષ્મતત્ત્વવિવેચક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાના શ્રીમુખેથી વૈરાગ્યમય તાત્ત્વિક પ્રવચનોના શ્રવણ દ્વારા સંસારથી વિરક્ત બનેલાં મારા સંસારી પક્ષે માતુશ્રીએ (હાલમાં ૫. પૂ. સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.નાં શિષ્યા સા. શ્રી ધ્યાનરુચિતાશ્રીજી મ. સા.એ) અમારામાં સુસંસ્કારોના સિંચન દ્વારા વૈરાગ્યનાં બીજ રોપ્યાં, જેના પ્રભાવે મને તથા મારા સંસારી પક્ષે ભાઈને (હાલમાં પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.ના વિનેય મુનિશ્રી કૈવલ્યજિતવિજયજી મ. સા.ને) બાલ્યવયમાં જ પ્રવ્રજ્યાગ્રહણના મનોરથ જાગ્યા, જે મનોરથ શાસનદેવની કૃપાથી પૂર્ણ થતાં, ભાઈને સન્માર્ગોપદેશક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી (નાના પંડિત) મહારાજ સાહેબના પાદપદ્મમાં જીવન સમર્પિત કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું, તેમ જ મને શતાધિક For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/પ્રસ્તાવના શ્રમણી વૃંદના સમર્થસંચાલિકા વિદુષી સા. પૂજ્ય શ્રી ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં વિનેયરત્ના પરમ પૂજ્ય સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.ના ચરણકમળમાં જીવન સમર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. દીક્ષિત જીવનમાં વિદુષી સાધ્વીજી પૂજ્ય શ્રી ચંદ્રાનનાશ્રીજી મ. સા.એ કરી આપેલ અનુકૂળતા અનુસાર પરમ પૂજ્ય ગુરુમહારાજને જૈનશાસનના મહાન ગ્રંથોના કોડીંગ વગેરે કાર્ય માટે મારે પણ અમદાવાદમાં સ્થિરતા કરવાનું થયું, તે દરમિયાન પૂ. ગુરુમહારાજની અસીમકૃપાથી પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે પંચવટુક ગ્રંથની સંકલના કરવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. આ ગ્રંથના ગુજરાતી વિવેચનના પ્રૂફ સંશોધનાદિ કાર્યમાં હૃતોપાસક-શ્રુતપિપાસુ સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની વાંચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતા અનુભવેલ છે. આ અવસરે પ. પૂ. સા. શ્રી હિતરુચિતાશ્રીજી મ. સા. તથા પ. પૂ. સા. શ્રી જિતમોહાશ્રીજી મ. સા. પ્રમુખ સહવર્તી સાધ્વીજી ભગવંતોનો ઉપકાર પણ વિસરાય તેમ નથી. તેઓએ મારી પાસે અન્ય કોઈ કાર્યની અપેક્ષા ન રાખતાં મને જ્ઞાન-ધ્યાનની અનુકૂળતા કરી આપી છે, તે બદલ તેઓની હું ઋણી છું. વિશેષ ઉપકારી પ્રતિ યત્કિંચિત્ કૃતજ્ઞતા દાખવવાનો અમૂલ્ય અવસર : આમ તો હું અનેક ઉપકારીઓના ઉપકારને ઝીલીને મારી નાનીશી ઉંમરમાં પ્રસ્તુત વિશાળકાય ગ્રંથનું સંકલન કરવા સમર્થ બની છું, છતાં મને બૌદ્ધિક દૃષ્ટિએ આટલા સ્તર સુધી પહોંચાડવામાં અત્યાર સુધી મારા જીવનમાં મુખ્યતયા ચાર વ્યક્તિઓનો સિંહફાળો છે, તે હું કોઈપણ કાળે ભૂલી શકું તેમ નથી અને તેની અહીં નોંધ લેતાં પરમ ઉપકૃતતાની લાગણીઓ અનુભવું છું. (૧) ધર્મતીર્થરક્ષક-ભાવતીર્થપ્રાપક-અધ્યાત્મગુણસંપન્ન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબ, જેઓએ અજ્ઞાનરૂપી અંધકારથી છવાયેલ મારા અંતરમાં ઉપદેશરૂપી ચિનગારી દ્વારા જ્ઞાનરૂપી દીપકનું ટમટમિથું પ્રગટાવ્યું અને જેઓ પાસેથી મને મારી પ્રાથમિક કક્ષામાં પહેલવહેલા ૧૪૪૪ ગ્રંથના કર્તા પરમ પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા તથા જૈનતાર્કિકશિરોમણી મહામહોપાધ્યાય પરમ પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજાનું શુભનામ સાંભળવા મળ્યું, તેઓશ્રીની મહાનતાનો બોધ થયો, તેમ જ તેઓશ્રી દ્વારા રચાયેલા કષ-છંદ-તાપથી શુદ્ધ શાસ્ત્રોનાં નામો તથા પદાર્થો શ્રવણગોચર થયા. તે સિવાય પણ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબે મારા પર કરેલા સંયમજીવનમાં સ્થિરીકરણ આદિ અન્ય સેંકડો ઉપકારોને હું જીવનભર વિસરી શકું તેમ નથી. (૨) સજ્ઞાનપિપાસુ-કલ્યાણાભિલાષિણી-યોગક્ષેમકારિણી પ. પૂ. ગુરુવર્યા સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા., જેઓએ મને પ્રવ્રયા આપવા દ્વારા મારી સર્વ જવાબદારી પોતાના શિર ઉપર લીધી, મને વાત્સલ્ય આપીને તેમ જ મારા અનેક અપરાધોની ક્ષમા આપીને પણ મને શ્રુતાભ્યાસ કરાવ્યો, પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે અધ્યયન કરવા જવાની પ્રેરણા/અનુજ્ઞા આપી, ઇત્યાદિ પૂ. ગુરુવર્યાશ્રીએ મારા પર કરેલા અનેક ઉપકારો બદલ તેઓશ્રીની હું ઋણી છું. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક/પ્રસ્તાવના (૩) સ્વાધ્યાયરસિક પ. પૂ. સા. શ્રી ધ્યાનરુચિતાશ્રીજી મ. સા. જેઓ સંસારી પક્ષે મારી સાથે માતૃત્વનો સંબંધ ધરાવનાર છે, તેઓએ સંસારના અનેક ઝંઝાવાતો વચ્ચે પણ પોતાનાં બન્ને સંતાનોને માત્ર ભૌતિક દષ્ટિએ જ નહીં પરંતુ ધાર્મિક દૃષ્ટિએ પણ જ્ઞાનાદિથી સંપન્ન કર્યા અને ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યું, એટલું જ નહીં પરંતુ પ્રવ્રયા અપાવવા સુધીનો અથાગ પુરુષાર્થ કર્યો, અને ઉત્તમ ગુરુની શોધ કરીને પોતાના ભવિષ્યની પણ ચિંતા કર્યા વગર પોતાની બે આંખ સમાન બંને સંતાનોને ગુરુવરના ચરણે સમર્પિત કરીને પોતાના “માતૃત્વપદને ધન્ય બનાવ્યું, અને અંતે સ્વયં પણ પ્રવજયા અંગીકાર કરીને સદા માટે ગુરુચરણ અંતેવાસી બન્યાં. જગતમાં આવી માતાઓ વિરલ જ હોય છે. આથી તેઓના પણ ઉપકારનો મહારાશિ મારા શિર પર સદા રહેશે. (૪) અસંગભાવપ્રિય પંડિતવર્ય સુશ્રાવકશ્રી પ્રવીણભાઈ મોતા, જેઓએ મારા અજ્ઞાનભર્યા, અવિવેકભર્યા વર્તનની પણ ઉપેક્ષા કરીને, પોતાનાં સમય-શક્તિનો ભોગ આપીને મને અધ્યાપન દ્વારા સંપન્ન કરી. તેઓના તે ઉપકારને સ્મૃતિપથમાં લાવીને તેઓશ્રીનો હું અત્યંત આભાર માનું છું. * પ્રસ્તુત ભાગ-૨માં ગાથા ૩૯૯થી ૪૦૫માં જીંડલના ૧૦૨૪ ભાંગા રચવાની પદ્ધતિ બતાવેલ છે, તે પદ્ધતિ પ્રમાણે પરિશિષ્ટ-૧માં જે ૧૦૨૪ ભાંગા રચીને બતાવેલ છે, તે ભાંગા બનાવવાનું કાર્ય મારા પૂજ્ય ગુરુમહારાજે પોતાના ઘણા સમય-શક્તિનો ભોગ આપીને કરેલ છે. – રામ મવતું વિ. સં. ૨૦૬૫, કા. સુદ-૫, જ્ઞાનપંચમી તા. ૩-૧૧-૨૦૦૮, સોમવાર ગીતાર્થગંગા, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફિત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. પરમ પૂજ્ય પરમતારક, પરમારાથ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં સામ્રાજ્યવર્તી, સ્વ. ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની પ. પૂ. સા. ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં શિષ્યરત્ના પ. પૂ. સા. ચારુનંદિતાશ્રીજી મ. સા.ના શિષ્યા સાધ્વીજી કલ્પનંદિતાશ્રીજી For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક| સકલના : પંચવસ્તુક ગ્રંથરત્ન અંતર્ગત દ્વિતીય પ્રતિદિનક્રિયા વસ્તુના પદાર્થોની સંક્ષિપ્ત સંકલના : પંચવસ્તક પ્રકરણ ભાગ-૨માં આઠ દ્વારા બનાવાયા છે. હવે આગળના બે દ્વારા પ્રસ્તુત ભાગમાં બતાવાય છે. (૯) ચંડિલ દ્વારઃ ચંડિલ એટલે અન્ય જીવોને પીડા ન કરે તેવો પ્રાસુક-નિર્દોષ ભૂમિનો વિભાગ. સાધુ મળાદિ વિસર્જન કરવા માટે વસતિથી બહારની ભૂમિમાં જાય ત્યારે તે ભૂમિમાં મળાદિ વિસર્જન કરવા માટે કેવા ભાગમાં બેસવું? જેથી કોઈ જીવની હિંસા ન થાય, કોઈ જીવને પીડા ન થાય, જિનશાસનનું લાઘવ ન થાય, સાધુઓ અનુચિત પ્રવૃત્તિ કરનારા છે તેવા લોકોને ભ્રમ ન થાય, અને તે માટે શું ઉચિત વિવેક કરવો ? અર્થાત્ ભૂમિના કયા વિભાગમાં મળાદિનો ત્યાગ કરવો? તે સર્વનો બોધ કરાવવા અર્થે પ્રસ્તુત દ્વારમાં સ્પંડિલનાં અર્થાત્ શુદ્ધ ભૂમિનાં, ૧૦ વિશેષણો બતાવવાપૂર્વક ૧૦૨૪ ભાંગા દર્શાવવામાં આવ્યા છે, તેમ જ તે વિષયક ઉત્સર્ગ-અપવાદની ઉચિત વિચારણા દર્શાવવામાં આવેલ છે. ત્યારપછી તેવી શુદ્ધ ભૂમિમાં કઈ દિશામાં બેસીને મળાદિનો ત્યાગ કઈ વિધિથી કરવો? એ સર્વ પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૩૯૯થી ૪૩૩માં વર્ણવેલ છે. (૧૦) આવશ્યક આદિ દ્વાર : આવશ્યકઆદિ એટલે સાધુ દ્વારા પ્રતિદિન સવાર-સાંજ કરાતી પ્રતિક્રમણાદિની ક્રિયા. સાધુ પડાવશ્યકમય પ્રતિક્રમણની ક્રિયા દરમિયાન દરેક સૂત્ર અને અર્થમાં કઈ રીતે ઉપયુક્ત રહે છે? તેમ જ અતિચારોના આલોચનથી, પ્રતિક્રમણથી અને કાયોત્સર્ગથી દિવસ દરમિયાન થયેલી સૂક્ષ્મ પણ સ્કૂલના સાધુ કઈ રીતે દૂર કરે છે? તે સર્વનો માર્ગાનુસારી સૂક્ષ્મ બોધ પ્રસ્તુત આવશ્યક દ્વારના અધ્યયનથી થાય છે. માટે સાધુએ કે શ્રાવકે કેવા પ્રકારના અધ્યવસાય ઉલ્લસિત કરવાપૂર્વક પ્રતિક્રમણ કરવું જોઈએ ? તેનું પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૪૪૫થી ૫૫૩માં વર્ણન કરેલ છે. વળી સાધુ જેમ સામાયિક ત્રિવિધ-ત્રિવિધથી ગ્રહણ કરે છે, તેમ પચ્ચખ્ખાણ ત્રિવિધ-ત્રિવિધથી કેમ ગ્રહણ કરતા નથી ?, વળી સાધુ અલ્પકાલીન પચ્ચખાણમાં આગારો કેમ રાખે છે ? અને જાવજીવના સામાયિકમાં આગારો કેમ નથી રાખતા?, વળી પચ્ચષ્માણ ચારે પ્રકારના આહારાદિમાંથી ત્રિવિધાદિ ભેદથી ગ્રહણ કરાતું હોવા છતાં સમભાવની વૃદ્ધિનું કારણ કઈ રીતે બને છે?, વળી સામાયિકનો પરિણામ શું છે? અને પચ્ચખાણનો પરિણામ શું છે? તે સર્વનું રહસ્ય પ્રસ્તુત દ્વારમાં કરેલ વિશદ ચર્ચાથી પ્રાપ્ત થાય છે. અહીં દશમા “આવશ્યકાદિ દ્વારમાં રહેલ મારિ પદથી પ્રાપ્ત એવી કાલગ્રહણ વગેરે સાંજના પ્રતિક્રમણ પછી કરવાની સર્વ ક્રિયા ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથમાં સાક્ષાત્ બતાવી નથી, પરંતુ નિશીથસૂત્ર, આવશ્યકસૂત્ર આદિ ગ્રંથોમાંથી તે સર્વ ક્રિયા જાણી લેવાનો ગાથા ૪૯૩માં અતિદેશ કરેલ છે. આ રીતે પ્રતિદિનક્રિયા નામની બીજી વસ્તુનાં દશ દ્વારોનું વર્ણન પૂરું થયા પછી ગાથા ૫૫૪માં ગ્રંથકારે દર્શાવેલ છે કે પ્રસ્તુત વસ્તુમાં સવારના પડિલેહણથી માંડીને સાંજના પ્રતિક્રમણ સુધીની જે દૈનિક સાધ્વાચારની ક્રિયાઓ બતાવી, અને સાંજના પ્રતિક્રમણથી માંડીને સવારના પ્રતિક્રમણ સુધીની જે રાત્રિક સાધ્વાચારની For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ સંકલના ક્રિયાઓ બતાવી, તે સર્વ પ્રતિદિવસ કરવાની ક્રિયાઓ દરમિયાન વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ત્યારે સાધુ સ્વાધ્યાય કરે છે. વળી તે સ્વાધ્યાયની ક્રિયા માત્ર સૂત્ર ગોખવારૂપ નથી કે માત્ર સૂત્રાર્થનો બોધ કરવારૂપ પણ નથી, પરંતુ સ્વાધ્યાયની ક્રિયાથી તે સાધુને આત્મહિતનું પરિજ્ઞાન થાય છે, ભાવસંવરની વૃદ્ધિ થાય છે, નવો નવો સંવેગ ઉત્પન્ન થાય છે, સંયમમાર્ગમાં નિષ્ણકંપતા આવે છે, તેવો સ્વાધ્યાય અત્યંતર તપરૂપ બને છે, જેના કારણે નિર્લેપતાની વૃદ્ધિ થવાથી કર્મોની નિર્જરા થાય છે, અને સ્વાધ્યાયના બળથી થયેલા સન્માર્ગના સૂક્ષ્મ બોધ દ્વારા તે સાધુ અન્ય યોગ્ય જીવોને ઉપદેશ આપીને સન્માર્ગમાં અવતાર કરી શકે છે. આ જણાવવા માટે ગ્રંથકારશ્રીએ ગાથા પપપથી પ૬૬માં સ્વાધ્યાયથી થતા સાત ગુણોનું વર્ણન કરેલ છે. ત્યારપછી સૂત્રદાનના વિષયમાં શાસ્ત્રીય મર્યાદાનો માર્ગાનુસારી બોધ કરાવવા અર્થે ગ્રંથકારે ગાથા પ૭૦માં સૂત્રદાનવિષયક વિધિનાં મુખ્ય ચાર દ્વારા બતાવીને ગાથા ૬૦૮ સુધી તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. તેથી કેવા શિષ્યોને સૂત્રદાન કરવું જોઈએ ?, યોગ્ય પણ શિષ્યોને સંયમપર્યાયનાં કેટલાં કેટલાં વર્ષો વ્યતીત થયા પછી કયાં કયાં સૂત્ર ભણાવવાં જોઈએ?, કયા કયા સૂત્રને આશ્રયીને, કયું કર્યું તપ કરાવવા આદિ વિધિપૂર્વક શિષ્યોને સૂત્ર આપવાં જોઈએ? અને શિષ્યોએ પણ કેવા ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરવાં જોઈએ? તે સર્વનું યથાર્થ જ્ઞાન થાય છે. આનાથી એ ફલિત થાય કે માત્ર ભણવા માટે તત્પર જીવને શાસ્ત્રો ભણાવાય તેવો નિયમ નથી, પરંતુ શાસ્ત્રો ભણાવતાં પૂર્વે શ્રોતાની ભણવા માટેની યોગ્યતા આદિની વિચારણા કરવી આવશ્યક છે; અને આ પ્રકારની સૂત્રદાનની મર્યાદા પાછળ શું પ્રયોજન છે? તેનો પ્રસ્તુત “સૂત્રદાનવિચાર' દ્વારથી વિશદ બોધ થાય છે. છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત ગ્રંથના લખાણમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતાં કે અજાણતાં કંઈ પણ લખાણ થયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ માંગું છું. – પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૬૫, કા. સુદ-૫, જ્ઞાનપંચમી તા. ૩-૧૧-૨૦૦૮, સોમવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ અનુક્રમણિકા પાના નં. ૧-૪૮ ૧-૨ ૨-૫ ૫-૮ ૮-૩૬ ૩૬-૪૩ ૪૮-૪૯ ૪૯-૫૩ ૫૩ અનુક્રમણિકા ( ગાથા નં. વિષય ૩૯૯ થી ૪૩૩ નવમું સ્પંડિલ દ્વારા ૩૯૯-૪૦૦. પ્રથમ અંડિલનાં દશ વિશેષણોનાં નામો. ૪૦૧-૪૦૨. પ્રથમ સ્થંડિલનાં દશ વિશેષણોનો પરસ્પર સંયોગ કરવાથી પ્રાપ્ત થતા ૧૦૨૪ ભાંગા ગણવાની પ્રથમ પદ્ધતિ. ૪૦૩ થી ૪૦૫.] ૧૦૨૪ ભાંગા ગણવાની બીજી પદ્ધતિ. ૪૦૬ થી ૪૨૪. પ્રથમ ઈંડિલનાં દશ વિશેષણોનું સ્વરૂપ. ૪૨૫ થી ૪૨૯. સંજ્ઞા વોસિરાવવાની વિધિ. ૪૩૪. સંજ્ઞાભૂમિથી આવ્યા પછી સાધુનું કર્તવ્ય. ૪૩૫ થી ૪૩૮.| સાંજની પડિલેહણાનું સંક્ષિપ્ત સ્વરૂપ. ૪૩૯, પડિલેહણા થયા પછી સાધુનું કર્તવ્ય. ૪૪૦ થી ૪૪૨.|માંડલાનું સ્વરૂપ અને માંડલા કરવાનો કાળ. ૪૪૩-૪૪૪. |ગીતાર્થ દ્વારા કરાતી ઘોષણાનું સ્વરૂપ. ૪૪૫ થી ૬૦૮. દશમું આવશ્યકાદિ દ્વાર. ૪૪પ થી પ૫૩. આવશ્યકની વિધિ. ૪૪૫ થી ૪૯૨. દેવસિક પ્રતિક્રમણનું સ્વરૂપ. ૪૭૫ થી ૪૭૭. આચરિત કલ્પનું સ્વરૂપ. ૪૯૩. | પ્રાદોષિક ક્રિયાને વિશેષ સૂત્રથી જાણવાનો કરેલ અતિદેશ. ૪૯૪ થી ૫૫૩. રાત્રિક પ્રતિક્રમણનું સ્વરૂપ. ૫૦૫ થી પ૩૯. સાધુઓ સવારે ગુરુ પાસે પચ્ચકખાણ કઈ રીતે ગ્રહણ કરે ? તેનું વિસ્તારથી સ્વરૂપ. ૫૦૬ થી ૫૧૧. પચ્ચકખાણમાં ગ્રહણ કરાતા આગારોનાં નામ તથા તેઓનું સ્વરૂપ. ૫૧૨ થી ૫૧૬. પચ્ચકખાણમાં આગારો રાખવાનું પ્રયોજન. ૫૧૭. પચ્ચકખાણમાં રખાતા આગારોને આશ્રયીને પૂર્વપક્ષી દ્વારા અપાતી આપત્તિ. ૫૧૮ થી ૫૨૨. તે આપત્તિનું ગ્રંથકાર દ્વારા નિરાકરણ. ૫૧૮-૫૧૯. સામાયિકનું પારમાર્થિક સ્વરૂપ. ૫૨૦. સામાયિકની મરણજયથી અધ્યવસિત એવા સુભટના ભાવ સાથે હીનજ્ઞાતથી કરેલ તુલના. ૫૪-૫૭ ૫૭-૫૯ પ૯-૨૬૮ ૫૯-૨૦૯ ૫૯-૧૧૬ ૯૨-૯૬ ૧૧૬-૧૧૭ ૧૧૭-૨૦૯ ૧૨૮-૧૯૧ ૧૨૯-૧૪૭ ૧૪૭-૧૫૩ ૧૫૭-૧૫૪ ૧૫૪-૧૬૫ ૧૫૪-૧૫૮ ૧૫૮-૧૬૧ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ અનુક્રમણિકા પાના નં. ૧૬૫-૧૭૪ ૧૭૪-૧૭૮ ૧૯૧-૧૯૩ ૧૯૩-૧૯૬ ૧૯૬-૧૯૮ ૧૯૮-૨૦૫ ૨૦૫-૨૦૬ ગાથા ને. વિષય પ૨૩ થી ૫૨૭.| સામાયિકની સુભટભાવ સાથે કરેલ તુલનાનું ભાવન, તેમ જ સ્પષ્ટીકરણ. પ૨૮ થી પ૩૦.|ત્રિવિધાદિ ભેદથી પચ્ચખાણના ગ્રહણનો નિષેધ કરનાર દિગંબરાદિ મતનું ગ્રંથકાર દ્વારા કરાતું ઉદ્દભાવન, તથા ગ્રંથકાર દ્વારા કરાતો તે મતનો પરિહાર. ૫૪૦. વૈયાવચ્ચ કરવાની વિધિ. ૫૪૧ થી ૫૪૩. વૈયાવચ્ચથી પ્રાસંગિક ભોગની પ્રાપ્તિ અને પરંપરાએ મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ. તેમાં ભરતચક્રવર્તીનું દષ્ટાંત. પ૪૪-૫૪૫. બે પ્રકારના દ્રવ્યમાર્ગની ઉપમા દ્વારા દર્શાવેલ બે પ્રકારના ભાવમાર્ગનું સ્વરૂપ. પ૪૬ થી ૫૫૦.| ગ્રહણ કરેલ પચ્ચખાણને શુદ્ધ કરવાનો ઉપાય. પપ૧. શુદ્ધ પચ્ચકખાણનું નિર્વાણરૂપ ફળ. પપ૩. સાધુને રાત્રિક પ્રતિક્રમણના અંતે ગુરુ પાસે બહુવેલના બે આદેશ માંગવાનું પ્રયોજન. પપ૪. | સાધુને પ્રતિદિન સાધ્વાચારની સર્વ ક્રિયાઓ દરમિયાન વચ્ચે વચ્ચે સ્વાધ્યાય કરવાની વિધિ. પપપ થી પ૬૬.| સાધુને સ્વાધ્યાયથી થતા સાત ગુણોનું વર્ણન. પ૬૭ થી પ૬૯.| અવિધિથી સ્વાધ્યાય કરવામાં પ્રાપ્ત થતા અનર્થોનું સ્વરૂપ. પ૭૦ થી ૬૦૮.| મારિ પદથી પ્રાપ્ત સૂત્રદાનવિચાર દ્વાર. ૫૭૧ થી ૫૮૦. અયોગ્ય જીવોને ઉપરના-ઉપરનાં ગુણસ્થાનો આપવાનો કરેલ પ્રતિષેધ. ૫૮૧ થી ૫૮૮. સંયમજીવનના કેટલા પર્યાયમાં કયાં સૂત્ર સાધુને આપવાં? તે વિષયક વિધિનું નિરૂપણ. પ૯૦ થી ૫૯૩. આજ્ઞાભંગાદિ ચાર દોષોનું સ્વરૂપ. ૫૯૬-૫૯૭. વિધિપૂર્વક સૂત્રના દાનમાં પ્રાપ્ત થતા લાભો. પ૯૯ થી ૬૦૮. સૂત્રદાનને યોગ્ય શુદ્ધ ગુરુનું સ્વરૂપ. બીજી વસ્તુનો ઉપસંહાર તથા ત્રીજી વસ્તુના કીર્તનની પ્રતિજ્ઞા. પરિશિષ્ટ ૨૦૮-૨૦૯ ૨૦૯-૨ ૧૦ ૨૧૦-૨૨૩ ૨૨૩-૨૨૬ ૨૨૬-૨૬૮ ૨૨૮-૨૩૯ ૨૩૯-૨૪૩ ૨૪૪-૨૪૮ ૨૫૦-૨૫૨ ૨૫૩-૨૬૮ ૨૬૮-૨૬૯ ૧-૩૩ ૬૦૯. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુફ| આમુખ સરકાર (આમુખ મારા શરીર (૧) રજોહરણનું ચિત્ર સાધુનું લિંગ સૂચવે છે. (૨) તેની અંદર રહેલ સાધુનું ચિત્ર પ્રસ્તુત ગ્રંથમાં દર્શાવેલ પ્રતિદિનક્રિયાના આરાધક સાધુ હોય છે એમ જણાવે છે. (૩) રજોહરણમાંથી નીકળતાં કિરણો સાધુલિંગનો પ્રભાવ બતાવે છે. * આઠેય વિભાગોમાં જે જુદાં જુદાં ચિત્રો છે, તે સંયમ ગ્રહણ કર્યા પછી સાધુ પ્રતિદિવસ સંવેગપૂર્વક સાધ્વાચારની સ્વાધ્યાયાદિ ભિન્ન ભિન્ન ક્રિયાઓ કરે છે એમ દર્શાવે છે. તે આ પ્રમાણે : ૧. રજોહરણની ઉપર ડાબી બાજુના પ્રથમ ચિત્રમાં આચાર્ય ભગવંત સાધુ-સાધ્વીજી ભગવંતોને વાચના આપી રહ્યા છે. ૨. ત્યારપછીના બીજા ચિત્રમાં આચાર્ય ભગવંત સ્વયં શાસ્ત્રલેખન કરીને તથા અન્ય સાધુ-સાધ્વીજી ભગવંતો પાસે શાસ્ત્રલેખન કરાવીને જ્ઞાનભંડાર સમૃદ્ધ કરી રહ્યા છે. ૩. ત્યારપછીના ત્રીજા ચિત્રમાં સંઘાટક સાધુ ઊંચ-નીચ કુલોમાં ભિક્ષાટન કરતાં કોઈક શ્રાવકના ઘરે નિર્દોષ ભિક્ષા વહોરી રહ્યા છે. ૪. ત્યારપછીના ચોથા ચિત્રમાં સાધુઓ વિહાર કરી રહ્યા છે. ત્યારપછીના પાંચમા ચિત્રમાં ગીતાર્થ મહાત્મા રાજદરબારમાં રાજા સમક્ષ અન્ય સંન્યાસીઓ સાથે શાસ્ત્રવાદ કરી રહ્યા છે. ૬. ત્યારપછીના છઠ્ઠા ચિત્રમાં ભિક્ષાટનથી પાછા ફરેલા સાધુ પોતે વહોરેલ ભિક્ષા ગુરુભગવંતને બતાવી રહ્યા છે. ૭. ત્યારપછીના સાતમા ચિત્રમાં ગામની બહારના ઉદ્યાનમાં રહેલા સાધુઓને વંદન કરવા આવેલા રાજા-રાણીને ગુરુભગવંત આશીર્વાદ આપી રહ્યા છે. ૮. ત્યારપછીના આઠમા ચિત્રમાં કોઈ મુનિભગવંત કાઉસ્સગ્નધ્યાન કરી રહ્યા છે. આ સર્વ ચિત્રો સંયમજીવનમાં કરાતી અલગ અલગ ધર્મક્રિયાને દર્શાવનારાં છે. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ܀܀܀܀܀܀܀܀܀܀ $ ܀܀܀܀܀܀܀܀܀ ܘܤ ܂ द्वितीयम् प्रतिदिनक्रियावस्तुकम् 8ܝ ܪܐ܀܀܀܀܀܀܀܀܀܀ ܕ ܀܀܀܀܀܀܀܀܀ 5 For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ॐ हीं अहँ नमः । ॐ श्रीशलेश्वरपार्श्वनाथाय नमः । ऐं नमः । याकिनीमहत्तराधर्मपुत्र-सुगृहीतनामधेय-श्रीहरिभद्रसूरिविरचितः स्वोपज्ञशिष्यहिताव्याख्यासमेतः "श्रीपञ्चवस्तुकग्रन्थः" , द्वितीयम् प्रतिदिनक्रियावस्तुकम् . अवतरशिजा: 'व्रजन्ति प्रथमं त्वि'त्युक्तं तच्च स्थण्डिलम्, अतस्तदभिधित्सुराह - અવતરણિકા: ગાથા ૩૯૮ના પૂર્વાર્ધમાં અયુગલિત, અત્વરિત, અને વિકથાથી રહિત એવા સાધુઓ પ્રથમને વિષે જાય છે, એ પ્રમાણે કહેવાયું, અને તે=પ્રથમ, ચંડિલ છે. આથી તેને પ્રથમ અંડિલને, કહેવાની ઇચ્છાવાળા अंथर छ - भावार्थ: મૂળદ્વારગાથા ૨૩૦માં બતાવેલ આઠમું વિચાર' દ્વાર ગાથા ૩૯૩થી ૩૯૮માં બતાવ્યું. હવે ગ્રંથકારશ્રી नवमा स्थंडिय' द्वारने तावे छ - . गाथा: अणावायमसंलोए, परस्सऽणुवघाइए । समे अज्झुसिरे आवि, अचिरकालकयम्मि अ ॥३९९॥ विच्छिण्णे दूरमोगाढे, णासण्णे बिलवज्जिए। तसपाणबीअरहिए, उच्चाराईणि वोसिरे ॥४००॥ दो दारगाहाओ ॥ मन्वयार्थ: परस्स अणावायमसंलोए=५२ना मनापात-असंतोsqu, अणुवघाइएअनुपघात , समे=सम, अज्झुसिरे आवि=qणी अशुषि२, अचिरकालकयम्मि असने मयि२७.कृत, विच्छिण्णे विस्ती, दूरमोगाढे दूरावाढ, णासण्णे-नासन, बिलवज्जिए लिसवात तसपाणबीअरहिए=साएसने पी४थी २ति मेवा स्थाउसमा उच्चाराईणि=32याहिने साधु भण-भूत्रहिन, वोसिरे चोसिरावे. दो दारगाहाओ के द्वार॥था छे. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક| સ્પંડિલ' દ્વાર/ ગાથા ૩૯૯-૪૦૦, ૪૦૧ ગાથાર્થ : પરના અનાપાતવાળી, પરના અસંલોકવાળી, ઉપઘાત વગરની, વિષમતાથી રહિત, વળી પોલાણ વગરની અને નજીકના સમયમાં શુદ્ધ કરેલી, મોટી, ઘણા ઊંડાણવાળી, બગીચા વગેરે નજીકમાં ન હોય તેવી, બિલોથી રહિત, ત્રસ અને સ્થાવર જીવોથી રહિત એવી શુદ્ધ ભૂમિમાં સાધુ મળ, મૂત્ર વગેરે વોસિરાવે. ટીકાઃ ___ अनापातवत् प्राकृतशैल्या मतुब्लोपाद् अनापातं तत्र एवमसंलोकवदसंलोकं तत्राऽनापातेऽसंलोके च, परस्येत्युभयत्र सम्बध्यते, तथा अनुपघातिनि आत्मोपघातादिरहिते, सम इति वैषम्यवर्जिते, अशुषिरे चाऽपि अपोले चाऽपि, अचिरकालकृते च-स्वल्पकालनिविष्ट इति गाथार्थः ॥३९९॥ विस्तीर्णे महति, दूरावगाढे-गम्भीरे, नासन्ने नातिसमीपस्थे आरामादेरिति गम्यते, बिलज्जिते= दर्यादिरहिते, त्रसप्राणिबीजरहिते-स्थावरजङ्गमजन्तुशून्ये, उच्चारादीन् उच्चारप्रश्रवणश्लेष्मादीन् व्युत्सृजेत्=परित्यजेदिति गाथार्थः ॥४००॥ ટીકાઈઃ પ્રાકૃતશૈલી વડે મતના લોપથી=મૂળગાથામાં માવાયેમસંતો છે ત્યાં પ્રાકૃતશૈલી વડે મત મિત] પ્રત્યયનો લોપ થવાથી, અનાપાતવાળું એ અનાપાત, ત્યાં અનાપાતમાં; અને એ રીતે અસંલોકવાળું એ અસંલોક, ત્યાં અસંલોકમાં; પરચ એ પ્રકારના શબ્દનો ઉભય સ્થાને સંબંધ કરાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે પરના આપાત વગરના અંડિલમાં અને પરના આલોક વગરના સ્પંડિલમાં; અને અનુપઘાતવાળા= આત્મઉપઘાતાદિથી રહિત, સમ=વૈષમ્યથી વર્જિત, વળી અશુષિર=અપોલ પોલાણ વગરના, અને અચિરકાલમાં કરાયેલ=અલ્પકાળથી સ્થપાયેલ, વિસ્તરેલા=મોટા, દૂર અવગાઢવાળા=ગંભીર, આસન્ન ન હોય એવા=બગીચા આદિની અતિ નજીકમાં રહેલ ન હોય એવા, બિલથી વર્જિત=દર આદિથી રહિત, ત્રસપ્રાણી અને બીજથી રહિત સ્થાવર અને જંગમ જંતુઓથી શૂન્ય એવા, સ્પંડિલમાં સાધુ ઉચ્ચરાદિનેaઉચ્ચાર, પ્રશ્રવણ, શ્લેષ્માદિને, વોસિરાવ=પરિત્યજે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: - સાધુને ઉચ્ચારાદિ પરઠવવા માટેની શુદ્ધભૂમિનાં ૧૦ વિશેષણો પ્રસ્તુત ગાથામાં બતાવેલ છે, જે ૧૦ વિશેષણોનું વિશેષ સ્વરૂપ ગ્રંથકારશ્રી સ્વયં આગળમાં બતાવવાના છે, અને તે ૧૦ વિશેષણોથી વિશિષ્ટ એવી શુદ્ધભૂમિને ‘પ્રથમ સ્થંડિલ' કહેવાય છે, જેમાં ઉચ્ચારાદિ પરઠવવાથી સંયમની પૂર્ણ શુદ્ધિ જળવાય છે. l૩૯૯૪૦૮ll અવતરણિકા: પૂર્વગાથામાં શુદ્ધભૂમિનાં દશ વિશેષણો બતાવ્યાં. તે દશ વિશેષણોવાળી શુદ્ધભૂમિને સર્વશ્રેષ્ઠ સ્થંડિલ કહેવાય. હવે તે દશ વિશેષણોમાંથી એક-બે વગેરે વિશેષણો વગરના સ્પંડિલના વિકલ્પો પાડીએ તો કેટલા વિકલ્પો થાય? તે બતાવવા અર્થે કહે છે – For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૦૧-૪૦૨ ગાથા : एक्कंदुतिचउपंचच्छक्कसत्तट्टनवगदसएहि । संजोगा कायव्वा भंगसहस्सं चउव्वीसं ॥४०१॥ અન્વયાર્થ: - પ્રતિવરjaછhસરકૂનવસર્દિકએક-બે-ત્રણ-ચાર-પાંચ-છ-સાત-આઠ-નવ-દશ સાથે સંનો વાયવ્ય સંયોગો કરવા જોઈએ, ાહ કવ્વીસંક(ત્યાં) એક હજાર ચોવીસ ભેગો થાય છે. ગાથાર્થ : પૂર્વગાથામાં સ્થાપેલ ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦ ભેદો સાથે સંયોગો કરવા જોઈએ, ત્યાં કુલ ૧૦૨૪ ભાંગા થાય છે. ટીકા? ___ इह खलु एकद्वित्रिचतुःपञ्चषट्सप्ताष्टनवदशभिरनन्तरोपन्यस्तैर्भेदैः संयोगाः कर्त्तव्याः, तत्र च भङ्गसहस्रं चतुर्विंशत्युत्तरं भवतीति गाथार्थः ॥४०१॥ ટીકાર્ય: ખરેખર અહીં=પૂર્વગાથામાં શુદ્ધભૂમિનાં દશ વિશેષણો બતાવ્યાં એમાં, અનંતરમાં ઉપન્યસ્ત પૂર્વગાથામાં ઉપન્યાસ કરાયેલા, એક-બે-ત્રણ-ચાર-પાંચ-છ-સાત-આઠ-નવ અને દશ ભેદો સાથે સંયોગો કરવા જોઈએ, અને ત્યાં=દશ ભેદો સાથે સંયોગો કરવામાં, ચોવીસના ઉત્તરવાળું ભંગસહસ્ત્ર થાય છે અર્થાત્ એક હજાર ચોવીસ ભાંગાઓ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. l૪૦૧II. અવતરણિકા : एतच्चैवं द्रष्टव्यमित्याह - અવતરણિતાર્થ : અને આ=પૂર્વગાથામાં કહ્યું કે દશ ભેદો સાથે સંયોગો કરવાથી ૧૦૨૪ ભાંગા થાય છે એ, આ પ્રકારે= પ્રસ્તુત ગાથામાં કહે છે એ પ્રકારે, જાણવું. એથી કહે છે – ગાથા : दुगसंजोगे चउरो तिगऽट्ठ सेसेसु दुगुणदुगुणा उ । भंगाणं परिसंखा दसहि सहस्सं चउव्वीसं ॥४०२॥ અન્વયાર્થ: દુનો ર૩રો દ્રિક સાથે સંયોગમાં ચાર, તિવાદૃ ત્રિક સાથે સંયોગમાં આઠ, સેલુકૂવળી શેષોમાં=ચતુષ્ક વગેરે સાથે સંયોગોમાં, ૩UgT=દ્વિગુણ-દ્વિગુણ એવી વૃદ્ધિ થાય છે, સર્દિ-દશ સાથે (સંયોગમાં) બં, પરિસંવા=ભંગોની પરિસંખ્યા સહસં ઘડથ્વીરં એક હજાર ચોવીસ થાય છે. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક7 “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૦૨ ગાથાર્થ : દ્વિક સંયોગી ચાર, ત્રિક સંયોગી આઠ, વળી બાકીના ચાર-પાંચ વગેરે સંયોગી બમણા બમણા કરતાં દશ સાથે સંયોગી ભાંગાની કુલ સંખ્યા એક હજાર ચોવીસ થાય છે. ટીકાઃ द्विकसंयोगे चत्वारो भङ्गा भवन्ति द्वाभ्यां चतुर्भङ्गिकानिष्पत्तेः, ते चैवं - अणावातमसंलोअं ४, त्रिष्वष्टौ भवन्ति त्रिभ्योऽष्टभङ्गिकानिष्पत्तेः,शेषेषु चतुष्प्रभृतिषु द्विगुणद्विगुणेति द्विगुणद्विगुणा वृद्धिर्भवति चतुर्थ्यः षोडशभङ्गिकानिष्पत्तेः इत्यादि, एवमेकैकवृद्ध्या भङ्गानां परिसङ्ख्या दशभिः वस्तुभिर्भङ्गसहस्रं चतुर्विंशत्युत्तरमिति गाथार्थः ॥४०२॥ ટીકાર્યઃ દિલરંથોને ... ચતુર્મનિષ્પત્તેિ ત્રિક સાથે સંયોગમાં ચાર ભંગો થાય છે, કેમ કે બે વડે ચતુર્ભગિકાની નિષ્પત્તિ =ચાર ભાંગાની પ્રાપ્તિ છે. તે ... સંત્રોગં અને તેઓ ચાર ભાંગાઓ, આ પ્રમાણે છે: અનાપાત-અસંલોક ૧, ટીકામાં ૪' એમ કર્યું છે, તેનાથી બીજા ત્રણ ભાંગા ગ્રહણ કરવાના છે. આપાત-અસંલોક ૨, અનાપાત-સંલોક ૩, આપાત-સંલોક ૪. વિષ્ય ... ફરિત્રણમાંઋત્રિક સંયોગમાં, આઠ ભાંગા થાય છે, કેમ કે ત્રણ વડે અષ્ટભંગિકાની નિષ્પત્તિ છે=આઠ ભાંગાની પ્રાપ્તિ છે. ચાર વડે ષોડશભંગિકાની નિષ્પત્તિ છે=સોળ ભાંગાની પ્રાપ્તિ છે, ઈત્યાદિ-પાંચથી બત્રીસ ભાંગાની, છથી ચોસઠ ભાંગાની, સાતથી એકસો અઠ્યાવીસ ભાંગાની, આઠથી બસો છપ્પન ભાંગાની, નવથી પાંચસો બાર ભાંગાની, દશથી એક હજાર ચોવીસ ભાંગાની પ્રાપ્તિ છે, એમ ઇત્યાદિનો અર્થ છે. વિમેવ ... વતુર્વત્યુિત્તરમ્ આ પ્રમાણે એક-એકની વૃદ્ધિથી ભંગોની પરિસંખ્યા દશ વસ્તુઓ વડે ચોવીસના ઉત્તરવાળું ભંગસહસ્ત્ર થાય છે=એક હજાર ચોવીસ ભાંગા થાય છે. રૂતિ થાર્થ આ પ્રમાણે ગાથાનો અર્થ છે. * તે ભાંગા આ રીતે થાય છે: સંયોગની સંખ્યા - ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ભાંગાની સંખ્યા :- ૪ ૮ ૧૬ ૩૨ ૬૪ ૧૨૮ ૨૫૬ ૫૧૨ ૧૦૨૪ ભાવાર્થ : ગાથા ૩૯૯-૪00માં શુદ્ધભૂમિનાં ૧૦ વિશેષણો બતાવ્યાં. તેમાંથી કોઈક વિશેષણથી વિકલ ભૂમિ હોય તો તેટલા અંશમાં તે ભૂમિ અશુદ્ધ છે. તેથી સર્વ વિશેષણોના વિકલ્પને આશ્રયીને કેટલા ભાંગા થાય? તેની ગણનાની પ્રસ્તુત ગાથામાં એક પદ્ધતિ બતાવેલ છે. તે આ રીતે – કોઈ ભૂમિનો બે વિશેષણોથી વિચાર કરીને તે બે વિશેષણોના વિકલ્પો પાડીએ તો ચાર ભાંગા પ્રાપ્ત થાય. એ રીતે ત્રણ વિશેષણોના વિકલ્પો પાડીએ તો આઠ ભાંગા પ્રાપ્ત થાય. એ રીતે ચાર વિશેષણોના For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુફ/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૦૩ વિકલ્પો પાડીએ તો સોળ ભાંગા પ્રાપ્ત થાય. આ ક્રમથી ૧૦ વિશેષણોના વિકલ્પો પાડીએ તો એક હજાર ચોવીસ ભાંગા પ્રાપ્ત થાય. અને એ સર્વ ભાંગામાં પ્રથમ ભાંગો શુદ્ધ છે અને બાકીના ૧૦૨૩ ભાંગા અશુદ્ધ છે. II૪૦રા અવતરણિકાઃ भङ्गपरिसङ्ख्यापरिज्ञानोपायान्तरमाह - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં ભાંગાની પરિસંખ્યા જાણવાનો પ્રથમ ઉપાય કહ્યો. હવે ભાંગાની પરિસંખ્યા જાણવાના અન્ય ઉપાયને કહે છે – ગાથા : अहवा- उभयमुहं रासिदुगं हिडिल्लाणंतरेण भय पढमं । लद्धहरासिविहत्तं तस्सुवरिगुणं तु संजोगा ॥४०३॥ અન્વયાર્થ : દવા=અથવા રૂમમુદ્દે રિતુ ઉભયમુખવાળા રાશિદ્ધિકને (સ્થાપીને) દિકિviતરેT=નીચેનાના અનંતર વડે=નીચેની રાશિના આગળના અંક વડે, પઢમં પ્રથમનેaઉપરની રાશિના પહેલા અંકને, મયંક ભાગવું, નૈદ્ધદરલિવિદત્ત=લબ્ધ અધોરાશિવિભક્ત વડે=નીચેની રાશિના અંક વડે ભગાયે છતે ઉપરની રાશિમાં પ્રાપ્ત થયેલ અંક વડે, તસુવર તુવળી તેની ઉપરની રાશિમાં ગુણવું, (એ) સંગોપા=સંયોગો છે. ગાથાર્થ અથવા બંને બાજુ મુખવાળી બે રાશિ સ્થાપીને નીચેની રાશિની છેલ્લી સંખ્યાથી આગળની સંખ્યા દ્વારા ઉપરની રાશિની છેલ્લી સંખ્યાને ભાગવી, અને નીચેની રાશિની સંખ્યા દ્વારા ઉપરની રાશિની સંખ્યાને ભાગવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તે સંખ્યા દ્વારા, ઉપરની રાશિની ભગાચેલ સંખ્યાથી આગળની સંખ્યાને ગુણવી, તે સંજોગો છે. ટીકાઃ ___ उभयमुखमिति स्थापनया दर्शयिष्यामः, राशिद्वयम् एकादिस्थापनासम्पातद्वयं, तत्र चाधस्तनानन्तरेण भजेत् प्रथमम्- उपरितनं, लब्धाधोराशिविभक्तेन अधोराशिना विभक्ते सत्युपरितनराशौ यल्लब्धं तेन, तस्योपरि यत् तद्गुणितं तत्संयोगा इति गाथाक्षरार्थः ॥ भावार्थस्तु दर्श्यते, तत्रेयं स्थापना - भङ्गसङ्ख्या : १ १० ४५ १२० २१० २५२ २१० १२० ४५ १० उभयमुखं १ २ ३ ४ ५ ६ ७ ८ ९ १० राशिद्वयम् : १० ९ ८ ७ ६ ५ ४ ३ २ १ इह चाधस्त्यपर्यन्ते एककः तस्यानन्तरो द्विकः, तेनोपरितनो दशको भज्यते, तत्र च पञ्च लभ्यन्ते, यतो द्विधा विभक्ताः (दश) पञ्चैव भवन्ति, तेन च पञ्चकेन तस्योपरि यो नवकः स गुण्यते, स च पञ्चकेन For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૦૩ गुणितः पञ्चचत्वारिंशद् भवन्ति । पुनश्चाधस्त्यानन्तरस्त्रिकः तेन पञ्चचत्वारिंशद्विभज्यन्ते, तत्र पञ्चदश लभ्यन्ते, यतः पञ्चचत्वारिंशत् त्रिधा विभक्ताः पञ्चदशैव भवन्ति, तेन पञ्चदशकेन तस्योपरि योऽष्टकः स गुण्यते, स च तेन गुणिते विंशत्युत्तरं शतं भवति । पुनश्चाधस्त्यानन्तरश्चतुष्कः, तेन विंशत्युत्तरं शतं विभज्यते, तत्र त्रिंशल्लभ्यते, यतो विंशत्युत्तरं शतं चतुर्भिविभक्तं त्रिंशदेव भवति, तैस्त्रिंशद्भिस्तेभ्य उपरि यः सप्तकः स गुण्यते, स च तैर्गुणितः द्वे शते दशोत्तरे भवतः । पुनश्चाधस्त्यानन्तरः पञ्चकस्तेन दशोत्तरे द्वे शते विभज्येते, तत्र च द्विचत्वारिंशल्लभ्यन्ते, यतो दशोत्तरे द्वे शते पञ्चधा विभक्ते द्विचत्वारिंशदेव भवन्ति, तैश्च तस्योपरि यः षट्कः स गुण्यते, स च तैर्गुणितः द्विपञ्चाशदुत्तरे द्वे शते भवतः । इत्येवं सर्वत्र भावना વાતિ પથાર્થ: ૪૦રૂા ટીકાઈઃ ૩મય ... સપાતદર્થ ઉભયમુખને સ્થાપના વડે અમે દર્શાવીશું, રાશિદ્વય એટલે એકાદિની સ્થાપનાનો સંપાતય, અર્થાત્ ૧-૨-૩.... એમ ૧૦ સુધી લખવાથી એકાદિની સ્થાપનાનો પહેલો સંપાત થાય, અને ૧૦-૯-૮. એમ ૧ સુધી લખવાથી એકાદિની સ્થાપનાનો બીજો સંપાત થાય. તત્ર ... થાક્ષાર્થ અને ત્યાં=ઉભયમુખ રાશિદ્ધયમાં, અધસ્તનના અનંતર વડે=નીચેની રાશિની છેલ્લી સંખ્યાથી આગળની સંખ્યા વડે, ઉપરિતન એવા પ્રથમને ઉપરની રાશિની પાછળથી પહેલી સંખ્યાને, ભાગવી. નીચેની રાશિ વડે ભગાયે છતે ઉપરની રાશિમાં જે પ્રાપ્ત થયું તેના વડે તેની ઉપરમાં જે છે, તે ગુણાયું, તે સંયોગો છે, એ પ્રમાણે ગાથાના અક્ષરોનો અર્થ છે. ભાવાર્થg ... સ્થાપના – વળી ભાવાર્થ દર્શાવાય છે. ત્યાં આ સ્થાપના છે – ભાંગાઓની પરિસંખ્યા : ૧ ૧૦ ૪૫ ૧૨૦ ૨૧૦ ૨૫૨ ૨૧૦ ૧૨૦ ૪૫ ૧૦. પ્રથમ સંપાત ઃ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ દ્વિતીય સંપાત ઃ ૧૦ ૯ ૮ ૭ ૬ ૫ ૪ ૩ ૨ ૧ ... પવિત્વાશિન્ મત્તા અને અહીં ઉભયમુખ રાશિદ્વયની સ્થાપનામાં, અધસ્યના પર્યંતમાં=નીચેની રાશિના અંતમાં, ૨ છે. તેની–તે શની, આગળ ૨ છે. તેના વડે તે ૨ વડે, ઉપરિતન=ની ઉપરનો, ૨૦ ભગાય છે, અને ત્યાં તે ૨૦ને ભાગવામાં, ૧ પ્રાપ્ત થાય છે. જે કારણથી ૨ વડે ભગાયેલા ૨૦, ૫ જ થાય છે. અને તે છે વડે તેની=૨ ની, ઉપરમાં જે છે, તે ગુણાય છે. અને હું વડે ગુણાયેલ તે=; ૪પ થાય છે. પુનJથ ... શક્તિ મવતિ અને વળી અધસ્યની અનંતર એવો ત્રિક છે=નીચેની રાશિના રની આગળ રૂ છે, તેના વડે તે રૂ વડે, ૪, ભગાય છે, ત્યાં તે ૪ભાગવામાં, ૨૬ પ્રાપ્ત થાય છે, જે કારણથી રૂ વડે ભગાયેલા ૪૫, ૨૫ જ થાય છે. તે ૨૫ વડે તેની=રૂની, ઉપરમાં જે ૮ છે, તે ગુણાય છે. અને તે=૮, તેના વડે ૨૫ વડે, ગુણાયે છતે ૨૦ થાય છે. પુનશ્ચય ... રશોત્તરે ભવતઃ અને વળી અધસ્યની અનંતર એવો ચતુષ્ક છે=નીચેની રાશિના રૂની આગળ જ છે. તેના વડે તે ૪ વડે, ૨૨૦ ભગાય છે. ત્યાં તે ૨૨૦ને ભાગવામાં, રૂ૦ પ્રાપ્ત થાય છે, For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “સ્થડિલ’ હાર/ ગાથા ૪૦૩-૦૪ જે કારણથી ૪ વડે ભગાયેલા ૨૦, ૩૦ જ થાય છે. તે રૂ૦ વડે તેનાથી=૪ થી, ઉપરમાં જે ૭ છે, તે ગુણાય છે. અને તેઓ વડે=૩૦ વડે, ગુણાયેલ તે=૭; ૨૨૦ થાય છે. પુનાથ ... શ મવતઃ અને વળી અધસ્યની અનંતર એવો પંચક છે–નીચેની રાશિના બની આગળ જ છે. તેના વડે તે જ વડે, ૨૨૦ ભગાય છે, અને ત્યાં તે ૨૨૦ને ભાગવામાં, ૪૨ પ્રાપ્ત થાય છે, જે કારણથી છે વડે ર૦ ભગાયે છતે ૪ર જ થાય છે. અને તેઓ વડે તે કર વડે, તેની ધની, ઉપરમાં જે ૬ છે, તે ગુણાય છે. અને તેઓ વડેઃ૪ર વડે, ગુણાયેલ તે ૬; રર થાય છે. (૧) ૧ ની સંખ્યાને ૧૦ થી ગુણતાં ૧૦ ભાંગા થાય. (૨) ૨ ની સંખ્યાથી ૧૦ સંખ્યાને ભાગીને તેનાથી ૯ ને ગુણતાં ૪૫ થાય. (૩) ૩ ની સંખ્યાથી ૪૫ સંખ્યાને ભાગીને તેનાથી ૮ ને ગુણતાં ૧૨૦ થાય. (૪) ૪ ની સંખ્યાથી ૧૨૦ સંખ્યાને ભાગીને તેનાથી ૭ ને ગુણતાં ૨૧૦ થાય. (૫) ૫ ની સંખ્યાથી ૨૧૦ સંખ્યાને ભાગીને તેનાથી ૬ ને ગુણતાં ૨પર થાય. રૂત્યેવં ... ગાથાર્થ આ પ્રમાણે સર્વત્ર ભાવના કરવી જોઈએ. અર્થાતુ નીચેની પંક્તિમાં રહેલ ૧-૨-૩-૪-૫ આંકડા સુધી ભાંગાની સંખ્યા ગણી, એ પ્રમાણે આગળ ૬-૭-૮-૯-૧૦ સુધી બધે ઠેકાણે ભાંગાની સંખ્યા ગણવી જોઈએ, એ પ્રકારે ગાથાનો અર્થ છે. (૬) ૬ ની સંખ્યાથી ર૫ર સંખ્યાને ભાગીને તેનાથી ૫ ને ગુણતાં ૨૧૦ થાય. (૭) ૭ ની સંખ્યાથી ૨૧૦ સંખ્યાને ભાગીને તેનાથી ૪ ને ગુણતાં ૧૨૦ થાય. (૮) ૮ ની સંખ્યાથી ૧૨૦ સંખ્યાને ભાગીને તેનાથી ૩ ને ગુણતાં ૪૫ થાય. (૯) ૯ ની સંખ્યાથી ૪પ સંખ્યાને ભાગીને તેનાથી ૨ ને ગુણતાં ૧૦ થાય. (૧૦) ૧૦ ની સંખ્યાથી ૧૦ સંખ્યાને ભાગીને તેનાથી ૧ ને ગુણતાં ૧ થાય. ભાવાર્થ : ગાથા ૪૦રમાં શુદ્ધ ભૂમિના ૧૦ ભેદોના ૧૦૨૪ ભાંગા કરવાની એક પદ્ધતિ બતાવી, અને ૧૦૨૪ ભાંગા કરવાની બીજી પદ્ધતિ પ્રસ્તુત ગાથામાં બતાવેલ છે. આ પ્રસ્તુત ગાથામાં બતાવેલ બીજી પદ્ધતિથી ભાંગાની સંખ્યા ગણવામાં આવે તો શુદ્ધ ભાંગાને છોડીને ૧૦૨૩ ભાંગા પ્રાપ્ત થાય, અને તેમાં એક શુદ્ધ ભાંગો મેળવતાં ૧૦૨૪ ભાંગા થાય, જેનું કથન ગ્રંથકારશ્રી ગાથા ૪૦૫માં સ્વયં કરશે. ૪૦૩ અવતરણિકા: एककद्वयादिसंयोगपरिमाणमाह - અવતરણિકાઈ: એક, દ્વિ આદિ સાથે સંયોગોના પરિમાણને કહે છે=એક-બે વગેરેથી માંડીને દશ સુધીના સંયોગો દ્વારા પ્રાપ્ત થતા ભાંગાઓની સંખ્યાના પરિમાણને કહે છે – For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક| સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૦૪-૪૦૫, ૪૦૬ ગાથા : दस पणयाल विसुत्तर सयं च दो सय दसुत्तरं दो अ । बावण्ण दो दसुत्तर विसुत्तरं पंचचत्ता य ॥४०४॥ दस एगो अ कमेणं भंगा एगाइचारणाए उ । सुद्धेण समं मिलिआ भंगसहस्सं चउव्वीसं ॥४०५॥ ' અન્વયાર્થ: =(એક સંયોગી) ૧૦, પUTયાત્ર=(દ્ધિક સંયોગી) ૪૫, વિમુત્તર સર્વ ર=અને (ત્રિક સંયોગી) ૧૨૦,રો સરસુત્ર(ચતુઃસંયોગી) ૨૧૦, વાવUU =અને (પંચ સંયોગી) ૨પર, તો સુર (છ સંયોગી) ૨૧૦, વિપુત્ત (સપ્ત સંયોગી) ૧૨૦, પંઢરત્તા =અને (આઠ સંયોગી) ૪૫, રસ= (નવસંયોગી) ૧૦, પણ =અને (દશ સંયોગી) ૧, મેdi=ક્રમ વડે ફિદ્વારWISEવળી એકાદિની ચારણાથીeગણિતવિશેષથી, મુદ્દે સરં=શુદ્ધ સાથે શુદ્ધ એવા પ્રથમ ભંગ સાથે, મિનિ બંગા= મળેલા ભંગો, મંગાસહસં વડથ્વીરં ભંગસહસ્ત્ર ચોવીસ થાય છે. ગાથાર્થ: એક સંયોગી ૧૦, દ્વિક સંયોગી ૪૫, ત્રિક સંયોગી ૧૨૦ અને ચતુઃ સંયોગી ૨૧૦, પંચ સંયોગી ૨૫૨, છ સંયોગી ૨૧૦, સપ્ત સંયોગી ૧૨૦, આઠ સંયોગી ૪૫, નવ સંયોગી ૧૦, દશ સંયોગી ૧, ક્રમે કરીને એકાદિના ગણિતવિશેષથી શુદ્ધ એવા પ્રથમ ભાંગા સાથે મળેલા ભાંગા ૧૦૨૪ થાય છે. ટીકાઃ अधिकृतगाथायां दर्शिता अपि तत्त्वतः कियन्तो भवन्तीत्याह - एककसंयोगाः दश, द्विकसंयोगाः पञ्चचत्वारिंशदित्येवमादि भावितार्थमेवेति गाथार्थः ॥४०४॥ માવિતાથૈવ ૪૦૧ ટીકાર્યઃ અધિકૃત ગાથામાં ગાથા ૪૦૩માં, દર્શાવાયેલા પણ ભંગો તત્ત્વથી=પરમાર્થથી, કેટલા થાય છે? એથી કહે છે – એક સાથે સંયોગવાળા દશ, બે સાથે સંયોગવાળા પિસ્તાલીશ, ઇત્યાદિ ભાવિત અર્થવાળું જ છે=ગાથા ૪૦૩માં ભાવન કરાયેલ અર્થવાળું જ કથન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૪૦૫મી ગાથા પણ ભાવિત અર્થવાળી જ છે. ૪૦૪/૪૦પા અવતરણિકા: अहवा स्थण्डिलमूलभेदं व्याचिख्यासुराह - ૧. પરિશિષ્ટમાં અહીં જણાવેલ ભાંગાનું વિસ્તૃત સ્વરૂપ આપેલ છે, જિજ્ઞાસુએ ત્યાંથી જાણવું. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ” દ્વાર/ ગાથા ૪૦૬ અવતરણિયાર્થઃ ગાથા ૩૯૮માં કહેલ કે સાધુઓ પ્રથમ સ્થડિલને વિષે જાય છે. તેથી ગાથા ૩૯૯-૪00માં પ્રથમ અંડિલનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે આ અંડિલ પ્રથમ છે તો બીજાં કેટલાં છે? આથી ગાથા ૪૦૧ વગેરેમાં અંડિલના દશ ભેદોને આશ્રયીને કુલ ૧૦૨૪ ભાંગા બતાવ્યા. તેથી એ પ્રાપ્ત થયું કે ૧૦૨૪ ભાંગામાંથી સર્વ શ્રેષ્ઠ એવા પ્રથમ ભાંગાવાળા સ્પંડિલમાં સાધુઓ મળત્યાગ અર્થે જાય છે. હવે ‘૩થવાથી પ્રથમ સ્પંડિલના મૂળભેદનેકસ્વરૂપને, વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે અર્થાત્ શુદ્ધભૂમિનું વર્ણન ગાથા ૪૦૧થી ૪૦પમાં ૧૦ ભેદોના ભાંગા બતાવવા દ્વારા કર્યું, હવે શુદ્ધભૂમિનું વર્ણન ગાથા ૪૨૪ સુધી ૧૦ ભેદોનું સ્વરૂપ બતાવવા દ્વારા કરે છે – ગાથા : अणावायमसंलोए अणावाए चेव होइ संलोए । आवायमसंलोए आवाए चेव संलोए ॥४०६॥ અન્વયાર્થ : મUવયમસંતો=અનાપાતવાળું-અસંલોકવાળું, મUવા જેવા સંતો અને અનાપાતવાળુંસંલોકવાળું, ગાવાયમસંનો=આપાતવાળું-અસંલોકવાળું, માવાવેવ સંનો=અને આપાતવાળું-સંલોકવાળું (ઈંડિલ) રોફ થાય છે. ગાથાર્થ : અનાપાત-અસંલોકવાળું અને અનાપાત-સંલોકવાળું આપાત-અસંલોકવાળું અને આપાત-સંલોકવાળું અંડિલ થાય છે. ટીકા : तत्र अनापातवदसंलोकवच्चेति चतुर्भङ्गिका कण्ठ्या ॥४०६॥ ટીકાર્ય : ત્યાં=સ્થડિલના મૂળભેદમાં, અનાપાતવાળું અને અસંલોકવાળું સ્પંડિલ એ પ્રકારે ચતુર્ભગી કંઠ્યા છે= સહેલી છે. ભાવાર્થ : સાધુને મળ, મૂત્ર વગેરે પરઠવવાયોગ્ય શુદ્ધ ભૂમિના ચાર ભાંગા પાડ્યા. તેમાં પ્રથમ ભાંગો અનાપાત-અસંલોક છે. જ્યાં કોઈનું જ આગમન ન થતું હોય, અને બેઠેલ સાધુને દૂરથી કોઈ જોઈ શકતું ન હોય, તેવી શુદ્ધભૂમિ અનાપાતવાળી અને અસંલોકવાળી કહેવાય, જે ચાર ભાંગામાં સર્વ શ્રેષ્ઠ ભાંગો છે. બીજો ભાંગો અનાપાત-સંલોક છે. જ્યાં કોઈ જ આવતું ન હોય, પરંતુ જગ્યા ચારેય બાજુથી એકદમ ખુલ્લી હોવાથી બેઠેલ સાધુ દૂરથી જોઈ શકાતા હોય, તેવી શુદ્ધભૂમિ અનાપાતવાળી અને સંલોકવાળી કહેવાય, જે પહેલા ભાંગા જેવો શ્રેષ્ઠ નથી. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ” દ્વાર/ ગાથા ૪૦૬-૪૦૦ - ત્રીજો ભાંગો આપાત-અસંલોક છે. જે ભૂમિમાં લોકોનું આગમન થતું હોય, પરંતુ બેઠેલા સાધુને કોઈ જોઈ શકતું ન હોય, તેવી શુદ્ધભૂમિ આપાતવાળી અને અસંલોકવાળી કહેવાય. આ ભાંગો પણ પહેલા ભાંગા જેવો શુદ્ધ નથી. ચોથો ભાંગો આપાત-સંલોક છે. જે ભૂમિમાં લોકો આવતા પણ હોય અને બેઠેલ સાધુ દૂરથી દેખાતા પણ હોય, તો તેવી ભૂમિ આપાતવાળી અને સંલોકવાળી કહેવાય, જે ભાંગો અત્યંત હીન છે. અહીં વિશેષ એ છે કે ગાથા ૩૯૯-૪૦૦માં અંડિલનાં ૧૦ વિશેષણો બતાવેલ, તેમાંનાં પહેલાં બે અનાપાત-અસંતોક વિશેષણને ગ્રહણ કરીને પ્રસ્તુત ગાથામાં તેની ચતુર્ભાગી બતાવેલ છે, જેથી શુદ્ધ એવી પણ ભૂમિ પ્રથમ બે વિશેષણોને આશ્રયીને ચાર વિકલ્પવાળી થાય છે, એવો બોધ થાય. ll૪૦૬ll ગાથા : तत्थावायं दुविहं सपक्ख परपक्खओ अ नायव्वं । दुविहं होइ सपक्खे संजय तह संजई णं च ॥४०७॥ અન્વયાર્થ: તત્વ ત્યાં પૂર્વગાથામાં ઈંડિલની ચતુર્ભગી બતાવી તેમાં, માવાયં-આપાતવાળું સ્પંડિલ સપઉં પરપક્વમો =સ્વપક્ષથી અને પરપક્ષથી વિદં બે પ્રકારનું નાયબં-જાણવું. સાથે સ્વપક્ષવિષયક (અંડિલ) સંજય તદ સંગ સંયત અને સંયતી (એમ) વિર્દ હો બે પ્રકારનું થાય છે. * “' વાક્યાલંકારમાં છે. * “ઘ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : પૂર્વગાથામાં સ્પંડિલની ચતુર્ભગી બતાવી ત્યાં આપાત રવપક્ષથી અને પરપક્ષથી બે પ્રકારે જાણવો. વપક્ષપાતમાં બે પ્રકાર થાય છે? સંસતસ્વપક્ષઆપાત અને સંચતીસ્વપક્ષઆપાત. ટીકા : ___ तत्राऽऽपातवद् द्विविधं स्वपक्षतः परपक्षतश्च ज्ञातव्यं, स्वपक्षापातवत् परपक्षापातवच्चेत्यर्थः, द्विविधं भवति स्वपक्ष इति स्वपक्षविषयं, संयतस्वपक्षापातवत् तथा संयतीस्वपक्षापातवच्चेति गाथार्थः ॥४०७॥ ટીકાર્ય : ત્યાં=પૂર્વગાથામાં અનાપાત-અસંલોકને આશ્રયીને ચતુર્ભગી બતાવી ત્યાં, આપાતવાળું સ્પંડિલ સ્વપક્ષથી અને પરપક્ષથી બે પ્રકારનું જાણવું સ્વપક્ષના આપાતવાળું અને પરપક્ષના આપાતવાળું. સ્વપક્ષના વિષયવાળું અંડિલ બે પ્રકારનું હોય છે સંયતસ્વપક્ષના આપાતવાળું અને સંયતીસ્વપક્ષના આપાતવાળું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : મળ-મૂત્ર આદિ વોસિરાવવાની આપાતવાળી શુદ્ધભૂમિ બે પ્રકારની છે : (૧) જે ભૂમિમાં સ્વપક્ષના For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ પ્રતિદિનક્રિયાવસ્તક “સ્થડિલ' દ્વાર/ ગાથા ૪૦૦-૪૦૮ મળત્યાગ માટે આવતા હોય, તે સ્વપક્ષપાતવાળી ભૂમિ કહેવાય, અને (૨) જે ભૂમિમાં પરપક્ષના મળત્યાગ માટે આવતા હોય, તે પરપક્ષઆપાતવાળી ભૂમિ કહેવાય. સ્વપક્ષપાતવાળી શુદ્ધભૂમિના પણ બે પ્રકાર છે : (૧) જે ભૂમિમાં સંયમી સાધુઓ મળત્યાગ માટે આવતા હોય, તે સંયતસ્વપક્ષઆપાતવાળી ભૂમિ કહેવાય અને (૨) જે ભૂમિમાં સાધ્વીઓ મળત્યાગ માટે આવતી હોય, તે સંયતીસ્વપક્ષપાતવાળી ભૂમિ કહેવાય. ll૪૦૭ી. અવતરણિકા: પૂર્વગાથામાં સ્વપક્ષઆપાતવાળી શુદ્ધભૂમિના બે ભેદો બતાવ્યા. હવે સંયત અને સંયતીવિષયક સ્વપક્ષપાતવાળી શુદ્ધભૂમિના પણ અવાંતર ભેદો બતાવે છે – ગાથા : संविग्गमसंविग्गा संविग्ग मणुण्ण एअरा चेव । असंविग्गा वि य दुविहा तप्पक्खिअ एअरा चेव ॥४०८॥ दारं ॥ અન્વયાર્થ: સંવિધાવિI (સયત-સંયતી બે પ્રકારે છે :) સંવિગ્ન-અસંવિગ્ન. સંવિ=સંવિગ્નો (બે પ્રકારે છે :) અનુપમા ચેવ=મનોજ્ઞ અને ઇતર અમનોજ્ઞ. કવિ વિ ૧ વિહા=અને અસંવિગ્નો પણ બે પ્રકારે છે : તUવિકલમ ૩ર વેવ=તત્પાક્ષિક અને ઇતર સંવિગ્નપાક્ષિક અને અસંવિગ્નપાક્ષિક. ગાથાર્થ : સંગત અને સંપતીઓ બે પ્રકારે છેઃ સંવિગ્ન અને અસંવિગ્ન. સંવિગ્ન સંયત અને સંચતીઓ પણ બે પ્રકારે છેઃ મનોજ્ઞ અને અમનજ્ઞ. અને અસંવિગ્ન સંગત અને સંયતીઓ પણ બે પ્રકારે છેઃ સંવિગ્નાપાક્ષિક અને અસંવિગ્નાપાક્ષિક. ટીકાઃ ते च संयतादयो द्विप्रकाराः संविग्ना असंविग्नाश्च, संविग्ना उद्यतविहारिणः, असंविग्नाः शीतला; संविग्ना अपि द्विप्रकाराः मनोज्ञा इतरे चैव, मनोज्ञा एकसामाचारीस्थिता इति, इतरे तु अमनोज्ञाः= भिन्नसामाचारीस्थिता इति; असंविग्ना अपि च द्विविधाः तत्पाक्षिका इति संविग्नपाक्षिकाः, इतरे चैव असंविग्नपाक्षिका इति च ततश्चैतदापातवत् स्थण्डिलमपि तद्व्यपदेशवदवगन्तव्यं, यथा संविग्नस्वपक्षापातवदित्यादीति गाथार्थः ॥४०८॥ ટીકાર્ય અને તે સંયતાદિ બે પ્રકારના છે સંવિગ્ન અને અસંવિગ્ન. સંવિગ્ન એટલે ઉઘતવિહારવાળા, અસંવિગ્ન એટલે શીતલ-આચારો પાળવામાં શિથિલ. સંવિગ્નો પણ બે પ્રકારના છે : મનોજ્ઞ અને ઇતર=અમનોજ્ઞ. મનોજ્ઞ એટલે એક સામાચારીમાં રહેલા, વળી ઇતર=અમનોજ્ઞ એટલે ભિન્ન સામાચારીમાં રહેલા. અને અસંવિગ્નો પણ બે પ્રકારના છે : તત્પાક્ષિક–સંવિગ્નપાક્ષિક, અને ઇતર=અસંવિગ્નપાક્ષિક. અને તેથી For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર / ગાથા ૪૦૮-૪૦૯ આમના=સંવિગ્ન-અસંવિગ્ન આદિના, આપાતવાળું સ્પંડિલ પણ તેના=સંવિગ્ન-અસંવિગ્ન, મનોજ્ઞ-અમનોજ્ઞ વગેરેના, વ્યપદેશવાળું જાણવું. જેવી રીતે સંવિગ્નસ્વપક્ષ આપાતવાળું ઇત્યાદિ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં સ્વપક્ષઆપાતવાળી શુદ્ધભૂમિના બે ભેદો પાડ્યા, તેના અવાંતર ભેદો આ રીતે છે: (૧) જે ભૂમિમાં મળત્યાગ માટે સંયતો જૈન સાધુઓ, આવતા હોય તે ભૂમિ સંતસ્વપક્ષઆપાતવાળી કહેવાય. (૨) જે ભૂમિમાં મળત્યાગ માટે સંયતીઓ=જૈન સાધ્વીઓ, આવતી હોય તે સંયતીસ્વપક્ષપાતવાળી ભૂમિ કહેવાય. વળી, તે સાધુ અને સાધ્વીઓ પણ બે-બે પ્રકારના છે: (૧) કેટલાક સાધુ-સાધ્વી સંવિગ્ન હોય અને (૨) કેટલાક સાધુ-સાધ્વી અસંવિગ્ન હોય. સંવિગ્ન એટલે શાસ્ત્રવચન અનુસાર આચારો પાળનારા અને અસંવિગ્ન એટલે ક્રિયાઓમાં શિથિલાચારી. સંવિગ્ન સાધુ-સાધ્વીઓના પણ બે ભેદ છે : (૧) મનોજ્ઞ (૨) અમનોજ્ઞ. ભિન્ન-ભિન્ન સમુદાયના પણ એક સામાચારીમાં રહેલ સંવિગ્ન સાધુ-સાધ્વીઓને મનોજ્ઞ કહેવાય, અને ભિન્ન-ભિન્ન સમુદાયના ભિન્ન-ભિન્ન સામાચારીવાળા સંવિગ્ન સાધુ-સાધ્વીઓને અમનોજ્ઞ કહેવાય. અસંવિગ્ન સાધુ-સાધ્વીઓના પણ બે ભેદ છેઃ (૧) સંવિગ્નપાક્ષિક - જેઓ સાધ્વાચાર પાળવામાં શિથિલ છે, તોપણ શુદ્ધ પ્રરૂપણા કરનારા છે. (૨) અસંવિગ્નપાક્ષિક - જેઓ સાધ્વાચાર પાળવામાં પણ શિથિલ છે અને પ્રરૂપણા પણ પોતાના શિથિલાચારને પુષ્ટ કરે તેવી અશુદ્ધ કરનારા છે. આ સર્વ ભેદોને આશ્રયીને જે સાધુઓ જે શુદ્ધભૂમિમાં આવતા હોય, તે શુદ્ધભૂમિ તેઓના આપાતવાળી કહેવાય. વળી કેવા પ્રકારની આપાતવાળી શુદ્ધભૂમિનું સાધુએ વર્જન કરવું જોઈએ ? તેનો બોધ કરાવવા માટે આ અનેક પ્રકારના આપાતવાળી શુદ્ધભૂમિઓ બતાવી. II૪૦૮ અવતરણિકા : उक्तं स्वपक्षापातवत्, परपक्षमधिकृत्याह - અવતરણિકાર્ય : સ્વપક્ષપાતવાળું સ્પંડિલ કહેવાયું. હવે પરપક્ષઆપાતવાળા ઈંડિલને આશ્રયીને કહે છે – - ગાથા : परपक्खे वि अ दुविहं माणुस तेरिच्छियं च नायव्वं । एक्विक्वं पि अ तिविहं इत्थी पुरिसं नपुंसं च ॥४०९॥ અન્વયાર્થ : પરંપવવિગ=અને પરપક્ષવિષયક (ઈંડિલ) પણ મારિચ્છિયં ચ મનુષ્ય અને તિર્યંચ (એમ) સુવિહં બે પ્રકારનું નાયબં=જાણવું. ઈદ પિ =અને એકેક (ઈંડિલ) પણ રૂથી પુર નવું તિવિહેંસ્ત્રી, પુરુષ અને નપુંસક (એમ) ત્રણ પ્રકારનું છે. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૦૯-૪૧૦ ગાથાર્થ : અને પરપક્ષઆપાતવાળા સ્પંડિલમાં પણ મનુષ્ય અને તિર્યંચ એમ બે પ્રકાર જાણવા, અને એકેક સ્પંડિલના પણ સ્ત્રી, પુરુષ અને નપુંસક એમ ત્રણ પ્રકાર છે. ટીકાઃ 'परपक्षेऽपि च परपक्षविषयमपि च द्विविधं मानुषं तैरश्चं च ज्ञातव्यं मानुषापातवत्तिर्यगापातवच्च, एकैकमपि च त्रिविधमेतयोः, कथमित्याह- स्त्री पुरुषं नपुंसकं चेति उपलक्षणत्वात् स्त्र्यापातवत्पुरुषापातवन्नपुंसकापातवच्चेति गाथार्थः ॥४०९॥ ટીકા : અને પરપક્ષના વિષયવાળું ઈંડિલ પણ બે પ્રકારનું જાણવું: (૧) માનુષ અને (૨) તૈર=મનુષ્યના આપાતવાળું અને તિર્યચના આપાતવાળું. અને આ બેમાં મનુષ્ય અને તિર્યંચના આપાતવાળા ચંડિલમાં, એક એક પણ સ્પંડિલ ત્રણ પ્રકારનું છે, ત્રણ પ્રકારનું કઈ રીતે છે? એથી કહે છે – સ્ત્રી, પુરુષ અને નપુંસક એ પ્રમાણે ઉપલક્ષણપણું હોવાથી (૧) સ્ત્રીના આપાતવાળું=સ્ત્રીથી ઉપલક્ષિત આપાતવાળું, (૨) પુરુષના આપાતવાળું પુરુષથી ઉપલક્ષિત આપાતવાળું અને (૩) નપુંસકના આપાતવાળું નપુંસકથી ઉપલક્ષિત આપાતવાળું સ્પંડિલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પરપક્ષના આપાતવાળી શુદ્ધ ભૂમિ બે પ્રકારની છે : (૧) જૈન સાધુથી પરપક્ષ એવા મનુષ્યો જ્યાં મળત્યાગ કરવા માટે આવતા હોય, તે ભૂમિ મનુષ્યપરપક્ષઆપાતવાળી કહેવાય, (૨) જ્યાં તિર્યંચો ફરતાં હોય, તે ભૂમિ તિર્યંચપરપક્ષઆપાતવાળી કહેવાય. મનુષ્ય અને તિર્યંચ એ બંનેના સ્ત્રી-પુરુષ-નપુંસક, એમ ત્રણ પ્રકાર છે. તેથી (૧) જે ભૂમિમાં સ્ત્રીઓ મળત્યાગ માટે જતી હોય તે સ્ત્રીપરપક્ષઆપાતવાળી, (૨) જે ભૂમિમાં પુરુષો જતા હોય તે પુરુષપરપક્ષઆપાતવાળી અને (૩) જે ભૂમિમાં નપુંસક જતાં હોય તે નપુંસકપરપક્ષઆપાતવાળી ભૂમિ કહેવાય. આ રીતે વિભાગ બતાવવાનું પ્રયોજન એ છે કે પૂર્વમાં ગૃહસ્થો પણ મળત્યાગ કરવા માટે ગામની બહાર જતા હતા અને ત્યાં સામાન્ય રીતે સ્ત્રી-પુરુષ-નપુંસકને મળત્યાગ કરવા માટે જવાનાં જુદાં જુદાં સ્થાનો હતાં. ll૪૦ અવતરણિકા: * હવે પુરુષ-સ્ત્રી-નપુંસકપરપક્ષઆપાતવાળી ભૂમિના અવાંતર ભેદો બતાવે છે – ગાથા : पुरिसावायं तिविहं दंडिअ कोडुबिए अ पागइए । ते सोअऽसोअवाई एमेव णपुंसइत्थीसुं ॥४१०॥ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રતિદિનક્રિયાવસ્તુફ! “ઈંડિલ' દ્વાર/ગાથા ૪૧૦ અન્વયાર્થ: રિસાવાયં તિવિદં પુરુષઆપાતવાળું (સ્થડિલ) ત્રણ પ્રકારનું છે. કિદંડિક; વોવિપકૌટુંબિક પાડ્રા =અને પ્રાકૃતિક. તે તેઓ=દંડિક વગેરે, સોગણવાશૌચ અને અશૌચવાદી હોય છે. નેવ આ રીતે જ પુત્થી નપુંસક અને સ્ત્રીઓમાં (જોડવું.) ગાથાર્થ : પુરુષઆપાતવાળી શુદ્ધ ભૂમિ ત્રણ પ્રકારે છે : દંડિક, કૌટુંબિક અને પ્રાકૃતિક દંડિક વગેરે શૌચવાદી અને અશૌચવાદી હોય છે. એ જ રીતે નપુંસકો અને સ્ત્રીઓ પણ શૌચવાદી અને અશૌચવાદી જાણવા. ટીકા : पुरुषापातवत् त्रिविधं दण्डिकापातवत् कुडुम्बिकापातवत् प्राकृतापातवच्च, ते च दण्डिकादयः शौचाशौचवादिनो भवन्ति, एवमेव स्त्रीनपुंसकयोरपि शौचाशौचवादित्वं योज्यम्, एतद्व्यपदेशाच्च स्थण्डिलस्य तथा व्यपदेश इति गाथार्थः ॥४१०॥ ટીકાઈઃ પુરુષના આપાતવાળું અંડિલ ત્રણ પ્રકારનું છેઃ (૧) દંડિકના આપાતવાળું, (૨) કૌટુંબિકના આપાતવાળું અને (૩) પ્રાકૃતના આપાતવાળું. અને તેઓ=દડિક આદિ દંડિક, કૌટુંબિક અને પ્રાકૃતિક લોકો, શૌચ અને અશૌચવાદી હોય છે. આ રીતે જ સ્ત્રી અને નપુંસકમાં પણ શૌચ-અશૌચવાદીપણું યોજવું=જે રીતે દંડિકાદિ પુરુષો શૌચ-અશૌચવાદી હોય છે, તેમ સ્ત્રીઓ અને નપુંસકો પણ શૌચ-અશૌચવાદી હોય છે એમ જાણવું. અને આના વ્યપદેશથી અંડિલનો તે પ્રકારે વ્યપદેશ છે–દંડિકાદિના વ્યપદેશથી અંડિલનો દંડિકના આપાતવાળું સ્પંડિલ ઈત્યાદિ પ્રકારે વ્યપદેશ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પુરુષપરપક્ષઆપાતવાળી શુદ્ધ ભૂમિ ત્રણ પ્રકારની છે દંડિક-કૌટુંબિક-પ્રાકૃતિક, ઇંડિક એટલે કોટવાલ વગેરે રાજપુરુષો, કૌટુંબિક એટલે ધન વગેરેથી લોકમાં મોટા ગણાતા માણસો, અને પ્રાકૃતિક એટલે સામાન્ય લોકો અર્થાત્ આમજનતા. આમ, ત્રણ ભેદો પાડવાનું પ્રયોજન એ છે કે સામાન્ય રીતે રાજાના સ્થાનપાત્ર ગણાતા કોટવાલ વગેરે પુરુષો જ્યાં મળત્યાગ કરવા માટે જતા હોય ત્યાં સામાન્ય લોકોને જવાનો નિષેધ હોય છે. તે રીતે મોટા માણસો જ્યાં જતા હોય, ત્યાં પણ સામાન્ય લોકો જતા નથી, પરંતુ સામાન્ય લોકોને મળત્યાગ કરવા જવાની ભૂમિ જુદી હોય છે. દડિક વગેરે ત્રણેય પ્રકારના પુરુષોમાં કેટલાક શૌચવાદી હોય છે અને કેટલાક અશૌચવાદી હોય છે. તેથી સાધુએ તે નગરના સંયોગો અને પરિસ્થિતિ વિચારીને તે પ્રમાણે મળત્યાગ કરવા માટે જવું જોઈએ. આથી જો કોટવાલ વગેરે ભક્તિવાળા હોય અને તેઓની મળત્યાગની ભૂમિ શુદ્ધ જણાતી હોય તો તેમની ભૂમિમાં પણ સાધુ મળત્યાગ માટે જાય. પરંતુ તે દંડિકાદિ શૌચવાદી હોય અને સાધુને લાગે કે આમની For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પ્રતિદિનક્રિયાવસ્તુકા‘ચંડિલ' દ્વારા ગાથા ૪૧૦-૧૧ ભૂમિમાં જવાથી આમને જુગુપ્સા થાય તેમ છે, તો તેઓની ભૂમિમાં સાધુ ન જાય. એ રીતે કૌટુંબિક અને સાધારણ લોકોને પણ જુગુપ્સા ન થાય તેવું લાગે તો તેઓની ભૂમિમાં મળત્યાગ કરવા જવામાં વાંધો નથી. વળી, સ્ત્રીઓ અને નપુંસકો પણ શૌચવાદી અને અશૌચવાદી હોય છે. તેથી કારણે સાધ્વીઓને સ્ત્રીઓના આપાતવાળી ભૂમિમાં જવું પડે તોપણ સ્ત્રીઓ શૌચવાદી છે કે અશૌચવાદી? તેનો અવશ્ય વિચાર કરીને જવું જોઈએ. ૪૧૦ ગાથા : एए चेव विभागा परतित्थीणं पि हुंति मणुआणं । तिरिआणं पि विभागं अओ,परं कित्तइस्सामि ॥४११॥ અન્વચાર્યઃ W ચેવ વિમાન=આ જ વિભાગો-પૂર્વમાં કહેવાયેલા જ શૌચવાદી અને અશૌચવાદીરૂપ ભેદો, મઝા પતિથી પિ હૂંતિ મનુજ એવા પરતીર્થિકોના પણ થાય છે. તિરિઝા પિ=તિર્યંચોના પણ વિમા=વિભાગને સો પરંઆનાથી પછી ઉત્તમ હું કીર્તીશ=કહીશ. ગાથાર્થ : પૂર્વમાં કહેવાયેલા જ શૌચવાદી અને અશોચવાદીરૂપ ભેદો મનુજ એવા પરતીર્થિકોના પણ થાય છે, તિર્યંચોના પણ વિભાગને આનાથી પછી હું કહીશ. ટીકાઃ ___एत एव अनन्तरोदिताः शौचवाद्यादयो विभागा=भेदाः परतीथिकानामपि भवन्ति मनुजानां= कापिलादीनां, तिरश्चामपि विभागं स्थण्डिलप्रतिबद्धमेव अतः परं कीर्तयिष्यामि इति गाथार्थः ॥४११॥ ટીકાઈઃ આ જ=આગળમાં કહેવાયેલા શૌચવાદી આદિ જ, વિભાગો=ભેદો, મનુજ=કાપિલાદિ, પરતીર્થિકોના પણ અન્યદર્શનીઓના પણ, થાય છે. તિર્યંચોના પણ અંડિલથી પ્રતિબદ્ધ જ એવા વિભાગને આનાથી પછી હું કીર્તન કરીશ=કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં સ્ત્રી, પુરુષ અને નપુંસકના શૌચવાદી-અશૌચવાદી એમ બે ભેદ બતાવ્યા. ત્યાં પુરુષથી ગૃહસ્થપુરુષો ગ્રહણ કર્યા. હવે પુરુષથી અન્ય ધર્મના સંન્યાસીઓ ગ્રહણ કરવાના છે, અને તેઓમાં પણ કેટલાક શૌચવાદી અને કેટલાક અશૌચવાદી હોય છે. તેથી તેઓને આશ્રયીને પણ પ્રસ્તુતમાં શુદ્ધભૂમિના ભેદો કહેવાયા છે. આ રીતે પરતીર્થિકોના પણ શૌચવાદી આદિ ભેદો પાડવાનું કારણ એ છે કે કોઈ ગામમાં પરતીર્થિકો વસતા હોય, અને ત્યાં સાધુઓ પણ આવ્યા હોય ત્યારે તે સંન્યાસીઓ જે ભૂમિમાં મળત્યાગ કરવા જતા હોય, તે ભૂમિમાં સાધુએ મળત્યાગ કરવા માટે જવું કે ન જવું ? તે સંયોગો પ્રમાણે વિચારવાનું આવે; For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રતિદિનક્રિયાવસ્તુફ, “Úડિલ' દ્વાર/ ગાથા ૪૧૧૪૧૨ કેમ કે તે પરતીર્થિકોમાંથી કેટલાક પ્રકૃતિથી શૌચવાદી હોય તો અલ્પ પાણી વાપરવું, ડગલોથી સાફ કરવું, વગેરે સાધુની પ્રવૃત્તિ જોઈને તેઓને જૈનધર્મ પ્રત્યે જુગુપ્સા થાય, અને તે સંન્યાસીઓને પાપબંધ થાય તેમાં સાધુ નિમિત્ત બને. આથી તેવા સંયોગોમાં નિમિત્તભાવના પરિવાર માટે સંન્યાસીઓની ભૂમિ નિર્દોષ હોય અને બીજી ભૂમિ કંઈક સદોષ હોય, તોપણ જો તે સંન્યાસીઓને જુગુપ્સા થતી હોય તો સાધુ સદોષ ભૂમિમાં મળ, મૂત્રાદિ વોસિરાવે, પરંતુ નિર્દોષ એવી સંન્યાસીઓની ભૂમિમાં ન જાય. આ બધા ભેદોનું જ્ઞાન શુદ્ધભૂમિમાં મળત્યાગ કરવા જવા માટે આવશ્યક છે. આ રીતે સ્ત્રી, પુરુષ, નપુંસક અને પરતીર્થિક, એમ મુખ્ય ચાર પ્રકારની મનુષ્યપરપક્ષઆપાતવાળી શુદ્ધભૂમિનું વર્ણન પૂરું થયું. હવે તિર્યચપરપક્ષપાતવાળી શુદ્ધભૂમિના પ્રકારોનું વર્ણન હું આગળની ગાથામાં કરીશ, એ પ્રકારની ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે. I૪૧૧|| અવતરણિકા ગાથા ૪૦૯માં મનુષ્ય અને તિર્યંચ એમ બે પ્રકારની પરપક્ષપાતવાળી શુદ્ધભૂમિ બતાવી. તેમાંથી ગાથા ૪૧૦ અને ૪૧૧ના પૂર્વાર્ધમાં મનુષ્યપરપક્ષઆપાતવાળી ભૂમિના ભેદો બતાવીને ગાથા ૪૧૧ના ઉત્તરાર્ધમાં તિર્યંચ પરપક્ષઆપાતવાળી ભૂમિના ભેદો બતાવવાની ગ્રંથકારશ્રીએ પ્રતિજ્ઞા કરી. તેથી હવે તિર્યંચપરપક્ષપાતવાળી ભૂમિના ભેદો બતાવે છે – ગાથા : दित्ताऽदित्ता तिरिआ जहण्णमुक्कोस मज्झिमा चेव । एमेवित्थिनपुंसा दुगुंछिअदुगुंछिआ नवरं ॥४१२॥ અન્વયાર્થ: નહUSમુeો પfમ વત્રજઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ એવા વિરાત્તિ દપ્ત-અપ્તિ તિરિક તિર્યંચો હોય છે. વિ=આ રીતે જ=જે રીતે પુરુષતિર્યંચોના જઘન્યાદિ ભેદો બતાવ્યા એ રીતે જ, સ્થિનપુંસકસ્ત્રી અને નપુંસક (જાણવા,) નવરં ફક્ત (સ્ત્રી-નપુંસકતિર્યંચો) દુમિમિત્રદુર્ગછિતઅદુર્ગછિત હોય છે. ગાથાર્થ : જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ એવા દત-અપ્ત તિર્યંચો હોય છે. જે રીતે પુરુષતિર્યંચોના જઘન્યાદિ ભેદો બતાવ્યા એ રીતે જ સ્ત્રીતિર્યંચ અને નપુંસકતિર્યંચ જાણવા, ફક્ત સ્ત્રી-નપુંસકતિર્યંચો જુગુપ્સિતા અને અજુગુણિત હોય છે. ટીકાઃ __दृप्तादृप्तास्तिर्यञ्चः दृप्ता=दर्पिता अदृप्तास्तु इतरे इति, दुष्टेतर इत्यन्ये, एते च जघन्या उत्कृष्टा मध्यमाश्चैव, जघन्या एडकशूकरादयः उत्कृष्टा हस्तिवृषभादयः मध्यमाश्च उष्ट्रादयः, एवमेव स्त्रीनपुंसके तिर्यक्सम्बन्धिनी वेदितव्ये, जुगुप्सिताजुगुप्सिते नवरं, तत्र जुगुप्सिते एलकखरादिरूपे अजुगुप्सिते गवादिरूप इति गाथार्थः ॥४१२॥ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૦૦ થી ૪૧૨માં બતાવેલ આપાતવાળા સ્પંડિલના પેટા પ્રકારો આપાત સ્વપલ સ્વપક્ષ પરપક્ષ સંયત સંયતી મનુષ્ય તિર્યંચ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૧૨ સંવિગ્ન અસંવિગ્ન સંવિગ્ન (ઉદ્યતવિહારી) અસંવિગ્ન (શિથિલવિહારી) સ્ત્રી પુરુષ નપુંસક પરતીર્થિક (કાપિલાદિ સંન્યાસીઓ). મનોજ્ઞ અમનોશ મનોજ્ઞ (એક સામાચારી સ્થિત) અમનોજ્ઞ (ભિન્ન સામાચારી સ્થિત). કૌટુંબિક પ્રાકૃતિક - શૌચવાદી અશૌચવાદી દંડિક અસંવિગ્નપાક્ષિક સંવિગ્નપાક્ષિક શૌચવાદી અશૌચવાદી શૌચવાદી અશૌચવાદી શૌચવાદી અશૌચવાદી| For Personal & Private Use Only સંવિગ્નપાક્ષિક અસંવિગ્નપાક્ષિક પ્રાકૃતિક દંડિક (કોટવાલ વગેરે રાજપુરુષો). કૌટુંબિક (ધન વગેરેથી મોટા કુટુંબવાળા લોકો) (સાધારણ દંડિક કૌટુંબિક પ્રાકૃતિક સ્ત્રી પુરુષ નપુંસક પ્રજાજનો). 1ણ અદત જુગુપ્સત અજુગુપ્સિત દેહ અદેખ શૌચવાદી અશૌચવાદી શૌચવાદી અશૌચવાદી શૌચવાદી અશૌચવાદી || જ. મ. . જ. મ. . જ. મ. . જ. મ. ઉ.) દર અતિ જગુશ્ચિત અગણિત શૌચવાદી અશૌચવાદી શૌચવાદી અશૌચવાદી શૌચવાદી અશૌચવાદી જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ” દ્વાર/ ગાથા ૪૧૨-૧૩ ટીકાર્થ: તિર્યંચો દપ્ત-અપ્ત હોય છે. દેખ એટલે દર્પિત=મદવાળા, વળી અદેખ એટલે ઇતર=મદ વગરના. અન્ય આચાર્યો દુષ્ટ-ઇતર=દેખ એટલે દુષ્ટ, અને અદેખ એટલે અદુષ્ટ, એમ કહે છે. અને આ=દેખ-અપ્તિ તિર્યંચો જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ હોય છે. એડક, ભૂંડ વગેરે જઘન્ય તિર્યંચો છે; હાથી, બળદ વગેરે ઉત્કૃષ્ટ તિર્યંચો છે; અને ઊંટ વગેરે મધ્યમ તિર્યો છે. આ રીતે જsઉપરમાં દપ્ત-અદેખ, જઘન્યાદિ ભેદોવાળા પુરુષતિર્યંચો બતાવ્યા એ રીતે જ, તિર્યંચના સંબંધવાળા સ્ત્રી અને નપુંસક જાણવા, ફક્ત તિર્યંચ સંબંધી સ્ત્રી અને નપુંસક જુગુપ્સિત અને અજુગુપ્સિત હોય છે. તેમાં એલક, ખર આદિરૂપ સ્ત્રી-નપુંસક જુગુણિત છે અર્થાત્ એલકસ્ત્રી-એલકનપુંસક અને ખરસ્ત્રી-ખરનપુંસક આદિ જુગુણિત તિર્યંચો છે, અને ગાય આદિરૂપ સ્ત્રી-નપુંસક અજુગુણિત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે ભૂમિમાં તિર્યંચો ફરતાં હોય, તે ભૂમિ તિર્યંચ આપાતવાળી કહેવાય. તેમાંથી જે પશુઓ ઉન્મત્ત થઈને જેમ તેમ દોડાદોડ કરનારાં હોય, તેઓ દપ્તતિર્યંચ કહેવાય. અને જે પશુઓ પોતાના આહારાદિ માટે સહજ રીતે ફરતાં હોય પરંતુ મદોન્મત્ત ન હોય તેવાં પશુઓ અપ્તતિર્યંચ કહેવાય. અને બંનેના આપાતવાળી ભૂમિ દપ્તતિચારપક્ષપાતવાળી અને અદેખતિર્યંચપરપક્ષપાતવાળી કહેવાય. આ બંને પ્રકારનાં પશુના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદો છે. તેમાંથી જે ભૂમિમાં હાથી, બળદ વગેરે ફરતાં હોય, તે ઉત્કૃષ્ટતિર્યંચપરપક્ષઆપાતવાળી ભૂમિ કહેવાય, જે ભૂમિમાં બકરાં, ભૂંડ વગેરે ફરતાં હોય તે જઘન્યતિર્યચપરપક્ષપાતવાળી ભૂમિ કહેવાય, જે ભૂમિમાં ઊંટ વગેરે પશુ ફરતાં હોય તે મધ્યમતિર્યંચપરપક્ષઆપાતવાળી ભૂમિ કહેવાય. આ પ્રકારે વિભાગ કરવાનું પ્રયોજન એ છે કે ઉત્કૃષ્ટ પશુવાળી ભૂમિમાં મળત્યાગ કરવા માટે જવાથી આત્મોપઘાતાદિનો સંભવ રહે. માટે કઈ ભૂમિમાં જવું અને કઈ ભૂમિનું વર્જન કરવું, તે સર્વનો વિચાર કરવા માટે આ ભેદોનું વર્ણન છે. એ રીતે સ્ત્રીતિર્યંચ અને નપુંસકતિર્યંચના અવર-જવરવાળી ભૂમિ હોય અથવા જુગુણિત એવા ગધેડા વગેરેના અવર-જવરવાળી ભૂમિ હોય કે અજુગુપ્સિત એવા ગાય વગેરેના અવર-જવરવાળી ભૂમિ હોય, તો તે સર્વનો ઉચિત વિચાર કરીને સાધુએ શુદ્ધભૂમિમાં મળત્યાગ કરવા માટે જવું જોઈએ. ll૪૧રા અવતરણિકા: इत्थं स्थण्डिलमभिधाय गमनविधिमाह - અવતરણિતાર્થ : ગાથા ૪૦૬ માં ચંડિલના મૂળભેદરૂપ અનાપાત-અસંલોકાદિને આશ્રયીને ચતુર્ભગી બતાવી. ત્યારપછી આપાતવાળા ઈંડિલના સ્વપક્ષ-પરપક્ષને આશ્રયીને ભેદો બતાવ્યા. એ રીતે સ્પંડિલને કહીને હવે તે સ્પંડિલને વિષે ગમનની વિધિને કહે છે – For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૧૩ ૧૯ ગાથા : गमण मणुन्ने इअरे वितहायरणं मि(?ति) होइ अहिगरणं । पउरदवकरण दटुं कुसील सेहाइगमणं तु ॥४१३॥दारं॥ અન્વયાર્થ: મત્તે મનોજ્ઞમાં જમUT=જવું રૂ૩ ઇતરમાં=અમનોજ્ઞના આપાતળા અંડિલમાં, (જવાથી) વિતહાયર =વિતથ આચરણ છે,તિ એ પ્રમાણે મહિયારાં અધિકરણદો થાય છે, પરવરવડું પ્રચુર દ્રવના કરણને જોઈને સીન (=વળી કુશીલોમાં સેદાફડામv=શૈક્ષાદિનું ગમન થાય છે. ગાથાર્થ: મનોજ્ઞાસંગ્નિસંયતના આપાતવાળી શુદ્ધભૂમિમાં જવું, અમનોજ્ઞસંવિગ્નસંરતના આપાતવાળી શુદ્ધભૂમિમાં જવાથી વિપરીત આચરણ છે, એ પ્રમાણે પરસ્પર કલહનું કારણ બને છે. વળી અસંવિનસંરતના આપાતવાળી શુદ્ધભૂમિમાં જવાથી ઘણું પાણી વાપરતા જોઈને વળી અસંવિગ્નોમાં શિક્ષકદિનું ગમન થાય છે. ટીકા : गमनं मनोज्ञ इति सपक्षसंयतसंविग्नमनोज्ञापातवतीति भावः, इतरस्मिन्निति अमनोज्ञापातवति सामाचारीविपर्यासदर्शनेन वितथाचरणमिति शिक्षकाणां मिथो भवति अधिकरणम्, इदं तावत् संविग्नापातवति । असंविग्नापेक्षया तु दोषमाह-प्रचुरद्रवकरणं दृष्ट्वा कुशीलेषु असंविग्नेषु शिक्षकादिगमनं तु-शौचवादिशिक्षकपरीषहपराजितानामेतेऽपि प्रव्रजिता एवेति वरमेत इत्यनुकूलतया गमनमिति गाथार्थः ॥४१३॥ નોંધ: મૂળગાથામાં નિ છે તેને સ્થાને ટીકા પ્રમાણે તિ હોવું જોઈએ. ટીકાર્ય : મનોજ્ઞમાં=સ્વપક્ષસંયતસંવિગ્નમનોજ્ઞના આપાતવાળા સ્પંડિલમાં, જવું. ઈતરમાં=અમનોજ્ઞના આપાતવાળા ચંડિલમાં, સામાચારીના વિપર્યાસના દર્શનથી=નવદીક્ષિત સાધુઓને પરસ્પર વિપરીત સામાચારી દેખાવાથી, વિતથ આચરણ છે, એ પ્રમાણે શિક્ષકોને પરસ્પર અધિકરણ થાય છે=કલહ થાય છે. આ અધિકરણ સંવિગ્નના આપાતવાળા ચંડિલમાં થાય છે. વળી અસંવિગ્નની અપેક્ષાથી અસંવિગ્નના આપાતવાળા ચંડિલમાં જવાથી, દોષને કહે છે – પ્રચુર દ્રવના કરણને જોઈનેeઘણું પાણી વાપરનારા અસંવિગ્ન સાધુને જોઈને, કુશીલોમાં=અસંવિગ્નોમાં, વળી શિક્ષકદિનું ગમન થાય શૌચવાદી શિક્ષક, પરીષહોથી પરાજિતોનું પરીષહોથી પરાજય પામેલા સાધુઓનું, “આ પણ પ્રવ્રજિતો જ છે અર્થાતુ ઘણું પાણી વાપરનારા આ પણ સાધુઓ જ છે, એથી આ વર છે અર્થાત્ ઘણું વાપરનારા સાધુઓ શ્રેષ્ઠ છે,”આ રીતે અનુકૂળપણાથી ગમન થાય અર્થાત્ શિક્ષકદિ પોતાના સંવિગ્ન ગચ્છને છોડીને અસંવિગ્ન ગચ્છમાં જાય, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ 'પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ” દ્વાર/ ગાથા ૪૧૩-૧૪ ભાવાર્થ : સાધુ મળ, મૂત્રાદિ વોસિરાવવા માટે સ્વપક્ષપાતવાળી ભૂમિને પ્રથમ પસંદ કરે છે, અને તેમાં પણ જયાં સંતસંવિગ્નમનોજ્ઞ સાધુઓ આવતા હોય, તેવી સ્વપક્ષપાતવાળી ભૂમિમાં જવું જોઈએ; કેમ કે ત્યાં કોઈ દોષ નથી. પરંતુ જો સ્વપક્ષસંયતસંવિગ્નઅમનોજ્ઞ સાધુઓના આપાતવાળી ભૂમિમાં જવામાં આવે તો અમનોજ્ઞ સાધુની સામાચારી મનોજ્ઞ સાધુ કરતાં જુદી હોવાને કારણે તેઓની વિપરીત આચરણા જોઈને નવદીક્ષિત સાધુને પ્રશ્ન થાય કે “આ પણ સાધુ જ છે, છતાં તેઓ કેમ વિપરીત આચરણ કરે છે?” તેથી નવદીક્ષિત સાધુ અમનોજ્ઞ સાધુની સાથે કલહ કરીને કહે કે “તમે સાધુ થઈને આવી વિપરીત આચરણા કેમ કરો છો?” આથી નવદીક્ષિત સાધુ સાથે હોય તો ગીતાર્થ સાધુ અમનોજ્ઞ સાધુના આપાતવાળી ભૂમિમાં મળત્યાગ માટે ન જાય. આમ છતાં મનોજ્ઞ સાધુના આપાતવાળી ભૂમિ ન મળે અથવા અન્ય શુદ્ધ ભૂમિ મળતી ન હોય અને કલહ થવાનો પ્રસંગ આવે તેમ ન હોય તો, અમનોજ્ઞ સાધુના આપાતવાળી ભૂમિમાં પણ મળાદિ વોસિરાવવા માટે જવામાં કોઈ વાંધો નથી. આ સર્વ કથન સ્વપક્ષસંયતસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિને આશ્રયીને કર્યું. હવે સ્વપક્ષસંયતઅસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિની અપેક્ષાએ થતા દોષ બતાવે છે – જે ભૂમિમાં અસંવિગ્ન સાધુઓ આવતા હોય, તે ભૂમિમાં સાધુએ જવું જોઈએ નહિ; કેમ કે અસંવિગ્ન સાધુઓ પ્રાયઃ કરીને મળત્યાગ કર્યા પછી વધારે પાણીથી શુદ્ધિ કરતા હોય છે. તેથી તેઓને ઘણા પાણીથી શુદ્ધિ કરતા જોઈને પ્રકૃતિથી શૌચવાદી એવા સંવિગ્ન શૈક્ષ, કે સંયમજીવનમાં અતિઅલ્પ પાણી વાપરવારૂપ પરિષહથી પરાજિત થયેલા સાધુ વિચાર કરે કે “આ પણ સાધુ જ છે, છતાં પૂરતા પાણીથી શુદ્ધિ કરે છે. માટે તેમની સાથે રહીને આપણે સંયમજીવન પાળી શકીશું.” આમ વિચારીને તે શૈક્ષકાદિ સંવિગ્ન સાધુને છોડીને અસંવિગ્ન સાધુ પાસે જાય, અને તેથી તેનું જે અહિત થાય, તેમાં નિમિત્તકારણ અસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિમાં મળત્યાગ માટે જવાની પ્રવૃત્તિ બને છે.આથી આવો દોષ થવાની સંભાવના હોય. તો સાધુ મળત્યાગ માટે થોડી અશુદ્ધભૂમિમાં જાય, પરંતુ અસંવિગ્નના આપાતવાળી ભૂમિમાં ન જાય; કેમ કે શૈક્ષાદિનું સંયમજીવનથી પતન થાય તે મોટો દોષ છે. ll૧૩ll અવતરણિકા: संयत्यापातवति तु न गन्तव्यमेव, परपक्षपुरुषापातवति दोषमाह - અવતરણિતાર્થ: પૂર્વગાથામાં સ્વપક્ષસંયતસંવિગ્ન એવા પણ અમનોજ્ઞના અને અસંવિગ્ન સાધુના આપાતવાળા સ્પંડિલમાં જવાથી થતા દોષ બતાવ્યા. વળી, સ્વપક્ષસંયતીના આપાતવાળા અંડિલમાં સાધુએ જવું જ જોઈએ નહિ. હવે પરપક્ષ એવા પુરુષના આપાતવાળા અંડિલમાં જવાથી થતા દોષને કહે છે – ગાથા : जत्थऽम्हे वच्चामो जत्थ य आयइ नाइवग्गो णो । परिभव कामेमाणा संकेअगदिन्नगा वा वि ॥४१४॥ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૧૪ અન્વયાર્થ : નWજ્યાં અદ્દે વેવ્યાનો=અમે જઈએ છીએ, જસ્થ =અને જ્યાં =અમારો નાફવો જ્ઞાતિવર્ગ માયડુ ફરે છે, (ત્યાં) પરિમવ ખેમા સંક્રેમન્નિા વા વિ=પરિભવ કરતા, કામના કરતા, અથવા અપાયેલ સંકેતવાળા સાધુઓ (જાય છે.) ગાથાર્થ : જ્યાં અમે મળત્યાગ માટે જઈએ છીએ, અને જ્યાં અમારો જ્ઞાતિવર્ગ મળત્યાગ માટે ફરે છે, ત્યાં પરિભવ કરતા, કામના કરતા, અથવા અપાયેલ સંકેતવાળા સાધુઓ જાય છે. ટીકા? ___ यत्र वयं गच्छामः पुरीषोत्सर्गाय, यत्र चाऽऽचरति पुरीषोत्सर्गार्थं ज्ञातिवर्गो नः स्वजनवर्गोऽस्माकं, एतेऽपि तत्र गच्छन्ति, इति परिभवन्तः सन्तः, तथा कामयमानाः, काञ्चित् स्त्रियं दत्तसङ्केतका वाऽपि गच्छन्तीत्यगारिणामध्यवसायो भवतीति गाथार्थः ॥४१४॥ ટીકાઈઃ જ્યાં અમે પુરીષના ઉત્સર્ગ માટે=મળનો ત્યાગ કરવા માટે, જઈએ છીએ, અને જ્યાં અમારો જ્ઞાતિવર્ગ–અમારો સ્વજનવર્ગ, પુરીષના ઉત્સર્ગ અર્થે મળના ત્યાગ માટે, ફરે છે, ત્યાં આ પણ=સાધુઓ પણ, જાય છે. એથી પરિભવ કરતા છતા=અમને ક્ષોભ પમાડતા છતા, અને કામના કરતા=અમને આ રીતે બેઠેલા જોવાની અભિલાષા કરતા, અથવા કોઈક સ્ત્રીને અપાયેલ સંકેતવાળા એવા સાધુઓ જાય છે=અમારા મળોત્સર્ગ કરવાના સ્થાને જાય છે. એ પ્રકારે અગારીઓને ગૃહસ્થોને, અધ્યવસાય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સામાન્ય રીતે સાધુઓ મળત્યાગ માટે સંયતસ્વપક્ષઆપાતવાળી ભૂમિમાં જાય છે, અને સંતસ્વપક્ષઆપાતવાળી ભૂમિ ન મળે તો પરપક્ષપુરુષઆપાતવાળી ભૂમિમાં જાય છે; પરંતુ ત્યાં જવાથી દોષો થાય તેવું હોય તો સાધુ પરપક્ષપુરુષઆપાતવાળી ભૂમિમાં મળત્યાગ માટે ન જાય, અને તે દોષો નીચે પ્રમાણે ગામના લોકો જ્યાં મળત્યાગ માટે જતાં હોય ત્યાં સાધુઓ પણ મળત્યાગ માટે જાય તો તે પુરુષોને એવો વિચાર આવે કે જ્યાં અમે મળત્યાગ માટે જઈએ છીએ અને અમારો સ્વજનવર્ગ મળોત્સર્ગ માટે જાય છે, ત્યાં આ સાધુઓ આવે છે. તેથી નક્કી આ સાધુઓ અમને ક્ષોભ પમાડવા આવતા હોય એમ જણાય છે, અથવા અમને આવી અવસ્થામાં બેઠેલા જોવાની કામનાથી અહીં આવતા હોય એમ જણાય છે, અથવા આ સાધુઓએ કોઈ સ્ત્રીને અહીં આવવાનો સંકેત આપેલો હોવો જોઈએ, તેથી બધા સાધુઓ જ્યાં જાય છે તે સ્થાનને છોડીને આ સાધુઓ અમારા સ્થાનમાં આવે છે. આવા પ્રકારનો ગૃહસ્થોને અધ્યવસાય થાય, તો સાધુએ તે પરપક્ષપુરુષઆપાતવાળી ભૂમિમાં જવું જોઈએ નહીં. I૪૧૪ો. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રતિદિનક્રિયાવસ્તુક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૧૫ અવતરણિકા: તથા - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં પરપક્ષપુરુષઆપાતવાળી ભૂમિમાં જવાથી સાધુને પ્રાપ્ત થતા દોષો બતાવ્યા. વળી બીજા પણ દોષો બતાવવા માટે તથા'થી સમુચ્ચય કરે છે – ગાથા : दव अप्प कलुस असई अवण्ण पडिसेह विप्परीणामो । સંક્રાફમાં રૂ(2૩) વોરા પરિસ્થીનું મ9 i = ૪૨ અન્વયાર્થ : રવ વાસ્તુ દ્રવ=આચમન માટેનું પાનક, અલ્પ હોતે છતે, કલુષ હોતે છતે, (અથવા) નહીં હોતે છતે ૩ વા=અવર્ણ, પરિસેપ્રતિષેધ (અને) વિપરીપાનો વિપરિણામ થાય છે. પંડિત્થીનું =વળી પડક-સ્ત્રીઓમાં નપુંસક-સ્ત્રીના આપાતવાળા અંડિલમાં, સંમા રોલા=શંકાદિ દોષો થાય નું ૨ મ=અને જે થાય=નપુંસક અને સ્ત્રી દ્વારા ગ્રહણાદિ થાય. ગાથાર્થ : આચમન માટેનું પાનક અલ્પ હોતે છતે, કલુષ હોતે છતે, અથવા નહીં હોતે છતે અવર્ણ, પ્રતિષેધ અને વિપરિણામ થાય છે. વળી નપુંસક અને સ્ત્રીના આપાતવાળા સ્પંડિલમાં શંકાદિ દોષો થાય, અને નપુંસક-સ્ત્રી દ્વારા ગ્રહણાદિ થાય. ટીકાઃ द्रवे अल्पे तथा कलुषे असति वा, अवर्ण इत्यश्लाघा, प्रतिषेधः तद्रव्यान्यद्रव्ययोः, विपरीणामो विमुखानां, पुरुषापातवद्दोषः, स्त्र्याद्यापातवद्दोषमाह-शङ्कादयस्तु दोषाः स्त्रीनपुंसकयोरिति तदापातवतीत्यर्थः, भवेद्यच्च ताभ्यां सकाशाद् ग्रहणादीति गाथार्थः ॥४१५॥ ટીકાઈઃ દ્રવ=પાણી, અલ્પ હોતે છતે, કલુષ હોતે છતે અથવા નહીં હોતે છતે અવર્ણ થાય=અશ્લાઘા થાય, તે દ્રવ્ય અને અન્ય દ્રવ્યનો પ્રતિષેધ થાય મળત્યાગ માટેના પાનકનો અને પાનકથી અન્ય એવી ભિક્ષા આદિનો ગૃહસ્થ દ્વારા નિષેધ થાય, વિમુખોને વિપરિણામ થાય=ધર્મથી પરામુખ થયેલા જીવોને સાધુઓને જોઈને વિપરીત પરિણામ થાય. આ સર્વ પુરુષના આપાતવાળા ચંડિલના દોષ છે. સ્ત્રી આદિના આપાતવાળા સ્પંડિલના દોષને કહે છે – વળી સ્ત્રી અને નપુંસકમાં તેના આપાતવાળામાં સ્ત્રી અને નપુંસકના આપાતવાળા સ્પંડિલમાં, શંકાદિ દોષો થાય. અને તેઓ દ્વારા=સ્ત્રી અને નપુંસક દ્વારા, જે ગ્રહણાદિ થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૧૫-૧૬ ભાવાર્થ : - સાધુ પાસે પાણી અલ્પ હોય, મલિન હોય કે ન હોય તો પુરુષ આપાતવાળી ભૂમિમાં મળત્યાગ માટે જવાથી સાધુનો અવર્ણવાદ થાય, અને સાધુ જયારે ફરી તે ગૃહસ્થના ઘરે વહોરવા જાય ત્યારે જૈન સાધુને જોઈને ધોવણવાળું પાણી કે અન્ય ગોચરી વગેરે વહોરાવવાનો ગૃહસ્થ નિષેધ કરે; કેમ કે તેઓને થાય કે જૈન સાધુઓ મળત્યાગ કર્યા પછી આ પાણીથી જ શુદ્ધિ કરશે. અથવા થોડા પાણીથી શુદ્ધિ કરશે, માટે મિલિનગાત્રવાળા સાધુને અમે ન વહોરાવીએ. વળી, સંયમધર્મથી વિમુખ લોકોને સંયમ પ્રત્યે વિપરીત પરિણામ થાય અર્થાત્ અલ્પ કે મલિન પાણીથી સાધુઓને શુદ્ધિ કરતા જોઈને તેઓને થાય કે આ સાધુઓના ધર્મમાં અશુચિને પણ બરાબર સ્વચ્છ કરવાની વિધિ નથી, તેથી તેઓનો ધર્મ વિવેક વગરનો છે. આમ,લોકોને જૈનધર્મ પ્રત્યે દુર્ભાવ થાય, અને તેઓને પાપબંધ થાય તેમાં સાધુ પણ નિમિત્તકારણ બને. વળી, સ્ત્રી-નપુંસકના આપાતવાળી ભૂમિમાં મળત્યાગ માટે જવાથી સ્ત્રી-નપુંસકને શંકા થાય કે આ સાધુઓ અમારી કામનાથી અહીં આવ્યા હોવા જોઈએ, અને સાધુને જોઈને ક્વચિત્ તેઓને કામનો ઉક થાય તો સ્ત્રી કે નપુંસક સામેથી આવીને સાધુને સ્પર્શાદિ કરે. આવા અનેક દોષોની સંભાવના હોવાથી તે દોષોના પરિહાર અર્થે સાધુએ પુરુષ, સ્ત્રી કે નપુંસકના આપાતવાળી ભૂમિમાં મળત્યાગ કરવા માટે ન જવું, એ શ્રેય છે. II૪૧પો અવતરણિકા : उक्तः (? मानुषा) पुरुषापातवति दोषः, तिर्यगापातवत्याह - અવતરણિકાર્ય : મનુષ્યના આપાતવાળા અંડિલમાં દોષ કહેવાયો. હવે તિર્યચના આપાતવાળા સ્પંડિલમાં દોષને કહે છે – ભાવાર્થ : ગાથા ૪૦૯માં મનુષ્ય અને તિર્યંચ એમ બે પ્રકારનું પરપક્ષઆપાતવાળું અંડિલ બતાવ્યું. તેમાંથી ગાથા ૪૧૦-૪૧૧માં મનુષ્યપરપક્ષઆપાતવાળા ડિલના ભેદો બતાવ્યા અને ગાથા ૪૧૨માં તિર્યંચ પરપક્ષ આપાતવાળા સ્પંડિલના ભેદો બતાવ્યા. ત્યાર પછી ગાથા ૪૧૩માં સ્વપક્ષના આપાતવાળા અંડિલમાં પણ અમનોજ્ઞસંવિગ્નસંયતના અને અસંવિગ્નસંયતના આપાતવાળા સ્પંડિલમાં જવાથી થતા દોષો બતાવ્યા. ત્યારપછી ગાથા ૪૧૪-૪૧૫માં પરપક્ષના આપાતવાળા સ્પંડિલમાં જવાથી થતા દોષો બતાવ્યા. આ રીતે ગાથા ૪૧૩થી ૪૧પમાં મનુષ્યના આપાતવાળા સ્પંડિલમાં જવાથી થતા દોષો કહેવાયા. હવે તિર્યંચના આપાતવાળા સ્પંડિલમાં જવાથી થતા દોષને કહે છે – નોંધઃ પુરુષાપતિવતિ છે, તેને સ્થાને મનુષાપાતતિ હોવું જોઈએ. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૧૬ ગાથા : आहणणाई दित्ते गरहिअतिरिएसु संकमाईआ। एमेव य संलोए तिरिए वज्जित्तु मणुआणं ॥४१६॥ અન્વચાઈ: વિ=પ્તમાં=પ્ત તિર્યંચોના આપાતવાળા ચંડિલમાં, મહUTUા આહનન આદિ થાય, આદિતિરિફુગહિત તિર્યંચોના આપાતવાળા અંડિલમાં સંમારૂંગા=શંકાદિ થાય. અમેવ ચ=અને આ રીતે જ તિરિ વક્તા –તિર્યંચોને વર્જીને મજુમvi મનુષ્યોનાં સંનોસંલોકવાળા ચંડિલમાં (દોષો) થાય છે. ગાથાર્થ : દૃપ્ત તિર્યચોવાળી શુદ્ધ ભૂમિમાં આહનન આદિ થાય, નહિંત તિર્યંચોવાળી શુદ્ધ ભૂમિમાં શંકાદિ દોષો થાય અને એ જ રીતે તિર્યંચોને છોડીને મનુષ્યોના સંલોકવાળી ભૂમિમાં દોષો થાય છે. ટીકાઃ ___ आहननादयो दृप्त इति दपिततिर्यगापातवतीति भावः, गर्हिततिर्यक्ष्विति एडिकाद्यापातवति शङ्कादयो दोषाः । संलोकवदोषानाह - एवमेव च संलोक इति तद्वत्येव स्थण्डिल इत्यर्थः, तिरश्चो वर्ज्जयित्वा मनुष्याणामिति मनुष्यालोकवतीति गाथार्थः ॥४१६॥ ટીકાર્ચઃ દપ્તમાં=દર્પિત તિર્યંચોના આપાતવાળા સ્પંડિલમાં, આહનન આદિ થાય છે, ગહિંત તિર્યંચોમાં એડિકા આદિના આપાતવાળા ચંડિલમાં, શંકા આદિ દોષો થાય છે. હવે સંલોકવાળા ચંડિલના દોષોને કહે છે – અને આ રીતે જ=જે રીતે મનુષ્યના આપાતવાળા સ્પંડિલમાં જવાથી દોષો થાય છે એ રીતે જ, સંલોકમાં તેના વાળા જ અંડિલમાં=સંલોકવાળા જ સ્પંડિલમાં, દોષો થાય છે. કોના સંલોકવાળા અંડિલમાં દોષો થાય છે? તે બતાવે છે – તિર્યંચોને વર્જીને મનુષ્યોના આલોકવાળા ઈંડિલમાં દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: તિર્યંચોના આપાતવાળી ભૂમિમાં જવાથી મદોન્મત્ત પ્રાણી હોય તો સાધુને પછાડે, ગધેડા વગેરે હોય તો લાત પણ મારે, ક્વચિત્ મૃત્યુ સુધીના પણ દોષોની સંભાવના રહે. અને તેની ભૂમિમાં રહેતા ગહિંત પશુઓની કામની ચેષ્ટાઓ જોઈને સાધુને પણ એ પ્રકારની કામની પરિણતિરૂપ શંકાદિ દોષો થાય. તેથી ત્યાં સાધુએ જવું જોઈએ નહિ. વળી, પૂર્વમાં મનુષ્યોના આપાતવાળી ભૂમિમાં જવાથી જે દોષો બતાવ્યા, એ દોષો મનુષ્યોના સંલોકવાળી ભૂમિમાં જવાથી પણ થાય છે. તેથી જે દોષોની સંભાવના દેખાતી હોય તે દોષોવાળી ભૂમિનું સાધુએ વર્જન કરવું જોઈએ. વળી પશુના આપાતવાળી ભૂમિમાં આહનન આદિ દોષો સંભવે, પરંતુ પશુના સંલોકવાળી ભૂમિમાં જવાથી કોઈ દોષની સંભાવના નથી. તેથી તિર્યંચોના આલોકવાળી ભૂમિ શુદ્ધ જણાતી હોય તો ત્યાં સાધુને મળત્યાગ માટે જવામાં દોષ નથી. ૪૧૬ll For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૧૦-૪૧૮ અવતરણિકા: एतदेव व्याचष्टे - અવતરણિકાW: આને જ વ્યાખ્યાન કરે છે અર્થાતુ પૂર્વગાથામાં કહ્યું કે જે રીતે મનુષ્યના આપાતવાળી ભૂમિમાં જવાથી દોષો થાય છે, એ રીતે જ મનુષ્યના સંલોકવાળી ભૂમિમાં જવાથી દોષો થાય છે, એને જ સ્પષ્ટ કરે છે – ગાથા: कलुसदवे असई अ व पुरिसालोए हवंति दोसा उ । पंडित्थीसु वि एए खुद्धे वेउव्वि मुच्छा य ॥४१७॥ અન્વયાર્થ: વનુસરવે મારું મ વ=અને કલુષ દ્રવ હોતે છતે અથવા (દ્રવ) નહીં હોતે છતે પરિક્ષાનો–પુરુષના આલોકવાળા સ્પંડિલમાં રોસા દોષો જ વંતિ થાય છે, પરિસ્થી, વિ=નપુંસક-સ્ત્રીઓમાં પણ આ (દોષો) થાય છે. વૃદ્ધે ય વેરવિ મુછા=અને ક્ષુબ્ધ એવા વૈક્રિયમાં મૂર્છા થાય છે. ગાથાર્થ | મલિન પાણી હોતે છતે કે પાણી નહીં હોતે છતે પુરુષના આલોકવાળી ભૂમિમાં દોષો જ પ્રાપ્ત થાય છે, સ્ત્રી અને નપુંસકના આલોકવાળી ભૂમિમાં પણ આ દોષો થાય છે, અને વાતાદિને કારણે વિકાર પામેલા મોટા પુરણચિહને જોઈને સ્ત્રી કે નપુંસકને મૈથુનની ઉત્કટ ઇચ્છા થાય છે. ટીકા : ____ कलुषद्रवे सति असति वा द्रवे पुरुषालोक इति तदालोकवत् स्थण्डिलं परिगृह्यते भवन्ति दोषाः पूर्वोक्ता इति, स्त्रीनपुंसकयोरप्यालोकवत्येत एव दोषा इति, महति वैक्रिये इन्द्रिये मूर्छा च भवत्यभिलाषातिरेकादिति પથાર્થ: In૪૨૭ ટીકાર્થ: કલુષ દ્રવ હોતે છતે=મલિન પાનક હોતે છતે, અથવા દ્રવ નહીં હોતે છતે=પાણી નહીં હોતે છતે, પુરુષના આલોકવાળા સ્પંડિલમાં પૂર્વમાં કહેવાયેલા દોષો થાય છે. પુરુષાત્નો એ પ્રકારના શબ્દમાં તેના પુરુષના, આલોકવાળું સ્પંડિલ ગ્રહણ કરાય છે. સ્ત્રી અને નપુંસકના પણ આલોકવાળા સ્પંડિલમાં આ જ=પૂર્વોક્ત જ, દોષો થાય છે, અને અભિલાષના અતિરેકથી મોટી વૈક્રિય એવી ઇન્દ્રિયમાં મૂર્છા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૪૧૭ અવતરણિકા : प्रागुपन्यस्तचतुर्भङ्गिकागुणदोषमाह - અવતરણિયાર્થ: પૂર્વે ઉપચસ્ત=ગાથા ૪0૬માં સ્થપાયેલ, ચતુર્ભગીના ગુણ-દોષને કહે છે – For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પ્રતિદિનચાવતુક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૧૮ ગાથા : आवायदोस तइए बिइए संलोगओ भवे दोसा । ते दो वि नत्थि पढमे तहिं गमणं भणिअविहिणा उ ॥४१८॥ (दारं)। અન્વયાર્થ: તફા આવીયો તૃતીયમાં–ત્રીજા ભાંગાવાળી ભૂમિમાં, આપાતથી દોષો થાય છે, વિફા સંનોસો તો બવે-દ્વિતીયમાં=બીજા ભાંગાવાળી ભૂમિમાં, સંલોકથી દોષો થાય છે, તે રો વિ તે બંન્ને પણ આપાત અને સંલોક તે બન્નેથી પણ થતા દોષો, પઢશે નત્વિ=પ્રથમમાં પહેલા ભાંગાવાળી ભૂમિમાં, નથી, (આથી) ત્યાં પ્રથમ ભાંગાવાળી ભૂમિમાં, વિUિT =ભણિતવિધિથી જ અમv=જવું. ગાથાર્થ: ત્રીજા ભાંગાવાળી ભૂમિમાં આપાતથી દોષો થાય છે, બીજા ભાંગાવાળી ભૂમિમાં સંલોકથી દોષો થાય છે, આપાત અને સંલોક તે બંનેથી પણ દોષો પ્રથમ ભાંગાવાળી ભૂમિમાં નથી. તેથી પ્રથમ ભાંગાવાળી ભૂમિમાં કહેવાયેલ વિધિથી જ જવું જોઈએ. ટીકાઃ आपातदोषास्तृतीये भङ्ग इति सूत्रक्रमप्रामाण्याद्, द्वितीये भङ्गके संलोकतो भवेयुर्दोषाः, तौ द्वावपि न स्तः प्रथमे भङ्गेऽतस्तत्र गमनं, कथमित्याह - भणितविधिनैवेति गाथार्थः ॥४१८॥ ટીકાર્ચઃ સૂત્રના ક્રમનું પ્રામાણ્ય હોવાથી=ગાથા ૪૦૬માં બતાવેલ ચતુર્ભગીરૂપ શાસ્ત્રમાં બતાવેલ ક્રમનું પ્રમાણપણું હોવાથી, ત્રીજા ભંગમાં આપાતથી દોષો થાય, બીજા ભંગમાં સંલોકથી દોષો થાય, તે બંને પણ દોષો પ્રથમ ભંગમાં થતા નથી. આથી ત્યાં પ્રથમ ભંગવાળા ઈંડિલમાં, જવું. કેવી રીતે જવું? એથી કહે છે – કહેવાયેલ વિધિથી જ જવું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૪૦૬માં અનાપાત-અસંલોક નામના અંડિલના પ્રથમ વિશેષણની ચતુર્ભગી બતાવી, તે રૂપ શાસ્ત્રમાં બતાવેલ ક્રમના પ્રામાણ્યથી પ્રાપ્ત એવા ત્રીજા આપાત-અસંલોકરૂપ ભાંગામાં આપાતના દોષો થાય છે અર્થાત્ પૂર્વે પુરુષ-સ્ત્રી-નપુંસકના આપાતવાળા અંડિલમાં જવાથી જે દોષો બતાવ્યા, તે સર્વ દોષો થાય છે; તેમ જ શાસ્ત્રક્રમના પ્રામાણ્યથી પ્રાપ્ત એવા બીજા અનાપાત-સંલોકરૂપ ભાંગામાં સંલોકના દોષો થાય છે અર્થાત્ પૂર્વે પુરુષ-સ્ત્રી-નપુંસકના સંલોકવાળા ચંડિલમાં જવાથી જે દોષો બતાવ્યા તે સર્વ દોષો થાય છે. વળી પહેલા અનાપાત-અસંલોકરૂપ ભાંગામાં એક પણ દોષ થતો નથી. તેથી શક્ય હોય ત્યાં સુધી સાધુએ પ્રથમ ભાંગાવાળી શુદ્ધ ભૂમિમાં જ પૂર્વે કહેલી વિધિથી જ મળવિસર્જન અર્થે જવું જોઈએ. અહીં ચોથા આપાત-સંલોકરૂપ ભાંગાની વિવક્ષા કરી નથી, પરંતુ અર્થથી ફલિત થાય છે કે ચોથા પણ ભાંગાવાળી શુદ્ધ ભૂમિ સાધુને મળવિસર્જન કરવા માટે વજર્ય છે. I૪૧૮ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક ‘સ્થડિલ' દ્વાર / ગાથા ૪૧૯ અવતરણિકા : उक्तमनापात(?ता) संलोकवद्, अधुनोपघातवदाह - અવતરણિતાર્થ : અનાપાત-અસંલોકવાળું સ્પંડિલ કહેવાયું. હવે ઉપઘાતવાળા ઈંડિલને કહે છે – ભાવાર્થ : ગાથા ૩૯૯-૪૦૦માં બતાવેલ પ્રથમ સ્થંડિલનાં ૧૦ વિશેષણોમાંથી પહેલા વિશેષણનું ગાથા ૪૦૦થી ૪૧૮માં સ્વરૂપ બતાવ્યું. હવે બીજા વિશેષણનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – નોંધ: મનાપતિસંતો છે, તેને સ્થાને અનાપાતાવંત્રીશૈવ હોય તેમ ભાસે છે. ગાથા : आयापवयणसंजम तिविहं उवघाइअं मुणेअव्वं । आरामवच्चअगणी पिट्टणमसुई अ अन्नत्थ ॥४१९॥ (दारं)॥ અન્વયાર્થ: માયાવિયUસંન=આત્મા, પ્રવચન અને સંયમને આશ્રયીને) તિવિદં ત્રિવિધ વયાશંકઔપઘાતિક મુસળં=જાણવું. મારામવિશ્વાઈ=આરામ, વર્ગ અને અગ્નિ =બગીચો, વર્ચસ્થાન અને અંગારકર્મનું સ્થાન, (એ ત્રણેયમાં ક્રમસર) પિટ્ટvi કર્યું અન્નત્થ મ=પિટ્ટણ, અશુચિ અને અન્યત્ર (અન્યત્ર કરણમાં જીવોનું ઉપમર્દન થાય છે.) ગાથાર્થ : બગીચામાં મળત્યાગ કરવાથી કોઈ મારે, તેથી બગીચો આત્માના ઉપઘાતવાળી ભૂમિ છે; વર્ચસ્થાનમાં મળત્યાગ કરવાથી કોઈને જુગુપ્સા થાય, તેથી વર્ચસ્થાન પ્રવચનના ઉપઘાતવાળી ભૂમિ છે; અને અંગારા વગેરેને બાળવાના સ્થાનમાં મળત્યાગ કરવાથી અંગારકર્મ કરનાર માણસો બીજે બીજે સ્થાને અંગારા વગેરે બાળે, જેથી છકારની હિંસા થાય, તેથી અંગારાદિના દાહનું સ્થાન સંચમના ઉપઘાતવાળી ભૂમિ છે. ટીકા? ___ आत्मप्रवचनसंयममाश्रित्य त्रिविधमुपघातवत् मन्तव्यं आत्मोपघातवत्प्रवचनोपघातवत्संयमोपघातवच्च, तत्रारामे आत्मोपघातवत् तत्स्वामिनः सकाशात् पिट्टना ताडनेति कृत्वा, वर्च इति वर्चःस्थानं प्रवचनोपघातवद् अशुचीति कृत्वा, जुगुप्सासम्भवाद्, अग्निरित्यङ्गारादिदाहस्थानं संयमोपघातवद्, अन्यत्र अन्यत्र करणे कायोपमदिति गाथार्थः ॥४१९॥ ટીકાર્ય : આત્મા, પ્રવચન અને સંયમને આશ્રયીને ત્રણ પ્રકારનું ઉપઘાતવાળું આત્મોપઘાતવાળું, પ્રવચનોપઘાતવાળું For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રતિદિનક્રિયાવક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૧૯-૪૨૦ અને સંયમોપઘાતવાળું, અંડિલ જાણવું. - ત્યાં તેના સ્વામીથી–તે બગીચાના માલિકથી, પિટ્ટના તાડના, થાય છે. જેથી કરીને આરામમાં–બગીચામાં, આત્માના ઉપઘાતવાળું ઈંડિલ જાણવું અશુચિ થાય છે એથી કરીને વર્ચ=વર્ચનું સ્થાન=જ્યાં ગામના લોકોની વિઝા પડી હોય તેવું સ્થાન, પ્રવચનના ઉપઘાતવાળું સ્પંડિલ જાણવું; કેમ કે જુગુપ્સાનો સંભવ છે. અગ્નિ=અંગારાદિના દાહનું સ્થાન, સંયમના ઉપઘાતવાળું અંડિલ જાણવું, કેમ કે અન્યત્ર અન્યત્ર કરણમાં કાયનો ઉપમર્દ થાય છે=જુદા-જુદા સ્થાને અંગારાદિનો દાહ કરવામાં છ કાયના જીવોનું ઉપમર્દન થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ક્યારેક સાધુને મળત્યાગ કરવાની ઉતાવળ થઈ ગઈ હોય અને નજીકમાં કોઈ બગીચો હોય અને ત્યાં શુદ્ધભૂમિ મળવાથી તે સાધુ બગીચામાં મળ વોસિરાવે, તે વખતે બગીચાનો માલિક જુએ તો સાધુને મારે, જેથી આત્મોપઘાત થાય. કદાચ માલિકે સાધુને જોયા ન હોય તોપણ પાછળથી તેને ખબર પડે કે અહીં કોઈ સાધુ મળ વિસર્જન કરીને ગયા છે, તો તેને ધર્મ પ્રત્યે દ્વેષ થાય, અને કદાચ સાધુ મળોત્સર્ગ કરી ગયા છે તેવી ખબર ન પડે તોપણ મળ વિસર્જન કરનાર વ્યક્તિ પ્રત્યે તે બગીચાના માલિકને દ્વેષ થાય. એ સર્વમાં સાધુ નિમિત્ત બને, માટે અત્યંત અપવાદ વગર સાધુએ બગીચામાં મળત્યાગ કરવો ન જોઈએ. વળી, ગામડામાં ભંગી જ્યાં મળ નાખી આવતા હોય, તેવા સ્થાનને વર્ચસ્થાન કહેવાય, અને ત્યાં આખા ગામની વિષ્ટા પડી હોય, અને ખૂબ ઉતાવળ થઈ જવાથી સાધુ જો તેવા સ્થાનમાં જઈને મળવિસર્જન કરે તો લોકોને થાય કે આ સાધુઓ આવા ગંદા સ્થાનમાં જનારા છે, માટે તેઓને જૈન સાધુ પ્રત્યે જુગુપ્સાનો ભાવ થાય, જેથી શાસનનો ઉપઘાત થાય. વળી, મળત્યાગ કરવાની ઉતાવળ હોય અને નજીકમાં કોઈ શુદ્ધ ભૂમિ ન મળવાથી જ્યાં લોકો ઈંગાલકર્મ કરતા હોય ત્યાં જઈને સાધુ મળ વિસર્જન કરે તો અંગારકર્મ કરનારા લોકો તે સ્થાનને છોડીને અન્ય સ્થાને અંગારકર્મ કરે, જેથી તે અન્ય સ્થાનમાં રહેલા ઘણા ત્રસ-સ્થાવર જીવોનો નાશ થાય તેમાં સાધુ નિમિત્તકારણ બને; કેમ કે જો સાધુએ મળવિસર્જન અંગારાદિ બાળવાના સ્થાનમાં ન કર્યું હોત તો અંગારકર્મ કરનાર લોકો પોતાના રોજના સ્થાને જ અંગારકર્મ કરત, અને રોજ અંગારા આદિ બાળવાના સ્થાનમાં લગભગ જીવો ન હોવાથી જીવોનો નાશ થવાનો સંભવ અલ્પ રહેત. આથી અંગારા આદિ બાળવાના સ્થાને મળવિસર્જન કરે તો તે સાધુના સંયમનો ઉપઘાત થાય. I૪૧૯ી અવતરણિકા: उक्तमुपघातवत्, साम्प्रतं व्यतिरेकदोषोपदर्शनद्वारेणैव समाशुषिरे भणति - અવતરણિતાર્થ : ઉપઘાતવાળું સ્પંડિલ કહેવાયું. હવે વ્યતિરેકથી દોષોના ઉપદર્શનના દ્વારથી જ સમ અને “અશુષિર’ સ્પંડિલને કહે છે – For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર / ગાથા ૪૨૦ ભાવાર્થ : ગાથા ૩૯૯-૪00માં બતાવેલ પ્રથમ સ્થંડિલનાં ૧૦વિશેષણોમાંથી બીજા વિશેષણનું સ્વરૂપ પૂર્વગાથામાં બતાવ્યું. હવે ત્રીજા અને ચોથા વિશેષણનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – તેમાં ગ્રંથકાર સમભૂમિ અને અશુષિરભૂમિને સાક્ષાત્ કહેતા નથી, પરંતુ સમભૂમિથી વ્યતિરેક એવી વિષમભૂમિમાં, અને અશુષિરભૂમિથી વ્યતિરેક એવી શુષિરભૂમિમાં, પ્રાપ્ત થતા દોષો બતાવવા દ્વારા જ “સમભૂમિમાં અને “અશુષિરભૂમિમાં મળત્યાગ કરવો જોઈએ, એમ કહે છે – ગાથા: विसमपलोट्टण आया इअरस्स पलोट्टणंमि छक्काया । (दारं)। યુમિમિ વિવુપારૂં ૩મમિતે તા. ૪ર૦ (૪) અન્યથાર્થ : વિસમપોટ્ટા=વિષમમાં (બેઠેલનું) પ્રભુઠન થયે છતે માયા આત્મા (અને) રૂમર ઇતરનું પુરીષાદિનું, પત્નોટ્ટમિ=પ્રલઠન થયે છતે છRયા=૫ર્કયો (વિરાધાય છે.) સિધિ=શુષિરમાં વિષ્ણુ વૃશ્ચિકાદિ (હોય તો આત્મોપઘાત અને) ૩મયદળ=ઉભયથી આક્રમણ થયે છતે તા ત્રસાદિ (મરે તો સંયમોપઘાત થાય છે.) ગાથાર્થ: વિષમ ભૂમિમાં બેઠેલ સાધુ ગબડે તો આત્માની વિરાધના થાય, વળી મળ-મૂત્ર પ્રસરે તો છકાયની વિરાધના થાય, તેથી સાધુએ વિષમ ભૂમિમાં મળત્યાગ કરવો જોઈએ નહીં. પોલાણવાળી ભૂમિમાં વીંછી વગેરે તૃણાદિ નીચે ઢંકાયેલ હોય તો બેઠેલા સાધુને કરડે, તેથી આત્મોપઘાત થાય, મળ-મૂત્રના આક્રમણમાં ત્રસાદિ જીવોનો નાશ થાય, તેથી સંચમોપઘાત થાય, માટે સાધુએ શુષિર ભૂમિમાં મળત્યાગ કરવો જોઈએ નહીં. પરંતુ “સમ' અને “અશુષિર' ભૂમિમાં મળવિસર્જન કરવું જોઈએ. ટીકા? . विषमप्रलुठने आत्मेति विषमस्थण्डिलोपविष्टप्रलुठने सत्यात्मा विराध्यते, इतरस्य तु पुरीषादेः प्रलुठने सति षट्काया इति पृथिव्यादयो विराध्यन्ते, तस्मात्सम उपवेष्टव्यं, तथा शुषिरे तृणाद्यवष्टब्धे वृश्चिकादय इति तेभ्य आत्मोपघातः, उभयाक्रमण इति पुरीषकायिकाभ्यामाक्रमणे त्रसादयो व्यापद्यन्ते इति संयमोपघात इति गाथार्थः ॥४२०॥ ટીકાર્ય : વિષમમાં પ્રભુઠન થયે છતે આત્મા=વિષમ ચંડિલમાં બેઠેલનું પ્રભુઠન થયે છતે સાધુ વડે આત્માની વિરાધના કરાય છે, અર્થાત્ ઊંચી-નીચી ભૂમિમાં મળત્યાગ માટે બેઠેલા સાધુ ગબડે તો પોતાનો નાશ થાય છે, વળી ઇતરનું પુરીષાદિનું=મળ અને મૂત્રનું, પ્રભુઠન થયે છતે પૃથ્વી આદિ છ કાયોની વિરાધના કરાય છે અર્થાત્ ઊંચી-નીચી ભૂમિમાં મળત્યાગ માટે બેસ્યા પછી મળ કે મૂત્ર ગબડે તો ષજીવનિકાયનો નાશ થાય છે. તે કારણથી સમ સ્પંડિલમાં બેસવું જોઈએ અને શુષિરમાં–તૃણાદિથી અવષ્ટબ્ધમાંeઘાસ વગેરેથી For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦. પ્રતિદિનક્રિયાવસ્તુક/“સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૨૦-૪૨૧ છવાયેલા સ્પંડિલમાં, વીંછી આદિ હોય છે, એથી તેઓથી વીંછી આદિથી, આત્માનો ઉપઘાત થાય છે. ઉભયથી આક્રમણ થયે છ7=પુરીષ અને કાયિકાથી આક્રમણ થયે છ7=પોલાણવાળી ભૂમિમાં મળ વિસર્જન કરવામાં આવે તો મળ અને મૂત્રથી આક્રમણ થયે છતે, ત્રસાદિ વ્યાપાદન કરાય છે, એથી સંયમનો ઉપઘાત થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૪૨૦ અવતરણિકાઃ अचिरकालकृतमाह - અવતરણિકાર્ય : હવે “અચિરકાલકૃત' સ્પંડિલને કહે છે – ભાવાર્થ : ગાથા ૩૯૯-૪૦૦માં બતાવેલ પ્રથમ ઈંડિલનાં ૧૦વિશેષણોમાંથી ત્રીજા અને ચોથા વિશેષણનું સ્વરૂપ પૂર્વગાથામાં બતાવ્યું. હવે પાંચમા વિશેષણનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – ગાથા : जे जंमि उउम्मि कया पयावणाईहिँ थंडिला ते उ । होंति इअरंमि चिरकया वासावुत्थे अ बारसगं ॥४२१॥ (दारं)॥ અન્વયાર્થ: ને નંદિ મ=જેઓ જે ઋતુમાં પર્યાવહિં પ્રતાપનાદિ વડે થંહિતા વા=સ્પંડિલ કરાયા હોય, તેવળી તેઓ તે અંડિલો, (તે જ ઋતુમાં અચિરકાલકૃત)ોતિ થાય છે, ફરિયા=ઇતરમાં=અન્ય ઋતુમાં, ચિરકૃત થાય છે. વાસવુથે =અને વર્ષોષિતમાં એક વર્ષ વસેલા ગામાદિમાં, વાર=દ્વાદશક બાર વર્ષ, (અચિરકાલકૃત અંડિલો થાય છે.) ગાથાર્થ: જે ભૂમિઓ જે તુમાં પ્રતાપના આદિ વડે શુદ્ધ કરાયેલી હોય, તે ભૂમિઓ તે તુમાં જ અચિરકાલકૃત થાય છે, બીજી ઋતુમાં ચિરકાલકૃત થાય છે, અને વર્ષ વસેલા ગામ વગેરેમાં બાર વર્ષ સુધી ભૂમિઓ અચિરકાલકૃત થાય છે. ટીકાઃ ___ यानि यस्मिन् ऋतौ हेमन्तादौ कृतानि प्रतापनादिभिः कारणैः स्थण्डिलानि तानि भवन्ति अचिरकालकृतानि, इतरस्मिन् ग्रीष्मादौ ऋतौ चिरकालकृतानि, तन्नैवाऽचिरकालकृतानीति भावः, वर्षोषिते च ग्रामादौ द्वादशकमिति वर्षद्वादशकं यावदचिरकालकृतानीति गाथार्थः ॥४२१॥ ટીકાર્ય જેઓ=જે ઈંડિલો, હેમંતાદિ જે ઋતુમાં પ્રતાપનાદિ કારણો વડે સ્પંડિલ=અચિત્ત, કરાયાં હોય, તેઓ તે સ્પંડિલો, તે ઋતુમાં અચિરકાલકૃત થાય છે, ઇતરમાંeગ્રીષ્માદિ ઋતુમાં, ચિરકાલકૃત થાય છે, તેથી For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ . ૩૧ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ‘ચંડિલ’ દ્વાર/ ગાથા ૪૨૧-૪૨૨ અચિરકાલકૃત નથી જ, એ પ્રકારનો ભાવ છે, અને વર્ષ વસેલા ગામાદિમાં દ્વાદશક=બાર વર્ષ સુધી, ચંડિલો અચિરકાલકૃત થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જે ભૂમિને કોઈક કારણોથી અગ્નિ વગેરેના દાહ દ્વારા ગૃહસ્થોએ શુદ્ધ કરી હોય, તે ભૂમિની માટી તે ઋતુ સુધી અચિત્ત રહે છે, તેથી તે ભૂમિ તે ઋતુમાં અચિરકાલકૃત કહેવાય અને બીજી ઋતુમાં ચિરકાલકૃત કહેવાય. અને ચિરકાલકૃત ભૂમિ સર્વથા અચિત્ત નથી, છતાં પ્રતાપનાદિથી ક્યારેય અચિત્ત નહીં કરાયેલી ભૂમિ કરતાં ચિરકાલકૃતભૂમિમાં ક્યારેક પ્રતાપનાદિ થયેલ હોવાને કારણે જીવોની સંભાવના ઓછી રહે છે. આથી પ્રથમ અચિરકાલકૃત ભૂમિ મળતી હોય તો સાધુ તેમાં જ મળત્યાગ કરવા જાય, પરંતુ ક્યારેક અચિરકાલકૃત ભૂમિ ન મળે તો ચિરકાલકૃતભૂમિમાં પણ જાય. વળી, પ્રતાપનાદિથી અચિત્ત નહીં કરેલી ભૂમિમાં અથવા ગૃહસ્થોની અવર જવર વગરની ભૂમિમાં પ્રાયઃ માટી સચિત્ત હોય છે, અને જીવોનો ઉપદ્રવ પણ ઘણો હોય છે. તેથી તેવી ભૂમિમાં અત્યંત અપવાદ વગર સાધુ મળત્યાગ માટે જાય નહિ. વળી કોઈ ઠેકાણે નવું નગર વસ્યું હોય અને એક આદિ વર્ષ પછી તે નગર કોઈ કારણસર નાશ પામ્યું હોય તો તે નગરની ભૂમિ બાર વર્ષ સુધી અચિરકાલકૃત કહેવાય. તેથી તેનું સ્થાન બાર વર્ષ સુધી અચિત્ત રહે છે. તેથી તેવી ભૂમિ મળાદિ વોસિરાવવા માટે શ્રેષ્ઠ ગણાય. ૪૨૧ અવતરણિકા: विस्तीर्णदूरावगाढे अभिधित्सुराह - અવતરણિકાઈ: ‘વિસ્તીર્ણ” અને “દૂરાવગાઢ સ્પંડિલને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે – ભાવાર્થ : ગાથા ૩૯૯-૪૦૦માં બતાવેલ પ્રથમ સ્થંડિલનાં ૧૦ વિશેષણોમાંથી પૂર્વગાથામાં પાંચમા વિશેષણનું સ્વરૂપ બતાવ્યું. હવે છઠ્ઠા અને સાતમા વિશેષણનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – ગાથા : हत्थाययं समंता जहन्नमुक्कोस जोअणबिछक्कं । दारं । चउरंगुलप्पमाणं जहन्नयं दूरमोगाढं ॥४२२॥ दारं ॥ અન્વયાર્થ : સવંતા સ્થાય ચારેય બાજુથી હાથ આયત=એક હાથ પહોળું, ગ જઘન્ય (સ્થડિલ) છે. નો વિછદં ૩eોસ=બાર યોજનવાળું ઉત્કૃષ્ટ (ઈંડિલ) છે. વડાત્ર_માચાર અંગુલના પ્રમાણવાળું દૂરમોનાલ્ડજઘન્ય દૂરાવગાઢ (સ્થડિલ) છે. ગાથાર્થ: ચારેય બાજુથી એક હાથ પહોળું જઘન્ય સ્પંડિલ છે, અને બાર યોજનાના વિસ્તારવાળું ઉત્કૃષ્ટ સ્પંડિલ છે, ચાર અંગુલના પ્રમાણવાળું જઘન્ય દૂરાવગાઢ સ્પંડિલ છે. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૨૨-૪૨૩ ટીકાઃ ____ हस्तायतं हस्तविस्तीर्णं समन्तात् सर्वतः आयामविष्कम्भाभ्यां जघन्यं स्थण्डिलं, उत्कृष्टं योजनद्विषट्कमिति द्वादशयोजनं विस्तीर्णं चक्रवर्तिकटकनिवेशादौ, शेषं हि मध्यममिति गम्यते, चतुरङ्गलप्रमाणं जघन्यं दूरावगाढमिति, अत ऊर्ध्वमुत्कृष्टादिविभागः, अत्र च वृद्धसम्प्रदायः - "चउरंगुलोगाढे सण्णा वोसिरिज्जइ, ण काइया" इति गाथार्थः ॥४२२॥ ટીકાર્ય : ચારેય બાજુથી=આયામ અને વિખંભ દ્વારા સર્વથી=લંબાઈ અને પહોળાઈ દ્વારા બધી બાજુથી, હાથ આયત=હાથ વિસ્તીર્ણ, જઘન્ય સ્પંડિલ છે=જીવરહિત ભૂમિ છે. ચક્રવર્તીના સૈન્યના નિવેશાદિમાં બાર યોજન વિસ્તીર્ણ ઉત્કૃષ્ટ સ્થડિલ છે. વળી શેષ સ્થડિલ મધ્યમ છે. ચાર અંગુલના પ્રમાણવાળું જઘન્ય દૂરાવગાઢ અંડિલ છે. આનાથી ઊર્ધ્વ ઉત્કૃષ્ટદિનો વિભાગ થાય અને અહીં વૃદ્ધોનો સંપ્રદાય છેઃ ચાર અંગુલના અવગાઢવાળા સ્પંડિલમાં સંજ્ઞા=મળ, વોસિરાવે, કાયિકા નહીં-મૂત્ર નહીં,” એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - સાધુને મળત્યાગ કરવા માટે વિસ્તીર્ણ ભૂમિમાં બેસવાનું છે, તેમાં એક હાથ લાંબી અને પહોળી નિર્દોષ ભૂમિ જઘન્ય વિસ્તીર્ણ કહેવાય, અને બાર યોજન લાંબી અને પહોળી નિર્દોષ ભૂમિ ઉત્કૃષ્ટ વિસ્તીર્ણ કહેવાય, અને શેષ લાંબી અને પહોળી ભૂમિ મધ્યમ વિસ્તીર્ણ કહેવાય. તેમાં બાર યોજનાના વિસ્તારવાળી નિર્દોષ ભૂમિની પ્રાપ્તિ ચક્રવર્તાની સેના છાવણી નાખીને રહેલી હોય, વગેરે કારણોથી થાય છે. જે રીતે મળત્યાગ કરવા માટે વિસ્તીર્ણ નિર્દોષ ભૂમિ જોઈએ, તે રીતે જમીનમાં ઊંડાણવાળી પણ નિર્દોષ ભૂમિ જોઈએ, અને તે ઊંડાણવાળી ભૂમિને ‘દૂરાવગાઢ' શબ્દથી ગ્રહણ કરેલ છે. તેમાં ચાર અંગુલના ઊંડાણ સુધી અચિત્ત હોય તેવી ભૂમિ જઘન્ય પૂરાવગાઢ કહેવાય, અને તેનાથી વધારે ઊંડાણ સુધી અચિત્ત હોય તેવી ભૂમિમાં મધ્યમ અને ઉત્કૃષ્ટનો વિભાગ પડે. વળી, વૃદ્ધસંપ્રદાય પ્રમાણે જમીન ઊંડાઈમાં ચાર અંગુલ સુધી અચિત્ત હોય તો સાધુ મળવિસર્જન કરે, પરંતુ માત્રુ ન કરે; કેમ કે માત્રુ વધારે ઊંડાણમાં જતું હોવાથી જીવવિરાધના થાય, અને ચાર અંગુલથી વધારે ઊંડાણ સુધી નિર્દોષ ભૂમિ હોય તો માત્રુ પણ કરી શકાય. તેથી મધ્યમ અને ઉત્કૃષ્ટ ભૂમિનો વિભાગ કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી; કેમ કે જઘન્ય દૂરાવગાઢવાળી ભૂમિમાં મળત્યાગ કરી શકાય; તેમ જ મધ્યમ અને ઉત્કૃષ્ટ દૂરાવગાઢવાળી ભૂમિમાં માત્ર પણ કરી શકાય. I૪૨રો અવતરણિકા : अधुनाऽऽसण्णमाह - અવતરણિતાર્થ : હવે “આસન્ન' ચૅડિલને કહે છે – For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૨૩ ભાવાર્થ : ગાથા ૩૯૯-૪૦૦માં બતાવેલ પ્રથમ સ્થડિલનાં ૧૦ વિશેષણોમાંથી પૂર્વગાથામાં છઠ્ઠા અને સાતમા વિશેષણનું સ્વરૂપ બતાવ્યું. હવે આઠમા વિશેષણનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – ગાથા : दव्वासण्णं भवणाइयाण तहिअं तु संजमायाए । आयापवयणसंजमदोसा पुण भावआसण्णे ॥४२३॥ दारं ॥ અન્વયાર્થ: મવUTIઉલાળ =ભવનાદિનો (નજીક એ) દ્રવ્યાસન્ન છે. તદિશં તુ=વળી ત્યાં દ્રવ્યાસમાં, સંગમાયા=સંયમ અને આત્માની (વિરાધના) થાય છે. માવાસ પુE=વળી ભાવાસન્નમાં માયા વયસંગમોલ =આત્મા, પ્રવચન અને સંયમના દોષો થાય છે. ગાથાર્થ : ભવનાદિની નજીક હોય તે દ્રવ્યાસન્ન ભૂમિ કહેવાય. વળી દ્રવ્યાસન્નમાં બે દોષ થાય છે ? આત્મવિરાધના અને સંચમવિરાધના. વળી ભાવાસન્નમાં આત્મા, પ્રવચન અને સંચમના દોષો થાય છે. ટીકા : आसन्नं द्विविधं द्रव्यासन्नं भावासन्नं च, तत्र द्रव्यासन्नं भवनादीनामासन्नं, आदिग्रहणात् देवकुलादिग्रहः, तत्र तु द्वौ दोषौ संयमविराधना आत्मविराधना च, आत्मप्रवचनसंयमदोषाः पुनर्भावासन्न इति आत्मोपघातादयो दोषा भावासन्न इति ॥ __अत्र वृद्धवादः - "भावासन्नं नाम ताव अच्छइ जाव आगाढं जायं, ताहे धाइउं पवत्तो, अण्णेहि धिज्जाइएहि दिट्ठो, ताहे ते हसंति, पुरओ आगया वंदंति धम्मं च पुच्छंति, जदि धरेइ ताहे मरइ, अन्तरा वोसिड़ ताहे उड्डाहो, चउत्थरसियं वा परिमियं नीयं, अहवा जा सा जतणा तं न करेइ, अंतरा अथंडिले वोसिरिज्जा, एस भावासण्णो, तओ दोस"त्ति માથાર્થઃ ૪રરૂા ટીકાર્ય માસન્ન ... પ્ર. આસન્ન બે પ્રકારે છે : દ્રવ્યાસન્ન અને ભાવાસન્ન. ત્યાં=બે પ્રકારના આસન્નમાં, ભવનાદિની આસન્ન એ દ્રવ્યાસન્ન Úડિલ છે. “અવનતિમાં ‘વિના ગ્રહણથી દેવકુલાદિનો ગ્રહ છેસંગ્રહ છે. તત્ર ... માવાસ વળી ત્યાં દ્રવ્યાસન્નમાં, બે દોષ છે ? સંયમવિરાધના અને આત્મવિરાધના. ભાવાસમાં વળી આત્મા, પ્રવચન અને સંયમના દોષો છે=ભાવાસન્નમાં આત્માનો ઉપઘાત આદિ દોષો છે. તિ' ગાથાસ્પર્શી ટીકાની સમાપ્તિ અર્થે છે. મત્ર વૃદ્ધવાવઃ – અહીં વૃદ્ધોનો વાદ છે. માવીસન્ન.... ઉડ્ડો ભાવાસન્ન એટલે ત્યાં સુધી બેસી રહે, જ્યાં સુધી આગાઢ થયું મળત્યાગની શંકા પ્રબળ થઈ. ત્યારપછી=મળત્યાગની શંકા પ્રબળ થયા પછી, દોડવા માટે પ્રવૃત્ત થયો, અન્ય વિજાતીયો વડે=બ્રાહ્મણો વડે, જોવાયો, ત્યારે For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રતિદિનક્રિયાવસ્તુક‘ચંડિલ' દ્વાર | ગાથા ૪૨૩-૪૨૪ તેઓ બ્રાહ્મણો, હસે છે. આગળથી આવેલા=સાધુની આગળ આવેલા બ્રાહ્મણો, વંદન કરે છે અને ધર્મને પૂછે છે. જો ધારે તો મરે અર્થાત્ સાધુ તે વખતે મળત્યાગની આગાઢ શંકા ધારણ કરી રાખે તો મરે, વચમાં વોસિરાવે તો શાસનનો ઉડાહ થાય. વડસર્વ ... માથાર્થ અથવા ચતુર્થરસિક=છાશની આશ, પરિમિત લઈ જવાયું, અથવા જે તે યતના છે, તેને ન કરે. વચ્ચે અત્યંડિલમાં=અશુદ્ધ ભૂમિમાં, વોસિરાવે, આ ભાવાસન્ન છે. તે કારણથી દોષ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: અંડિલ એટલે જીવોથી રહિત એવી શુદ્ધ ભૂમિ. અને આસન્ન એવું અંડિલ બે પ્રકારનું છેઃ (૧) દ્રવ્યાસન્ન અને (૨) ભાવાસન્ન. તેમાં ભવન, દેવકુલાદિની નજીકમાં જે શુદ્ધ ભૂમિ હોય તેને દ્રવ્યાસન્ન કહેવાય. અને દ્રવ્યાસન્ન થંડિલમાં સાધુ મળવિસર્જન કરે તો સાધુને આત્મવિરાધના અને સંયમવિરાધના એ દોષો થાય છે; કેમ કે સાધુને પોતાના ભવનાદિની નજીકમાં મળવિસર્જન માટે બેઠેલા જોઈને તે ભવનાદિના માલિક તે સાધુ પર ગુસ્સે થાય અને મારે તો સાધુની આત્મવિરાધના થાય; તેમ જ તે ભવનાદિના માલિકે તે સાધુને જોયા ન હોય તોપણ પાછળથી ત્યાં મળ પડેલો જોઈને પોતાના માણસ પાસે તે સ્થાન સાફ કરાવે તો તેમાં જે જીવવિરાધના થાય એમાં સાધુ નિમિત્તકારણ બને, માટે ત્યાં મળવિસર્જન કરનાર સાધુની સંયમવિરાધના થાય. માટે આવા દ્રવ્યાસન્ન અંડિલમાં સાધુએ મળવિસર્જન કરવું જોઈએ નહીં. વળી સાધુને તીવ્ર મળત્યાગની શંકા ન થાય ત્યાં સુધી સ્વાધ્યાયમાં રત રહે, તેથી મળત્યાગનો વેગ અતિપ્રબળ બને તેને ભાવાસન્ન કહેવાય. અને ભાવાસન્ન થાય ત્યારે મળત્યાગ માટે જવાથી સાધુને આત્મોપઘાત, પ્રવચનોપઘાત અને સંયમોપઘાત એ ત્રણ દોષો થાય છે; કેમ કે સાધુને મળત્યાગ માટે ઉતાવળથી જતા જોઈને સાધુઓ પ્રત્યે દ્વેષવાળા બ્રાહ્મણો ઉતાવળથી જતા તે સાધુ પાસે આવીને ધર્મની પૃચ્છા કરે, જેથી તે સાધુ જલદી જઈ શકે નહીં, અને તે વખતે તે સાધુ મળના વેગને ધારણ કરે તો તેઓનું મૃત્યુ પણ થાય, જેથી આત્માનો ઉપઘાત થાય. વળી અતિશય વેગને કારણે સાધુ અર્ધપથમાં જ મળત્યાગ કરે તો જિનશાસનનો ઉડ્ડાહ થાય, જેથી પ્રવચનનો ઉપઘાત થાય. વળી અતિશય વેગને કારણે શુદ્ધ ભૂમિને જોયા વગર કે પ્રમાર્જન કર્યા વગર સાધુ મળત્યાગ કરે તો તે સાધુના સંયમનો ઉપઘાત થાય. આથી સાધુએ ભાવાસન્ન થતા પૂર્વે જ અર્થાત્ ભાવથી મળત્યાગના વેગથી નજીક થતા પહેલાં જ, મળત્યાગ માટે જવું જોઈએ. I૪૨૩ અવતરણિકા: बिलवज्जियमाह - અવતરણિકાર્ચઃ બિલવર્જિત’ (અને ત્રસપ્રાણબીરહિત) ચંડિલને કહે છે – ભાવાર્થ : ગાથા ૩૯૯-૪00માં બતાવેલ પ્રથમ ઈંડિલનાં ૧૦ વિશેષણોમાંથી પૂર્વગાથામાં આઠમા વિશેષણનું સ્વરૂપ બતાવ્યું. હવે નવમા અને દશમા વિશેષણનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવક, સ્વૈડિલ' દ્વાર/ ગાથા ૪૨૪ 3u નોંધ: પ્રસ્તુત ગાથામાં પ્રથમ સ્થંડિલના “બિલવર્જિત અને ત્રસમાણબીરહિત” એ બંને વિશેષણનું સ્વરૂપ બતાવ્યું છે, છતાં અવતરણિકામાં માત્ર “બિલવર્જિતને કહે છે' એમ એક જ વિશેષણનો નિર્દેશ કરેલો છે. આથી અમે અવતરણિકાર્યમાં કૌંસમાં બીજા વિશેષણને પણ ગ્રહણ કરેલ છે. ગાથા : हंति बिले दो दोसा तसेसु बीएसु वा वि ते चेव । (दारं)। संजोगओ अ दोसा मूलगमा होति सविसेसा ॥४२४॥दारं॥ અન્વયાર્થ: વિન્સેકબિલમાં=બિલવાળા સ્પંડિલમાં, રો રોસ=બે દોષો=આત્મવિરાધના અને સંયમવિરાધનારૂપ બે દોષો, હૃત્તિકથાય છે, ત, વીણવા વિ==સોમાં અને બીજોમાં પણ==સવાળા અને બીજવાળા અંડિલમાં પણ, તે ચેવ=તે જ દોષો) થાય છે. સંનોrો =અને સંયોગને કારણે=āડિલનાં દશેય વિશેષણોના અભાવથી થતા દોષોના સંબંધને કારણે, મૂનામાં મૂલગમથી=મૂળદોષોના ભેદથી, સવિસા કોસા હૌતિક સવિશેષ દોષો થાય છે. ગાથાર્થ : બિલવાળી ભૂમિમાં આત્મવિરાધના અને સંચમવિરાધનારૂપ બે દોષો થાય છે, બસ અને સ્થાવર જીવોથી સંસક્ત ભૂમિમાં પણ તે જ દોષો થાય છે અને સ્પંડિલનાં દશેય વિશેષણોના અભાવથી થતા દોષોના સંયોગને કારણે મૂળદોષોના ભેદથી સવિશેષ દોષો થાય છે. ટીકા? भवतो बिल इति बिलवति स्थण्डिले द्वौ दोषौ, सर्पोदेरात्मविराधना पिपीलिकादिव्यापत्तितः संयमविराधनेति, तथौघतस्त्रसेषु कृम्यादिषु बीजेषु चाऽपि शाल्यादिषु आकीर्णे स्थण्डिले त एव दोषाः संयमविराधनादयः, संयोगतश्च अन्योऽन्यं संगस्तद्योगेन दोषा मूलगमात् सकाशाद् भवन्ति सविशेषाः, तदन्यसंयोगिसत्कदोषसद्भावादिति गाथार्थः ॥४२४॥ ટીકાર્થ: બિલમાં=બિલવાળા ચંડિલમાં, બે દોષો થાય છે : (૧) સર્પાદિથી આત્મવિરાધના અને (૨) પિપીલિકાદિની વ્યાપતિથી =કીડી વગેરેનો નાશ થવાથી, સંયમવિરાધના. અને ઓઘથી=સામાન્યથી, કૃમિ આદિ ત્રયોમાં અને વળી શાલિ આદિ બીજોમાં આકર્ણ એવા સ્પંડિલમાં==સજીવો અને સ્થાવરજીવોથી વ્યાખ એવી ભૂમિમાં, તેઓ જ=સંયમવિરાધના આદિ દોષો જ, થાય છે. અત્યાર સુધી સ્થડિલનાં પ્રત્યેક એવાં દશેય વિશેષણોના અભાવમાં પ્રાપ્ત થતા દોષો બતાવ્યા. હવે અંડિલનાં દશેય વિશેષણોના અભાવમાં પ્રાપ્ત થતા દોષોનો પરસ્પર સંયોગ કરવાથી થતા દોષો બતાવે છે – For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૨૪-૨૫ અને સંયોગથી=અન્યોન્ય સંગ, તેના યોગથી=સ્પંડિલનાં દશેય વિશેષણોના અભાવવાળી ભૂમિમાં પ્રાપ્ત થતા દોષોના પરસ્પર સંબંધના યોગથી, મૂલગમ કરતાં=મૂળદોષોના ભેદ કરતાં, સવિશેષ દોષો થાય છે; કેમ કે તેનાથી અન્ય સંયોગીના સંબંધી દોષોનો ભાવ છે=એક સંયોગી ભાંગાથી પ્રાપ્ત થતા દોષથી અન્ય સંયોગી ભાંગાથી પ્રાપ્ત થતા દોષોનો સદ્ભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - બિલવાળી ભૂમિમાં મળત્યાગ માટે જવાથી સર્પ વગેરે દ્વારા આત્મવિરાધના થવાનો સંભવ રહે, અને મૂત્ર બિલમાં પ્રવેશે તો કીડી વગેરે જીવોનો નાશ થવાથી સંયમવિરાધના થવાનો સંભવ રહે. વળી ત્રસ કે બીજથી સંસક્ત ભૂમિમાં પણ આત્મવિરાધના અને સંયમવિરાધના થાય છે અર્થાત્ વીંછી વગેરે ત્રસ જીવો હોય તો સાધુને કરડવાથી આત્મવિરાધના થાય, અને વનસ્પતિ વગેરે સ્થાવર જીવો હોય તો તેનો સ્પર્શ થવાથી કે મળ-મૂત્ર તેના ઉપર પડવાથી સ્થાવર જીવોને કિલામણા થવાને કારણે સંયમવિરાધના થાય. વળી, કોઈ ભૂમિ બિલવાળી પણ હોય અને ત્રસ-બીજથી સંસક્ત પણ હોય, તો તેવી ભૂમિમાં મળત્યાગ માટે બેસવાથી આત્મવિરાધના અને સંયમવિરાધના સવિશેષથી થાય છે. તે આ રીતે – કોઈ ભૂમિમાં બિલ હોય અને આજુબાજુ ત્રસ અને સ્થાવર જીવો હોય, તો તેવી ભૂમિમાં મળવિસર્જન કરવા બેસવાથી ત્રસ અને સ્થાવર જીવોનો નાશ થાય છે, અને બિલની અંદર મળ-મૂત્ર જવાથી અંદર રહેલા કીડી આદિ જીવોનો પણ નાશ થાય છે; તેમ જ બિલની અંદર સાપ વગેરે હોય અને આજુ-બાજુ વીંછી વગેરે હોય તો તેઓથી પોતાને ઉપદ્રવ થવાની સંભાવના પણ રહે છે. આથી બિલવાળી અને ત્ર-સ્થાવર જીવોવાળી ભૂમિમાં સવિશેષથી આત્માની અને સંયમની વિરાધના થાય છે. આમ, અંડિલના “બિલવર્જિત અને ત્રાસપ્રાણબીરહિત” એ બે વિશેષણોના અભાવવાળી ભૂમિમાં જેમ મૂલગમ કરતાં સવિશેષ દોષો યોજીને ઉપરમાં બતાવ્યા, તેમ શેષ પણ અનાપાત-અસંલોકાદિ અંડિલનાં અન્ય સર્વ વિશેષણોના અભાવવાળી ભૂમિમાં મળોત્સર્ગ કરવાથી પ્રાપ્ત થતાં મૂલગમ કરતા સવિશેષ દોષો સ્વયં યોજી લેવા. ૪૨૪ અવતરણિકા : परिशुद्धे स्थण्डिले व्युत्सर्गविधिमाह - અવતરણિકા: ગાથા ૩૯૯-૪00માં સ્પંડિલનાં ૧૦ વિશેષણો બતાવેલાં. ત્યારબાદ ક્રમસર તે ૧૦ વિશેષણોવાળા અંડિલના અભાવમાં પ્રાપ્ત થતા દોષો બતાવ્યા. હવે તે સર્વદોષોથી પરિશુદ્ધ એવા સ્થડિલમાં વ્યુત્સર્ગની સંજ્ઞા વોસિરાવવાની, વિધિને કહે છે – ગાથા : दिसिपवणगामसूरिअ छायाए पमज्जिऊण तिक्खुत्तो । जस्सोग्गहो त्ति किच्चा णं वोसिरे आयमिज्जा वा ॥४२५॥ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર / ગાથા ૪૨૫-૪૨૬ ૩૭. અન્વયાર્થ : વિવિધ ભૂમિ=દિશા, પવન, ગામ અને સૂર્યને (પૃષ્ઠ કર્યા વગર,) છાયા(સંગ્રહણીવાળા સાધુ) છાયામાં તિવવૃત્તો મિનિ =ત્રણ વાર પ્રમાજીને, રસ્તો પહો ત્તિ વિદ્ગા=“જેનો અવગ્રહ છે,' એ પ્રમાણે કરીને અવગ્રહની યાચના કરીને, વોશિ=(સાધુ સંજ્ઞાને) વોસિરાવે ગાયમન્ના વા=અને આચમન કરે અપાનમાં નિર્લેપન કરે. ગાથાર્થ : . દિશા, પવન, ગામ અને સૂર્યને પૂંઠ કર્યા વગર, સંગ્રહણીવાળા સાધુ છાયામાં ત્રણ વાર ભૂમિને પ્રમાઈને, અવગ્રહની યાચના કરીને સંજ્ઞા વોસિરાવે અને આચમન કરે. ટીકા : ___ दिसिपवणगामसूरिय त्ति दिक्पवनग्रामसूर्यान् विधिना अपृष्ठतः कृत्वा, छायायां संसक्तग्रहणीति गम्यते प्रमृज्य त्रिकृत्व इति त्रीन् वारान् स्थण्डिलमिति गम्यत एव, ततो यस्यावग्रह' इति कृत्वा, णमिति वाक्यालङ्कारे, व्युत्सृजेत् संज्ञामिति प्रक्रमः, आचमेद्वा इत्थमेव स्थण्डिल इति गाथार्थः ॥४२५॥ ટીકાઈઃ દિશા, પવન, ગામ અને સૂર્યને વિધિ વડે અપૃષ્ઠથી કરીને પૂંઠ કર્યા વગર, સંસક્તગ્રહણીવાળા અર્થાત્ મળમાં કૃમિ નીકળતા હોય તેવા સાધુ, છાયામાં ત્રણ વાર ચંડિલને શુદ્ધ ભૂમિને, પ્રમાર્જીને, ત્યારપછી જેનો અવગ્રહ છે,’ એ પ્રકારે કરીને=અવગ્રહની અનુજ્ઞા માંગીને, સંજ્ઞાને વોસિરાવે. અને આ રીતે જ=જેમ અવગ્રહની અનુજ્ઞા માંગીને સંજ્ઞા વોસિરાવે છે એ રીતે જ, અવગ્રહની અનુજ્ઞા માંગીને અંડિલમાં શુદ્ધ ભૂમિમાં, આચમન કરે=પાણી આદિથી અપાનની શુદ્ધિ કરે. “ઘ' એ પ્રકારનો અવ્યય વાક્યાલંકારમાં છે, એ પ્રમાણે ગાથાર્થ છે. I૪૨પા. અવતરણિકા: भावार्थं त्वाह - અવતરણિકાર્યઃ વળી ભાવાર્થને કહે છે અર્થાત્ ગ્રંથકારે પૂર્વગાથામાં જે કથન કર્યું, તે કથનનો ભાવાર્થ ગ્રંથકારશ્રી ગાથા ૪૨૯ સુધી બતાવે છે. તેમાં પ્રથમ દિશા, પવન, ગામ, સૂર્યને પૂંઠ નહીં કરીને સાધુ સંજ્ઞા વોસિરાવે, એ કથનને આશ્રયીને કહે છે – ગાથા : उत्तरपुव्वा पुज्जा जमाए निसिअरा अहिवडंति । પારિતા ય પવછે સૂIિIને મવાળો ૩ ૪ર૬ાા(રા) અન્વયાર્થ: ઉત્તરપુલ્લા પુળા=ઉત્તર-પૂર્વ દિશા) પૂજય છે. ગંગા=યાખ્યામાં=દક્ષિણ દિશામાં, નિરિ=(રાત્રિમાં) For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રતિદિનક્રિયાવસ્તક “દિલ” દ્વારગાથા ૪૨૬ નિશાચરો-રાક્ષસો, દિવતિ અભિમુખ આવે છે, પવને કાપરિક્ષા=પવન હોતે છતે (પૂઠ કરવાથી) ઘાણના અર્થો નાકના મસાઓ, ચ=અને લોકોપઘાત થાય છે. ભૂમિકાને સૂર્ય અને ગામને (પૂંઠ કરવાથી) નવો વળી અવર્ણ=અયશ, થાય છે. ગાથાર્થ: ઉત્તર અને પૂર્વ દિશા પૂજ્ય હોવાથી તે દિશામાં પૂંઠ ન કરવી, દક્ષિણ દિશામાં રાત્રે રાક્ષસો ફરતા હોવાથી તે દિશામાં રાત્રે પૂંઠ ન કરવી, પવનની દિશામાં પૂંઠ કરવાથી નાકમાં મસા અને લોકમાં ઉપઘાત થાય છે, વળી સૂર્ય અને ગામને પૂંઠ કરવાથી અવર્ણ થાય છે. ટીકા? इह दिक्चिन्तायामुत्तरपूर्वे दिशौ पूज्ये, याम्यायां दिशि निशाचरा अभिपतन्ति रात्रौ, अतः सदैव न पूर्वां पृष्ठतः कुर्यात्, नाऽपि चोत्तरां, न रात्रौ दक्षिणामिति सम्प्रदायः, उक्तं चाऽन्यैरपि - “ મૂત્રપુરીજે તુ, તિવા કુર્યાતુશ્કG: રાત્રી સાક્ષાત શૈવ, તથાડાયુને રીય શા" पवनमधिकृत्याह - घ्राणाऑसि च चशब्दाल्लोकोपघातश्च पवन इत्यतः पवनमपि न पृष्ठतः कुर्यात्, ग्रामसूर्यावधिकृत्याह - ग्रामे सूर्ये अनयोर्द्वयोरपि पृष्ठिदाने अवर्ण इत्यश्लाघा लोके, अत एतावपि न પૃષ્ઠત: તિતિ થાર્થ ઝરદા ટીકાર્ય આ દિચિંતામાં=આ મળવિસર્જન વિષયક દિશાની વિચારણામાં, ઉત્તર અને પૂર્વ દિશા પૂજ્ય છે, પામ્યા દિશામાં=દક્ષિણ દિશામાં, રાત્રિમાં નિશાચરો=રાક્ષસો, અભિમુખ આવે છે. આથી સદા જ પૂર્વ દિશાને પૂંઠ ન કરે, અને ઉત્તર દિશાને પણ નહીં=મળવિસર્જન કરનાર સાધુ પૂંઠન કરે, રાત્રિમાં દક્ષિણ દિશાને નહીં=સાધુ પૂંઠ ન કરે. એ પ્રકારનો સંપ્રદાય છે, અને અન્યો વડે પણ કહેવાયું છે – મૂત્ર અને પુરીષ ઉભયને દિવસે ઉદક્ષુખ=ઉત્તર દિશા સન્મુખ, કરે, અને તે રીતે રાત્રિમાં દક્ષિણથી=દક્ષિણ દિશા સન્મુખ કરે, એનું આયુષ્ય હીન થતું નથી.” પવનને આશ્રયીને કહે છે – પવન હોતે છતે નાકના મસાઓ અને ૪ શબ્દથી લોકમાં ઉપઘાત થાય છે, એથી પવનને પણ પૂંઠ ન કરે. ગામ અને સૂર્યને આશ્રયીને કહે છે – ગામમાં અને સૂર્યમાં=આ બંનેને પણ પૃષ્ટિના દાનમાં=ગામ અને સૂર્ય એ બંનેને પૂંઠ કરવામાં, અવર્ણ=લોકમાં અશ્લાઘા, થાય છે. આથી આ બેને પણ=ગામ અને સૂર્ય એ બેને પણ, પૂંઠ ન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ઉત્તર અને પૂર્વદિશા લોકોને પૂજ્ય છે. તેથી તે બે દિશામાં પૂંઠ કરીને સાધુ સંજ્ઞા ન વોસિરાવે, અને દક્ષિણ દિશામાં રાત્રે રાક્ષસો ફરતા હોવાથી રાત્રે દક્ષિણ દિશામાં પૂંઠ ન કરે. વળી,બીજા મતવાળાએ પણ કહ્યું છે કે જે પુરુષ દિવસે ઉત્તર દિશામાં અને રાત્રે દક્ષિણ દિશામાં મુખ કરીને મળ-મૂત્ર વિસર્જન કરે છે, તેનું આયુષ્ય ક્ષીણ થતું નથી. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૨-૪૨૦ ૩૯ પવન જે દિશામાંથી આવતો હોય તે દિશાને પૂંઠ કરવાથી મળની ગંધ નાકમાં જવાથી નાકમાં મસા થાય છે, અને લોકમાં ઉપઘાત થાય છે અર્થાત્ પવનને પૂંઠ કરીને મળત્યાગ કરવા બેઠેલા સાધુને જોઈને લોકો કહે કે આ સાધુ મળની ગંધ સુંઘવા બેઠા છે, માટે અવિવેકવાળા છે. એ પ્રકારનો લોકમાં સાધુનો ઉપઘાત થાય છે. આથી સાધુએ પવનને પૃષ્ઠ કરીને મળવિસર્જન કરવું જોઈએ નહિ. ગામ અને સૂર્યને પૂંઠ કરવાથી લોકમાં અવર્ણવાદ થાય છે. માટે ગામ અને સૂર્યને પૂંઠ કરીને સાધુએ સંજ્ઞા વોસિરાવવા માટે બેસવું જોઈએ નહિ. l૪૨૬ll અવતરણિકા: छायामधिकृत्याह - અવતરણિકાર્ય : ગાથા ૪૨૫માં કહેલ કે સંસક્તગ્રહણીવાળા સાધુ છાયામાં સંજ્ઞા વોસિરાવે. તેથી હવે છાયાને આશ્રયીને કહે છે – ગાથા : संसत्तग्गहणी पुण छायाए निग्गयाइ वोसिरइ । छायाऽसइ उण्हंमि वि वोसिरिअ मुहत्तगं चिट्टे ॥४२७॥ दारं ॥ અન્વયાર્થ : સં દ =સંસક્તગ્રહણીવાળા સાધુપુખ વળીભિન્ન વર્ચવાળા સાધુ નિપજયારૂ છાયાપ=નીકળેલી છાયામાં વોસિર=(મળને) વોસિરાવે, છાયાડસડ્રછાયા નહીં હોતે છતે ૩ Mિ વિકઉષ્ણમાં પણ=તડકામાં પણ, વજેસિફિક વોસિરાવીને મુહુ વિમુહૂર્ત રહે=જીવરક્ષા માટે એક મુહૂર્ત સુધી મળ ઉપર પડછાયો કરીને સાધુ ઊભા રહે. ગાથાર્થ : સંસક્તગ્રહણીવાળા સાધુ, વળી ભિન્ન વર્ચવાળા સાધુ નીકળેલી છાયામાં મળ વોસિરાવે. છાયા ન હોય તો તડકામાં પણ મળ વોસિરાવીને જીવરક્ષા માટે એક મુહૂર્ત સુધી મળ ઉપર પડછાયો કરીને ઊભા રહે. ટીકા : ___ संसक्तग्रहणिः पुनः, पुनःशब्दो विशेषणार्थः, भिन्नवर्चा अप्येकच्छायायां पुष्पफलप्रदक्षिणादिसम्बन्धिन्यां निर्गतायां तदवग्रहात् व्युत्सृजति, छायायामसत्यां उष्णेऽपि व्युत्सृजतीति वर्त्तते, किन्तु तत्राऽयं विधिः - व्युत्सृज्य मुहूर्तं तिष्ठेत् यावत्तैर्यथायुष्कं परिपालितमिति गाथार्थः ॥४२७॥ ટીકાર્ય : સંસક્તગ્રહણીવાળા=મળમાં કૃમિ નીકળતા હોય એવા સાધુ- પુન: શબ્દ વિશેષણના અર્થવાળો છે, તે વિશેષ અર્થ જ બતાવે છે – ભિન્ન વર્ચવાળા પણ=કૃમિ સહિત ઢીલો મળ થતો હોય એવા સાધુ પણ, પુષ્પ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પ્રતિદિનક્રિયાવસ્તુક/“સ્પંડિલ' દ્વાર / ગાથા ૪૨૦-૪૨૮ અને ફળની પ્રદક્ષિણા આદિના સંબંધવાળી નીકળેલી એક છાયામાં, તેના અવગ્રહથી–તે વૃક્ષમાં વસતા વ્યંતરાદિની અનુજ્ઞાથી, વોસિરાવે છે, છાયા નહીં હોતે છતે ઉષ્ણમાં પણ તડકામાં પણ, વોસિરાવે છે, પરંતુ ત્યાં તડકામાં કમિવાળો મળ વોસિરાવવામાં, આ વિધિ છે – વોસિરાવીને મુહૂર્ત રહે અર્થાતુ જ્યાં સુધી તેઓ વડે=કૃમિઓ વડે, યથાયુષ્ક પરિપાલિત થાય=પોતાનું આયુષ્ય પાલન કરાયેલું થાય, ત્યાં સુધી ઊભા રહે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: કોઈ સાધુને સંગ્રહણી કે ભિન્નવર્ચનો રોગ થયો હોય, જેના કારણે તેઓને મળમાં કૃમિ નીકળતા હોય, તેવા સાધુ ઘટાદાર વૃક્ષ નીચે અવગ્રહની યાચના કરીને મળ વોસિરાવે; કેમ કે વૃક્ષ ઘટાદાર હોય તો જેમ જેમ સૂર્ય ફરે, તેમ તેમ વૃક્ષની ઘટામાંથી નીકળતી છાયા જુદી જુદી દિશા તરફ પડતી હોય. તેથી તેવી છાયામાં અવગ્રહની યાચના કરીને સાધુ મળ વિસર્જન કરે. વળી, ઘટાદાર વૃક્ષની છાયા ન હોય તો તડકામાં પણ સાધુ કૃમિવાળો મળ વોસિરાવે, પરંતુ મળ વોસિરાવ્યા પછી એક મુહૂર્ત સુધી અર્થાત્ તે જીવો પોતાનું આયુષ્ય પૂરું કરીને ન મરે ત્યાં સુધી, તે મળ ઉપર છાયા રાખીને સાધુ ઊભા રહે, જેથી તાપને કારણે તે કૃમિઓને કિલામણા ન થાય. I૪૨૭ળા અવતરણિકા : _ 'पमज्जिऊण तिक्खुत्तो' इत्यादि व्याचिख्यासुराह - અવતરણિકાર્ચઃ ગાથા ૪૨૫માં કહેલ કે સાધુ સ્પંડિલને ત્રણ વાર પ્રમાર્જીને સંજ્ઞા વોસિરાવે, ઈત્યાદિને વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે – ગાથા : आलोयणमुड्डमहे तिरिअं काउं तओ पमज्जिज्जा । पाए उग्गहाणुण्णा पमज्जए थंडिलं विहिणा ॥४२८॥ (दारं)॥ અન્વયાર્થ: કૂદે તિરિસં=ઊર્ધ્વ, અધો, તિર્યમ્ માનીય અવલોકનને કરીને તો ત્યારપછી પણ પ પગને પ્રમાર્જ, (ત્યારબાદ) ૩૬JJUOT=અવગ્રહને અનુજ્ઞાપન કરીને વિદિપ=વિધિથી થિંકિતંત્રāડિલને=શુદ્ધ ભૂમિને, મન=પ્રમાર્જ. ગાથાર્થ : ઊર્ધ્વ, અધો, તિર્યંગ અવલોકન કરીને ત્યારપછી પગને પ્રમાર્જે, ત્યારપછી અવગ્રહની અનુજ્ઞા માંગીને વિધિથી શુદ્ધ ભૂમિને પ્રમાર્જે. ટીકા : अवलोकनमूर्ध्वमधस्तिर्यक् कृत्वा स्थण्डिलसमीप एवेति गम्यते, ऊर्ध्वं वृक्षस्थपर्वतस्थादिदर्शनार्थं, For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૨૮-૪૨૯ अधो गर्तादर्यादिस्थोपलब्धये, तिर्यक्षु यद्विश्राम्यदादिसंदर्शनार्थमिति, ततः तदनन्तरमसत्सु सागारिकेषु प्रमार्जयेत् पादौ, ततः अवग्रहमनुज्ञाप्य प्रमार्जयेत् स्थण्डिलं विधिना-संदंशकप्रमाजनादिनेति गाथार्थः II૪૨૮ ટીકાર્ય : અંડિલની સમીપમાં જ શુદ્ધભૂમિની નજીકમાં જ, ઊર્ધ્વ, અધો, તિર્યમ્ અવલોકનને કરીને ત્યારપછી સાગારિકો=ગૃહસ્થો, નહીં હોતે છતે પાદ=સાધુ બે પગને, પ્રમાર્શે. ત્યારપછી અવગ્રહને અનુજ્ઞાપન કરીને જેનો અવગ્રહ હોય તે અનુજ્ઞા આપો' એ પ્રમાણે અવગ્રહની અનુજ્ઞા માંગીને, સંડાસાનું પ્રમાર્જન વગેરે વિધિથી સ્પંડિલને શુદ્ધ ભૂમિને, પ્રમાર્જી. હવે ઊર્ધ્વ-અધો-તિર્યફ અવલોકન કરવાનું કારણ બતાવે છે – વૃક્ષ પર રહેલા, પર્વત પર રહેલા વગેરેના દર્શન અર્થે ઊર્ધ્વ અવલોકન કરે, ખાડો અને દર આદિમાં રહેલાની ઉપલબ્ધિ માટે અધઃ અવલોકન કરે, જે વિશ્રામ કરતા વગેરેને જોવા માટે તિર્યફમાં અવલોકન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાધુ મળ વોસિરાવવા માટે બેસવા યોગ્ય ભૂમિમાં વૃક્ષ કે પર્વત પર રહેલ કોઈ જીવ પોતાને જોતા નથી ને ! તે જોવા માટે ઉપર અવલોકન કરે. ખાડા, દર, બિલ વગેરેમાં જીવો છે નહીં ને? તે જોવા માટે સાધુ નીચે અવલોકન કરે. આજુબાજુમાં કોઈ માણસ આરામ કરવા માટે આવીને વૃક્ષાદિની નીચે વિશ્રામ કરતો બેઠેલો નથી ને! વગેરે જોવા માટે સાધુ તિથ્થુ અવલોકન કરે. આ રીતે ઊર્ધ્વ-અધો-તિર્યમ્ અવલોકન કર્યા પછી ગૃહસ્થો ન દેખાય તો સાધુ તે ભૂમિમાં પોતાના બંને પગનું પ્રમાર્જન કરે, ત્યારપછી તે વૃક્ષના કે તે જમીનના વ્યંતરાદિ પાસે અવગ્રહની યાચના કરીને પગના સાંધાનું પ્રમાર્જન વગેરે વિધિપૂર્વક શુદ્ધ ભૂમિનું પ્રમાર્જન કરે અને તે નિર્દોષ-નિર્જીવ ભૂમિમાં મળનું વિસર્જન કરે. II૪૨૮ અવતરણિકા: ततश्च संज्ञां व्युत्सृजति, तत्र चाऽयं विधिः - અવતરણિતાર્થ અને ત્યારપછી પૂર્વગાથામાં કહ્યું એ રીતે સ્થડિલને પ્રમાર્યા પછી, સાધુ સંજ્ઞાને વોસિરાવે છે, અને ત્યાં=સંજ્ઞા વોસિરાવવામાં, આ=પ્રસ્તુત ગાથામાં દર્શાવે છે એ, વિધિ છે – ગાથા : उवगरणं वामे ऊरुगंमि मत्तं च दाहिणे हत्थे । तत्थऽण्णत्थ व पुंछे तिहिँ आयमणं अदूरंमि ॥४२९॥( दारं)॥ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રતિદિનચાવતુક/સ્થડિલ' દ્વાર/ ગાથા ૪૨૯ અવયાર્થ : વાં ઉપકરણ વાગે ઝાંબિકવામ ઉરુ પર ડાબા સાથળ ઉપર, મત્તે ર=અને માત્રક રાશિ હથે=જમણા હાથમાં હોય છે. તQડVવિ ત્યાં=પોતે જ્યાં મળવિસર્જન કર્યું ત્યાં, અથવા અન્યત્ર પુછે(ડગલો વડે) લૂંછે. તિહિં ત્રણ વડે ત્રણ ખોબા જેટલા પાણી વડે, તૂમિ=અદૂરમાં સ્પંડિલથી બહુ દૂર ન હોય તેવા સ્થાનમાં, માયમાં આચમન=અપાનની શુદ્ધિ કરે. ગાથાર્થ : ઉપકરણ ડાબા સાથળ ઉપર અને માત્રક જમણા હાથમાં હોય છે. પોતે જ્યાં મળ વિસર્જન કર્યું હોય ત્યાં અથવા અન્યત્ર ડગલો વડે લૂંછે અને ત્રણ ખોબા જેટલા પાણી વડે ધૈડિલથી બહુ દૂર ન હોય તેવા સ્થાનમાં આચમન કરે. ટીકા : उपकरणं वामे ऊरुणि दण्डको रजोहरणं च, मात्रकं च दक्षिणे करे भवति, वामे तु डगलकाः, तत्रान्यत्र वा पुञ्छेत्, केसिंचि आएसो-तत्थेव पुच्छंति, अण्णे भणंति-जइ तत्थेव पुच्छंति हत्थे लेवाडिंति, ताहे कहं रयहरणं गिण्हतु? तओ सण्णाओ ओसरित्ता ताहे पुच्छंति, निल्लेवंति य णातिदूरे णासण्णे, दोण्ह वि दोसा भाणियव्वा, निल्लेविउकामो निविसइ, तत्थ तहेव पमज्जित्ता णिसीयइ, पत्ताबंधं मुइत्ता मत्तयं गिण्हइ, दाहिणेण हत्येण तहेव रयहरणं दंडयं च करेति, तिहिं नावापूरेहिं निल्लेवेइ, तिर्हि च आयमइ जइ अप्पसागारिअं, अह सागारिअं ताहे सव्वं कुरुकुयं करेइ, मत्तयस्स य कप्पं करेति, एस विही, अत एवाह - त्रिभि वापूरैराचमनमदूरे स्थण्डिलादिति गाथार्थः ॥४२९॥ ટીકાર્ય : ૩પ૧રપ - પુચ્છ ઉપકરણ–દંડક અને રજોહરણ, ડાબા સાથળ ઉપર અને માત્રક જમણા હાથમાં હોય છે. વળી વામમાં ડાબા હાથમાં, ડગલો હોય છે. ત્યાં અથવા અન્યત્ર લૂછે=જ્યાં સંજ્ઞા વોસિરાવી છે તે સ્થાનમાં અથવા તેનાથી અન્ય સ્થાનમાં ડાબા હાથમાં રહેલા ડગલોથી અપાનને લૂંછે. હિર... પુષ્ઠતિ કેટલાકનો આદેશ છે ત્યાં જ સંજ્ઞા વસરાવી હોય તે સ્થાનમાં જ, લૂછે છે, મvજે મતિ - દિg? અન્યો કહે છે – જો ત્યાં જ=સંજ્ઞા વોસિરાવી તે સ્થાનમાં જ, લૂછે તો હાથ વિષ્ટાથી લેપાય છે, તે વખતે કેવી રીતે રજોહરણને ઓઘાને, ગ્રહણ કરે ? તો ....... જિલીય તે કારણથી સંજ્ઞાથી અપસરણ કરીને-સંજ્ઞા વોસિરાવી હોય તે સ્થાનથી ખસીને, ત્યારપછી લૂછે છે, અને નાતિદૂરમાં-નાસન્નમાં નિર્લેપ કરે છે=ન બહુદ્રમાં, ન નજીકમાં અપાનની શુદ્ધિ કરે છે. બંનેના પણ=બહુ દૂર કે બહુ નજીક રહીને શુદ્ધિ કરવાના પણ, દોષો જાણવા, નિર્લેપ કરવાની કામનાવાળા=અપાનની શુદ્ધિ કરવાની ઇચ્છાવાળા સાધુ, બેસે છે, ત્યાં તેવી રીતે જ પ્રમાર્જીને બેસે છે. પત્તાવંઈ ... નિવેફ પાત્રાબંધનેeઝોળીને, મૂકીને માત્રકને ગ્રહણ કરે છે. તેવી રીતે જ જમણા હાથ વડે રજોહરણને અને દંડકને કરે છેઃગ્રહણ કરે છે. ત્રણ નાવાપૂરો વડે પાનકના ત્રણ ખોબાઓ વડે, નિર્લેપન કરે છે=અપાનની સામાન્ય શુદ્ધિ કરે છે. - તિદિંર ......... વિદી અને જો અલ્પ સાગારિક હોય તે સ્થાનમાં ગૃહસ્થનો અભાવ હોય તો, ત્રણ વડેઃપાનકના ત્રણ ખોબાઓ વડે, આચમન કરે છે–વિશેષ શદ્ધિ કરે છે. અથવા સાગારિક હોય તો સર્વ કરકચાને કરે છે=અને આચમન પગનું પ્રક્ષાલન કરે છે, અને માત્રકના કલ્પને કરે છે=માત્રકને ધુવે છે. આ વિધિ છે=અન્ય આચાર્યોના કથનથી બતાવી એ સંજ્ઞા વોસિરાવવામાં મર્યાદા છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૨૯-૪૩૦ મત વદ - આથી જ કહે છે=મૂળગાથાના ચોથા પાદમાં કહે છે – ત્રિ િ... થાઈ, ત્રણ નાવાપૂરો વડે=પાનકના ત્રણ ખોબાઓ વડે, ચંડિલથી શુદ્ધભૂમિથી, અદ્રમાં આચમન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૪૨લા અવતરણિકા: अपवादमाह - અવતરણિકાર્ય : અપવાદને કહે છે – ભાવાર્થ : ગાથા ૩૯૮માં કહેલ કે અજુગલિત, અત્વરિત, વિકથાથી રહિત એવા સાધુઓ ઉચ્ચારાદિ વોસિરાવવા માટે પ્રથમ ઈંડિલને વિષે જાય છે. તેથી ગાથા ૩૯૯-૪00માં ડિલના દસ પ્રકારો બતાવ્યા. ત્યારબાદ ગાથા ૪૨૪ સુધી તે દશેય પ્રકારના સ્પંડિલનું વર્ણન કર્યું અને ગાથા ૪૨૫થી ૪૨૯ સુધી પરિશુદ્ધ અંડિલમાં સંજ્ઞા વોસિરાવવાની વિધિ બતાવી. હવે પૂર્વે બતાવેલા અનાપાત-અસંલોકના ચાર ભાંગામાંથી પ્રથમ ભાંગાવાળું અંડિલ ન મળે તો સાધુ અપવાદથી અન્ય સ્પંડિલમાં પણ સંજ્ઞા વોસિરાવવા માટે જાય, તે બતાવે છે – ગાથા : पढमासइ अमणुन्नेअराण गिहिआण वा वि आलोए । पत्तेअमत्त कुरुकुअ दवं च परं गिहत्थेसु ॥४३०॥ અન્વયાર્થ : પદમડુપ્રથમ અંડિલ નહીં હોતે છતે મ મરા અમનોજ્ઞ અને ઇતરના=અમનોજ્ઞ સાધુના અંડિલમાં કે અસંવિગ્ન સાધુના સ્પંડિલમાં, દિમાગ વા માતો વિ=અથવા ગૃહીઓના આલોકવાળા પણ સ્પંડિલમાં જવું જોઈએ.) હિન્થા ગૃહસ્થો હોતે છત=ગૃહસ્થોના આલોકવાળું સ્પંડિલ હોતે છતે, પરમ=પ્રત્યેક માત્રકો જુદા જુદા માત્રકોનું ગ્રહણ, વુમકુરુકચા-કુરકુચાનું કરણ, પરં ચ વં= અને પ્રચુર દ્રવ (ગ્રહણ કરાય છે.) ગાથાર્થ પ્રથમ શુદ્ધ ભૂમિ નહીં હોતે છતે અમનો સંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિમાં સાધુએ જવું જોઈએ, અને અમનોજ્ઞસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિ પણ ન મળે તો અસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિમાં સાધુએ જવું જોઈએ, અથવા અસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિ પણ ન મળે તો ગૃહસ્થોના આલોકવાળી ભૂમિમાં સાધુએ જવું જોઈએ. જો ગૃહસ્થોના આલોકવાળી ભૂમિ હોય તો દરેક સાધુ માત્રક ગ્રહણ કરે, કુરકુચા કરે અને ઘણું પાણી ગ્રહણ કરે. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૩૦-૪૩૧ ટીકા : ____ उपन्यासक्रमप्रामाण्यात् प्रथमे स्थण्डिले उक्तस्वरूपे असति-अविद्यमाने, अमनोज्ञेतरयोरिति अमनोज्ञासंविग्नयोरिति, गृहिणां वाऽप्यालोकवति गन्तव्यमिति शेषः, तत्र चायं यतनाविधि:-प्रत्येकमात्रकाणीति प्रत्येकं मात्रकग्रहणं, कुरुकुचेति कुरुकुचाकरणं, द्रवं च प्रचुरमिति पानकं प्रभूतं गृह्यते, गृहस्थेष्विति "सूचनात्सूत्रं" इति न्यायाद् गृहस्थालोकवति स्थण्डिल इति गाथार्थः ॥४३०॥ ટીકાર્થ: ઉપન્યાસ ક્રમના પ્રામાણ્યથી ઉક્ત સ્વરૂપવાળું પ્રથમ ઈંડિલ નહીં હોતે છતે અવિદ્યમાન હોતે છતે, અર્થાત્ સ્પંડિલના દશ પ્રકારો જે ક્રમથી ગાથા ૩૯૯-૪00માં સ્થાપેલ છે, તે ક્રમનું પ્રમાણપણું હોવાથી પૂર્વમાં કહેવાયેલ સ્વરૂપવાળું અનાપાત-અસંલોકરૂપ પ્રથમ સ્થંડિલ નહીં હોતે છતે, અમનોજ્ઞ અને ઇતરના= અમનોજ્ઞ અને અસંવિગ્નના, આપાતવાળા અથવા ગૃહીઓના આલોકવાળા પણ સ્પંડિલમાં જવું જોઈએ, અર્થાત્ પ્રથમ સ્થંડિલ નહીં હોતે છતે અમનોજ્ઞ સાધુના આપાતવાળા સ્પંડિલમાં જવું જોઈએ, અમનોજ્ઞ સાધુના આપાતવાળું સ્પંડિલ નહીં હોતે છતે અસંવિગ્ન સાધુના આપાતવાળા સ્પંડિલમાં જવું જોઈએ. અને અસંવિગ્ન સાધુના આપાતવાળું સ્પંડિલ પણ ન મળે તો ગૃહસ્થોના આલોકવાળા પણ સ્પંડિલમાં જવું જોઈએ. અને ત્યાં ગૃહસ્થોના આલોકવાળા સ્પંડિલમાં સંજ્ઞા વોસિરાવવા માટે જવામાં, આ યતનાની વિધિ છે – ગૃહસ્થો હોતે છતે એટલે સૂરના સૂત્ર એ પ્રકારના ન્યાયથી ગૃહસ્થોના આલોકવાળું સ્પંડિલ હોતે છતે, પ્રત્યેક માત્રકોકપ્રત્યેક એવું માત્રકનું ગ્રહણ=પ્રત્યેક સાધુને આશ્રયીને માત્રકોનું ગ્રહણ, કુરકુચા=કુરકુચાનું કરણ, અને પ્રચુર દ્રવ=ઘણું પાનક, ગ્રહણ કરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૩૯૯-૪૦) માં દશ પ્રકારની શુદ્ધ ભૂમિ બતાવી, એ રૂપ ઉપન્યાસ ક્રમના પ્રામાણ્યથી પ્રથમ શુદ્ધ ભૂમિ અર્થાત્ જે ભૂમિમાં મનોજ્ઞસંવિગ્ન સાધુઓ જ આવતા હોય તેવી ભૂમિ, અનાપાત-અસંલોકવાળી છે, અને તેમાં જ સાધુએ મળત્યાગ માટે જવું જોઈએ અને જો મનોજ્ઞસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિ ન હોય, તો સાધુએ અમનોજ્ઞસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિમાં જવું જોઈએ, અને તે ભૂમિ પણ ન મળે તો સાધુએ અસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિમાં જવું જોઈએ અને તે ભૂમિ પણ ન મળે તો સાધુએ ગૃહસ્થોના આલોકવાળી ભૂમિમાં જવું જોઈએ; પરંતુ ગૃહસ્થોના આલોકવાળી ભૂમિમાં જાય ત્યારે, દરેક સાધુ સ્વતંત્ર માત્રકનું ગ્રહણ કરે અને પ્રચુર પાણીથી અપાનની શુદ્ધિ કરે, અને પગનું પ્રક્ષાલન કરે, જેથી ગૃહસ્થોને સંયમી એવા સાધુઓના આચાર પ્રત્યે “આ સાધુઓ શુદ્ધિ પણ પૂર્ણ કરતા નથી” એ પ્રકારનો દુર્ભાવ ન થાય. II૪૩oll. ગાથા : तेण परं पुरिसाणं असोअवाईण वच्च आवायं । इत्थिनपुंसगलोए परम्मुहो कुरुकुआ सा उ ॥४३१॥ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવતુક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૨૧-૪૩૨ ૪૫ અન્વયાર્થ: તે પરં તેનાથી પછીeગૃહસ્થોના આલોકવાળા સ્પંડિલના અભાવમાં, મરોગવાળા પુરસાઈ= અશૌચવાદી પુરુષોના માવાયં આપાતવાળા અંડિલને વિષે વચ્ચે જાય, ત્યારપછી)સ્થિનપુંસાનો–સ્ત્રીનપુંસકોના આલોકવાળા સ્પંડિલને વિષે (જાય), પરમુદો પરાક્ષુખ (બેસે,) ગુરુકુમ સા કુરકુચા તે જ છે=પૂર્વગાથામાં કહેવાઈ તે જ છે. ગાથાર્થ ગૃહસ્થોના આલોકવાળી ભૂમિના અભાવમાં સાધુ અશૌચવાદી પુરષોના આપાતવાળી ભૂમિમાં જાય, ત્યારપછી સ્ત્રી-નપુંસકોના આલોકવાળી ભૂમિમાં જાય, પરાક્ષુખ બેસે. કુરકુરા પૂર્વગાથામાં કહેવાઈ તે જ છે. ટીકાઃ तेन परमिति तत ऊर्ध्वं तदभाव इत्यर्थः, पुरुषाणामशौचवादिनां व्रजेदापातवत् स्थण्डिलमिति, तदनु स्त्रीनपुंसकालोकवत्, तत्र चेयं यतना-पराङ्मुख उपविशेत्, तथा कुरुकुचा सैव पूर्वोक्तेति गाथार्थः ટીકાર્ય : તેનાથી પર=તેનાથી ઊર્ધ્વ=તેના અભાવમાંeગૃહસ્થોના આલોકવાળા સ્પંડિલના અભાવમાં, અશૌચવાદી પુરુષોના આપાતવાળા અંડિલને વિષે જાય, ત્યારપછી સ્ત્રી-નપુંસકોના આલોકવાળા ચંડિલને વિષે જાય અને ત્યાં=સ્ત્રી-નપુંસકોના આલોકવાળા સ્પંડિલને વિષે જવામાં, આ યતના છે- પરાઠુખ બેસે અર્થાત્ સ્ત્રી કે નપુંસક પોતાના તરફ જે દિશામાંથી જોતા હોય તેનાથી વિપરીત દિશામાં મુખ રાખીને સાધુ મળત્યાગ કરવા બેસે, અને કુરકુચા પૂર્વમાં કહેવાઈ તે જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંજ્ઞા વોસિરાવવા માટે સાધુને મનોજ્ઞસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિમાં જ પ્રથમ જવાનું છે, છતાં તેવી ભૂમિ ન મળે તો અમનોજ્ઞસંવિગ્ન સાધુના કે અસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિમાં જાય, અને તેવી ભૂમિ પણ ન મળે તો સાધુ ગૃહસ્થોના આલોકવાળી ભૂમિમાં જાય, અને જો ગૃહસ્થોના આલોકવાળી ભૂમિ પણ ન મળે તો, અશૌચવાદી પુરુષોના આપાતવાળી ભૂમિમાં જાય અને અશૌચવાદી પુરુષોના આપાતવાળી ભૂમિ પણ ન મળે તો સ્ત્રી કે નપુંસકોના આલોકવાળી ભૂમિમાં જાય, પરંતુ ત્યાં સ્ત્રી કે નપુંસક જયાંથી દેખાતાં હોય, તેનાથી અન્ય દિશામાં મુખ રાખીને સંજ્ઞા વોસિરાવે અને કુરકુચા પણ પૂર્વગાથામાં કહી એવી રીતે ઘણા પાણીથી કરે, જેથી કોઈ સ્ત્રી કે નપુંસક સાધુને જોતાં હોય, તોપણ તેઓને ધર્મ પ્રત્યે વૈષ કે અભાવ ન થાય. l૪૩૧ ગાથા : तेण परं आवायं पुरिसेयर सेत्थियाण तिरिआणं । तत्थ वि अ परिहरिज्जा दुगुंछिए दित्तचित्ते अ ॥४३२॥ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૩૨ અન્વયાર્થ: તે પતેનાથી પછી સ્ત્રી કે નપુંસકોના આલોકવાળા સ્થડિલના અભાવમાં, પુરિલેયર માવાયંત્ર પુરુષ-ઇતરના આપાત વિષે (તે જ સ્પષ્ટ કરે છે –) સેલ્વિયા તિરિવા=સસ્ત્રીક તિર્યંચોના=તિર્યંચ સ્ત્રીથી યુક્ત એવા તિર્યંચ પુરુષ-નપુંસકોના, (આપાતવાળા ચંડિલને વિષે જાય,) તથ વિ =અને ત્યાં પણ= તિર્યંચોના આપાતવાળા અંડિલને વિષે જવામાં પણ, ડુછિા વિચિત્તે મદુર્ગછિતોને અને દપ્ત ચિત્તવાળાઓને=જુગુણિત તિર્યંચોના આપાતવાળા સ્પંડિલને અને ચિત્તવાળા તિર્યંચોના આપાતવાળા સ્પંડિલને, જિજ્ઞા=પરિહરેઃછોડે. ગાથાર્થ : સ્ત્રી કે નપુંસકોના આલોકવાળી શુદ્ધ ભૂમિના અભાવમાં સાધુ સ્ત્રીતિર્યંચો, પુરષતિર્યંચો કે નપુંસકતિર્યંચોના આપાતવાળી શુદ્ધ ભૂમિમાં જાય, અને ત્યાં પણ જુગુણિત તિર્યંચોના આપાતવાળી અને દૃપ્ત તિર્યંચોના આપાતવાળી શુદ્ધ ભૂમિનો ત્યાગ કરે. ટીકાઃ ततः परम् आपातमित्यापातवत् स्थण्डिलं, पुरुषतरग्रहणात् पुरुषापातवत् नपुंसकापातवत्तिर्यगापातवच्च(?स्त्र्यापातवच्च), तदेवाह - सस्त्रीकाणां तिरश्चामिति सस्त्रीकतिर्यगापातवदित्यर्थः, तत्राऽपि च परिहरेत् जुगुप्सितान् दृप्तचित्तांश्च तिरश्चः एतदापातवत् स्थण्डिलमिति गाथार्थः ॥४३२॥ નોંધ: ટીકામાં વિર્યપાતવષ્ય છે, તેને સ્થાને પાતવત્ર પાઠ શુદ્ધ હોય તેમ ભાસે છે. ટીકાઈઃ તેનાથી પછી=સ્ત્રી કે નપુંસકોના આલોકવાળા અંડિલના અભાવમાં, આપાતને વિષે–પુરુષ-ઇતરના આપાતવાળા સ્પંડિલને વિષે, જાય. પુરુષ-ઇતરના ગ્રહણથી=મૂળગાથામાં પુરિયર શબ્દના ગ્રહણથી, પુરુષના આપાતવાળું, નપુંસકના આપાતવાળું અને સ્ત્રીના આપાતવાળું અંડિલ ગ્રહણ કરવું. તેને જ કહે છે= પુરિસેર' શબ્દથી કયા પુરુષ-નપુંસક-સ્ત્રીના આપાતવાળું સ્પંડિલ ગ્રહણ કરવાનું છે? એને જ સ્પષ્ટ કરે છે– સસ્ત્રીક તિર્યંચોના આપાતવાળું અંડિલ ગ્રહણ કરવું, અને ત્યાં પણ=સ્ત્રી, પુરુષ કે નપુંસકતિર્યંચોના આપાતવાળા સ્પંડિલમાં પણ, જુગુપ્સિત અને દેખચિત્તવાળા તિર્યંચોને અર્થાતુ આમના આપાતવાળા સ્પંડિલને, પરિહરેeત્યજે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : મળનો ત્યાગ કરવા માટે સાધુને મનુષ્યસ્ત્રી કે નપુંસકોના આલોકવાળી ભૂમિ પણ ન મળે તો તિર્યંચસ્ત્રી, પુરુષ કે નપુંસકોના આપાતવાળી ભૂમિમાં જાય, પરંતુ ત્યાં પણ દુર્ગછિત અને મદોન્મત્ત તિર્યંચોના આપાતવાળી ભૂમિનો પરિહાર કરે. - અહીં વિશેષ એ જણાય છે કે જયાં સુધી મનુષ્ય સ્ત્રી કે નપુંસકોના આલોકવાળી ભૂમિ મળતી હોય, ત્યાં સુધી સાધુ પશુઓના આપાતવાળી ભૂમિમાં ન જાય; કેમ કે પશુઓ આવતાં હોય તેવી ભૂમિમાં For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૩ર-૪૩૩ આત્મવિરાધના અને સંયમવિરાધના થવાની સંભાવના વિશેષ છે. અને સ્ત્રી કે નપુંસકો દૂરથી જોતા હોય, તેવી ભૂમિમાં જો સાધુ યતનાપૂર્વક જાય તો કોઈ વિરાધના થવાનો સંભવ રહેતો નથી. વળી, મનુષ્યસ્ત્રી કે નપુંસકોના આલોકવાળી ભૂમિ ન મળવાથી સાધુ પશુઓના આગમનવાળી ભૂમિમાં જાય તો ત્યાં પણ સાધુ જુગુપ્સિત અને મદોન્મત્ત તિર્યંચોના આપાતવાળી ભૂમિનો પરિહાર કરે; કેમ કે જુગુણિત તિર્યંચોના કામાદિ વિકારો જોઈને સાધુને પણ વિકારો થવાની સંભાવના રહે છે, અને મદોન્મત્ત તિર્યચોથી આત્મવિરાધના અને સંયમવિરાધના થવાનો ભય રહે છે. ૪૩રા. ગાથા : तत्तो इत्थिनपुंसा तिविहा तत्थ वि असोअवाईसु । तहिअं तु सद्दकरणं आउलगमणं कुरुकुआ य ॥४३३॥दारं॥ અન્વયાર્થ: તો ત્યારપછી (મનુષ્યસ્ત્રી અને નપુંસકોના આપાતવાળી ભૂમિમાં જવું.) સ્થિનપુંસા તિવિહાં સ્ત્રી અને નપુંસકો ત્રણ પ્રકારના છે. તત્ય વિ ત્યાં પણ-ત્રણ પ્રકારના સ્ત્રી અને નપુંસકોના આપાતવાળા સ્પંડિલમાં પણ, ગામવાસુ=અશૌચવાદીઓમાં અશૌચવાદી સ્ત્રી અને નપુંસકોના આપાતવાળી ભૂમિમાં, (જવું.) દિગંતુ=વળી ત્યાં અશૌચવાદી સ્ત્રી કે નપુંસકોના આપાતવાળાસ્થડિલમાં, સર ગાનામાં શબ્દનું કરણ, આકુલ ગમન યુવા અને કુરુકુચા થાય છે. ગાથાર્થ : તિર્યંચોના આપાતવાળી ભૂમિ ન મળે તો, મનુષ્યસ્ત્રી અને નપુંસકોના આપાતવાળી ભૂમિમાં જવું. સ્ત્રી અને નપુંસકો ત્રણ પ્રકારે છે. તેમાં પણ અશૌચવાદી સ્ત્રી અને નપુંસકોના આપાતવાળી ભૂમિમાં જવું. વળી અશોચવાદી સ્ત્રી અને નપુંસકોના આપાતવાળી ભૂમિમાં પણ અવાજ કરવાપૂર્વક જ ઉતાવળથી જવું અને કુરકુચા કરવી. ટીકાઃ ___ ततः स्त्रीनपुंसकानि त्रिविधाः(?त्रिविधानि) प्राकृतादिभिर्भेदेन अपवादचिन्तायां चिन्तनीयानीति शेषः, तथा चाह - तत्राऽपि अशौचवादिष्विति अशौचवाद्यापातवति स्थण्डिल इत्यर्थः, यतनामाह-तत्र तु शब्दकरणपूर्वमेव आकुलगमनं संरम्भगमनं, कुरुकुचा च पूर्ववदिति गाथार्थः ॥४३३॥ નોંધ: ટીકામાં વિધાઃ ને સ્થાને વિધાન હોવું જોઈએ; કેમ કે સ્ત્રીનપુંસવનિ શબ્દ નપુંસકલિંગ અને બહુવચનમાં છે. ટીકાર્થ: ત્યારપછી અપવાદની ચિંતામાં વિચારણામાં, ચિંતનીય=વિચારવા યોગ્ય, એવા સ્ત્રી અને નપુંસકો પ્રાકૃતાદિ વડે ભેદથી ત્રણ પ્રકારના છે. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ e પ્રતિદિનચાવતુક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૩૩-૪૩૪ અને તે રીતે–ત્રણ પ્રકારના સ્ત્રી અને નપુંસકો અપવાદની ચિંતામાં ચિંતનીય છે તે રીતે, કહે છે – ત્યાં પણ–ત્રણ પ્રકારના સ્ત્રી અને નપુંસકોના આપાતવાળા સ્પંડિલમાં પણ, અશૌચવાદીઓમાં અશૌચવાદીઓના આપાતવાળા સ્પંડિલમાં, જવું. યતનાને કહે છે – વળી ત્યાં=અશૌચવાદી સ્ત્રી અને નપુંસકોના આપાતવાળા અંડિલમાં સંજ્ઞા વોસિરાવવા માટે જવામાં, શબ્દકરણના પૂર્વવાળું જ આકુલ ગમન=સંરંભ ગમન, અર્થાત્ અવાજ કરવાપૂર્વક જ જલદી જવું, અને પૂર્વની જેમ કુરકુચા=જેમ સ્ત્રી અને નપુંસકોના આલોકવાળા સ્પંડિલમાં કરવાનું છે તેમ પ્રચુર દ્રવથી પગનું પ્રક્ષાલન અને શુદ્ધિ કરવી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કોઈક સ્થાનમાં તિર્યંચ સ્ત્રી, તિર્યંચ પુરુષ કે તિર્યંચ નપુંસકોના આપાતવાળી ભૂમિ પણ ન મળે તો સાધુ મનુષ્ય સ્ત્રી કે મનુષ્ય નપુંસકોના આપાતવાળી ભૂમિમાં જાય. વળી મનુષ્ય સ્ત્રી અને નપુંસકો પણ દંડિક-કૌટુંબિક-પ્રાકૃતિક એમ ત્રણ-ત્રણ પ્રકારના છે, અને તે ત્રણ-ત્રણ પ્રકારના સ્ત્રી અને નપુંસકો પણ શૌચવાદી અને અશૌચવાદી એમ બે-બે પ્રકારના છે. તેમાંથી સાધુ અશૌચવાદી સ્ત્રી અને નપુંસકોના આપાતવાળી ભૂમિમાં મળત્યાગ કરવા માટે જાય, પરંતુ ત્યાં જતી વખતે અવાજ કરતાં કરતાં જયાં સ્ત્રી અને નપુંસકો બેઠા હોય તેનાથી અન્ય દિશામાં ઉતાવળે ચાલ્યા જાય, જેના કારણે ત્યાં બેઠેલ સ્ત્રી કે નપુંસકોને કોઈ પુરુષ આવી રહ્યો છે, એવો ખ્યાલ આવવાથી અકસ્માત ક્ષોભ ન થાય. વળી સંજ્ઞા વોસિરાવ્યા બાદ સાધુ ઘણા પાણીથી પગ ધોવે અને મળથી ખરડાયેલ અપાનને શુદ્ધ કરે, જેથી ત્યાં બેઠેલ સ્ત્રી કે નપુંસકોને જુગુપ્સા ન થાય. ll૪૩૩ અવતરણિકા: प्रतिद्वारगाथायां व्याख्यातं स्थण्डिलद्वारम्, साम्प्रतमावश्यकाद्याह - અવતરણિકાર્ય : : પ્રતિદ્વારગાથા ૩૯૯-૪00માં અંડિલ દ્વારા વ્યાખ્યાન કરાયું. હવે આવશ્યકાદિને કહે છે – ભાવાર્થ: મૂળદ્વારગાથા ૨૩૦માં બતાવેલ નવમા સ્પંડિલ દ્વારનો ગાથા ૩૯૯થી પ્રારંભ થયો, જેની સમાપ્તિ ગાથા ૪૪૪માં થવાની છે, છતાં પ્રતિદ્વારગાથા ૩૯૯-૪૦૦માં બતાવેલ પ્રથમ સ્થડિલના દશા પ્રકારોનું વર્ણન ગાથા ૪૩૩માં પુરું થયું. આથી પ્રતિદ્વારગાથા સંબંધી ઈંડિલ દ્વારનું વ્યાખ્યાન થઈ ગયું. હવે આવશ્યકાદિને કહે છે, જે સ્પંડિલ દ્વાર અંતર્ગત જ હોવા છતાં મૂળદ્વારગાથા ૨૩૦ના દશમા આવશ્યકાદિ દ્વાર સાથે સંબંધિત વસ્તુને જણાવવા સ્વરૂપ છે. ગાથા : सण्णाए आगओ चरमपोरिसिं जाणिऊण ओगाढं । पडिलेहेइ अपत्तं नाऊण करेइ सज्झायं ॥४३४॥ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનકિડ્યાવનુક, “Úડિલ દ્વાર/ ગાથા ૪૩૪-૪૩૫ * ૨૯ અન્વયાર્થ : સUIણમા=સંજ્ઞાથી આવેલા એવા સાધુરામપરિચિરમ પોરિસીને મોડાઅવગાઢ આવેલી, નાળિ%=જાણીને જો પડિલેહણ કરે છે. મપત્ત નાઝr=(ચરમ પોરિસીને) અપ્રાપ્ત નહીં આવેલી, જાણીને સટ્ટાથે વડું સ્વાધ્યાયને કરે છે. ગાથાર્થ સંજ્ઞાથી આવેલ એવા સાધુ ચરમ પોરિસીને આવેલી જાણીને પડિલેહણ કરે છે, અને ચરમ પોરિસીને નહીં આવેલી જાણીને સ્વાધ્યાય કરે છે. ‘ટીકાઃ संज्ञाया आगतः सन् चरमपौरुषी ज्ञात्वा अवगाढाम् आगतामित्यर्थः प्रत्युपेक्षते उपकरणमिति गम्यते, अप्राप्तां ज्ञात्वा चरमां करोति स्वाध्यायमिति गाथार्थः ॥४३४॥ ટીકાર્ય સંજ્ઞાથી આવેલ છતા સાધુ ચરમ પોરિસીને અવગાઢ=આવેલી, જાણીને ઉપકરણનું પ્રત્યુપેક્ષણ કરે છે. ચરમાને ચરમ પોરિસીને, અપ્રાપ્ત=નહીં આવેલી, જાણીને સ્વાધ્યાયને કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૪૩૪ ગાથા : पुव्वुद्दिट्ठो अ विही इहं पि पडिलेहणाए सो चेव । जं इत्थं नाणत्तं तमहं वोच्छं समासेणं ॥४३५॥ અન્વયાર્થ: વિદી પુલ્વદદ્દો 1-વિધિ=પ્રતિલેખનાની વિધિ, પૂર્વમાં ઉદિષ્ટ જ છે. ફુદં પિ પત્રેિ આ પણ પ્રતિલેખનામાં તો વેવ તે જ છે=પૂર્વમાં ઉદિષ્ટ જ વિધિ છે, ત્યં અહીં ગં નાગવં=જે નાનાત્વ છે=જુદાપણું છે, તમે સમાઇ વોઇં તેને હું સમાસથી=સંક્ષેપથી, કહીશ. ગાથાર્થ : પ્રતિલેખનાની વિધિ પૂર્વમાં ઉદ્દિષ્ટ જ છે. આ પણ પ્રતિલેખનામાં પૂર્વે ઉદિષ્ટ જ વિધિ છે, અહીં જ જુદાપણું છે, તેને હું સંક્ષેપથી કહીશ. ટીકાઃ ___ पूर्वोद्दिष्ट एव विधिः 'छप्पुरिमं' इत्यादिना, अत्राऽपि प्रतिलेखनायां स एव द्रष्टव्यः, यदत्र नानात्वं किमपि तदहं वक्ष्ये समासेन सझेपत एवेति गाथार्थः ॥४३५॥ ટીકાર્ય : વિધિ=પ્રતિલેખનાની વિધિ, “પપૂર્વ ઈત્યાદિ દ્વારા પૂર્વમાં=ગાથા ૨૩૯ વગેરેમાં, ઉદ્દેશાયેલ જ છે, આ પણ=ચરમ પોરિસીએ કરાતી પણ, પ્રતિલેખનામાં, તે જ=પૂર્વમાં ઉદ્દેશાયેલ વિધિ જ, જાણવી; અહીં જે કાંઈપણ જુદાપણું છે, તેને હું સમાસથી=સંક્ષેપથી જ, કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. I૪૩પ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦. પ્રતિદિનચાવતુફT “Wડલ' હાર/ ગાથા ૪૩૬ અવતરણિકા : હવે સવારના પડિલેહણની વિધિ કરતાં સાંજના પડિલેહણની વિધિમાં જે કાંઈપણ જુદાપણું છે, તેને ગાથા ૪૩થી ૪૩૮માં સંક્ષેપથી દર્શાવે છે – ગાથા : पडिलेहगा उ दुविहा भत्तट्ठिअ एअरा उ नायव्वा । दोण्ह वि अ आइपडिलेहणा उ मुहणंतग सकायं ॥४३६॥ અન્વયાર્થ : પવિત્વેદ =વળી પ્રતિલેખકો=પ્રતિલેખના કરનારા સાધુઓ, મમિ રી ભક્તાર્થી અને ઇતર=અભક્તાર્થી, (એમ) સુવિ નાયબ્રા બે પ્રકારના જાણવા. હોદવિ =અને બંનેની પણ સાફ દUT =આદિની=પ્રારંભની, પ્રતિલેખના વળી મુviતા સવયં મુખાનન્તકને (અને) સ્વદાયને (આશ્રયીને પ્રવર્તે છે.) ગાથાર્થ : વળી પ્રતિલેખના કરનારા સાધુઓ ભક્તાર્થી અને અભક્તાર્થી એમ બે પ્રકારના જાણવા, અને બંનેની પણ પ્રારંભની પ્રતિલેખના વળી મુહપત્તિને અને પોતાની કાયાને આશ્રયીને પ્રવર્તે છે. ટીકા : प्रतिलेखकाः पुनर्द्विविधाः, भक्तार्थिनो ये तस्मिन्नहनि भुञ्जते इतरे तु अभक्तार्थिनो ये न भुञ्जते इति ज्ञातव्याः, द्वयोरपि चाऽनयोः आदिप्रतिलेखना पुनर्मुखानन्तकं मुखवस्त्रिका स्वकार्य स्वदेहं चाङ्गीकृत्य प्रवर्तत इति गाथार्थः ॥४३६॥ ટીકાર્ય વળી પ્રતિલેખકો=પ્રતિલેખના કરનાર સાધુઓ, બે પ્રકારના જાણવા. જેઓ તે દિવસે ભોજન કરે છે તેઓ ભક્તાર્થી છે, વળી જેઓ તે દિવસે ભોજન કરતા નથી તેઓ ઇતર છે=અભક્તાર્થી છે. અને આ બંનેની પણ આદિની પ્રતિલેખના=પ્રતિલેખનાની શરૂઆત, વળી મુબાનન્તકને=મુખવસ્ત્રિકાને, અને સ્વકાયનેક પોતાના દેહને, આશ્રયીને પ્રવર્તે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાંજનું પડિલેહણ કરનારા કેટલાક સાધુઓ ઉપવાસવાળા હોય અને કેટલાક સાધુઓએ ભોજન વાપર્યું હોય છે. તે બંને પ્રકારના સાધુ સાંજના પડિલેહણના પ્રારંભમાં પ્રથમ મુહપત્તિનું પડિલેહણ કરે છે, અને પછી તે મુહપત્તિથી પોતાના દેહનું પ્રમાર્જન કરે છે, જેમાં મુહપત્તિના પડિલેહણ વિષયક ૨૫ સ્થાનો છે, તેમ જ કાયાના પ્રમાર્જન વિષયક અન્ય ૨૫ સ્થાનો છે. અને આ રીતે દેહનું પડિલેહણ અને પ્રમાર્જન કરવાથી ત્યારપછી કરાતી ઉપકરણોના પ્રત્યુપેક્ષણની ક્રિયાથી શરીર પર કોઈ સૂક્ષ્મ જંતુ પડે તો તેનો નાશ થતો નથી. ૪૩૬ો. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૩-૪૩૮ ૫૧ ગાથા : तत्तो अ गुरुपरिणागिलाणसेहाण जे अभत्तट्टी । संदिसह पायमत्तअ अत्तणो पट्टगं चरिमं ॥४३७॥ અન્વયાર્થ : તો મ=અને ત્યાર પછી=મુહપત્તિ અને સ્વાયની પડિલેહણા કર્યા પછી, ને ગમી જેઓ અભક્તાર્થી છે=ઉપવાસી છે, (તેઓ) પરિપUIનાળાT=ગુર, પરિજ્ઞાવાળા=તપસ્વી સાધુ, ગ્લાન અને શૈક્ષોની (ઉપધિની ક્રમસર પડિલેહણા કરે.) સંવિક(ત્યારપછી) “આજ્ઞા આપો,' (એ પ્રમાણે ગુરુને પૂછીને) પાયરિંગ પાત્રક અને માત્રકને, મv=(ત્યારબાદ) પોતાની (ઉપધિને પડિલેહે,) પટ્ટ રિમંત્ર (તમાં પણ) પટ્ટકને ચરમ=ચોલપટ્ટાને છેલ્લે, (પડિલેહે.) ગાથાર્થ : મુહપત્તિ અને સ્વકાચની પડિલેહણા કર્યા પછી જે સાધુઓ ઉપવાસી છે તે સાધુઓ ગુર, તપસ્વી, ગ્લાન, રીક્ષ સાધુઓની ઉપધિની કમસર પડિલેહણા કરે, ત્યારપછી “આજ્ઞા આપો,” એ પ્રમાણે ગુરને પૂછીને પાત્રક અને માત્રકને, ત્યારપછી પોતાની ઉપધિને પડિલેહે, તેમાં પણ ચોલપટ્ટો છેલ્લે પડિલેહે. ટીકા : ततः तदनन्तरं गुरुपरिज्ञाग्लानशिक्षकादीनां प्रतिलेखनोपधेरिति गम्यते ये अभक्तार्थिनस्त एव कुर्वन्ति, तदनु सन्दिशतेति गुरुमापृच्छ्य पात्रमात्रके, तदन्वात्मन उपधिं, तत्राऽपि पट्टकं चरमं चोलपट्टकमिति માથાર્થઃ ઝરૂછા ટીકાઈ: ત્યાર પછી=મુહપત્તિ અને પોતાના દેહની પ્રતિલેખના કર્યા પછી, જેઓ અભક્તાર્થી છે તેઓ જ ગુરુ, પરિજ્ઞાવાળા, ગ્લાન, શિક્ષક આદિની ઉપધિની પ્રતિલેખના કરે છે. ત્યારપછી “આજ્ઞા આપો એ પ્રકારે ગુરુને પૂછીને પાત્ર અને માત્રકને પ્રતિલેખે છે, ત્યારપછી પોતાની ઉપધિને પ્રતિલેખે છે, ત્યાં પણ=પોતાની ઉપધિની પ્રતિલેખનામાં પણ, પટ્ટકને ચોલપટ્ટકને, ચરમ-છેલ્લે, પ્રતિલેખે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૪૩ણા અવતરણિકા: પૂર્વગાથામાં અભક્તાર્થી સાધુના પડિલેહણની વિધિ બતાવી. હવે ભક્તાર્થી સાધુના પડિલેહણની વિધિ બતાવે છે – ગાથા : पट्टग मत्तग सगउग्गहो अ गुरुमाइआणऽणुण्णवणा । तो सेस भाणवत्थे पाउंछणगं च भत्तट्ठी ॥४३८॥ અન્વયાર્થ: મત્ત=ભક્તાર્થીઓ=આહાર વાપરનાર સાધુઓ, પટ્ટા મત્તા સ૩યાદો મ=ચોલપટ્ટકને, માત્રકને For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પર પ્રતિદિનક્રિયાવસ્તુક/ “રયંડિલ' દ્વાર/ ગાથા ૪૩૮ અને સ્વપ્રતિગ્રહને-પોતાના પાત્રને, (ત્યારપછી) ગુરુમાત્ર=ગુરુ આદિની (ઉપધિને પ્રત્યુપેશે છે, ત્યારપછી) મJUવUT=અનુજ્ઞાપના કરે છે,) તો ત્યારપછી સેક્સ માણવઘેઃશેષને=પોતાના બાકી રહેલ ઉપકરણને, ભાજનનાં વસ્ત્રોને પjછi =અને પાદપુંછનકનેકરજોહરણને, (પ્રત્યુપેશે છે.) ગાથાર્થ આહાર વાપરનાર સાધુઓ ચોલપટ્ટાને, માલકને અને પોતાના પાત્રને પડિલેહે, ત્યારબાદ ગુર આદિની ઉપધિની પડિલેહણા કરે, ત્યારબાદ અનુજ્ઞાપના કરે, ત્યારપછી પોતાનાં બાકી રહેલાં ઉપકરણોને, ભાજનનાં વસ્ત્રો અને રજોહરણને પ્રતિલેખે. ટીકા पट्टगं चोलपट्टे अणाउत्तपरिसोहणत्थं, मत्तगं क्षुल्लभाजनं विसुवावणनिमित्तं, सगमोग्गहो य= स्वप्रतिग्रहं च जीयं ति कट्ट, ‘सुपां सुपो भवन्ती' ति विभक्तिव्यत्ययः, पाठान्तरं वा 'पढें मत्तं सगमोग्गहं च', गुर्वादीनां ततोऽनुज्ञापनेति, ततः शेषोपकरणं भाजनवस्त्राणि पादपुञ्छनं च-रजोहरणं च भक्तार्थिनः प्रत्युपेक्षन्त इति गाथार्थः ॥४३८॥ ટીકાર્ય : અનુપયુક્તના પરિશોધન અર્થે પટ્ટકને ચોલપટ્ટને, સૂકવવાના નિમિત્તે માત્રકને= નાના ભાજનને, અને જીત છે જેથી કરીને સ્વપ્રતિગ્રહને=પોતાના પાત્રકને, પ્રત્યુપેશે. “સુનું સુપ: થાય છે,” એ પ્રકારે વ્યાકરણનું સૂત્ર હોવાથી વિભક્તિનો વ્યત્યય છે=પટ્ટા પત્તા સાડાહો માં વિભક્તિનો લોપ થયો છે, અથવા પાઠાંતરને આશ્રયીને મૂળગાથામાં ૬ માં સામોમાથું ૨ જાણવું. ગુરુઆદિની ત્યારપછી અનુજ્ઞાપના અર્થાત્ ચોલપટ્ટક, માત્રક અને પાત્રકનું પ્રત્યુપેક્ષણ કર્યા પછી સાધુઓ ગુરુઆદિની ઉપધિને પ્રત્યુપેશે છે. ત્યારપછી પોતાની ઉપધિનું પડિલેહણ કરવાની અનુજ્ઞા ગુરુ પાસે માંગે છે. ત્યારપછી–ગુરુ પાસે ઉપધિની અનુજ્ઞાપના કર્યા પછી, શેષ ઉપકરણને, ભાજનનાં વસ્ત્રોનેeઝોળીપડલાદિ પાત્રાના વસ્ત્રોને, અને પાદપુંછનને=રજોહરણને, ભક્તાર્થીઓ=ભોજન કર્યું હોય તેવા સાધુઓ, પ્રત્યુપેક્ષે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થઃ ભક્તાર્થી સાધુઓ મુહપત્તિ અને શરીરનું પડિલેહણ કરીને ચોલપટ્ટાનું પડિલેહણ કરે, પછી માત્રક અને પાત્રકનું પડિલેહણ કરે, પછી ગુરુ વગેરેની ઉપધિનું પડિલેહણ કરે, પછી ગુરુની અનુજ્ઞા મેળવે, અર્થાત્ પોતાની ઉપધિનું પડિલેહણ કરવા માટે “ઉપધિ સંદિસાહું? ઉપધિ પડિલેહું?” એ પ્રકારના ગુરુ પાસે આદેશ માંગે, ત્યારપછી શેષ ઉપકરણો, પાત્રનાં વસ્ત્રો અને છેલ્લે રજોહરણ, એ ક્રમે ભક્તાર્થી સાધુઓ પડિલેહણ કરે. મUTI Rપરિસોન્જિ , વિસુવાવ નિમિત્ત, નીયં તિ ટ્ટ" આ શબ્દોનું તાત્પર્ય એ છે કે ભોજન કરતી વખતે ઉપયોગની ખામીને કારણે ચોલપટ્ટામાં આહારનો ડાઘ રહી ગયો નથી ને ! તેનું શોધન કરવા માટે For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનકથાવસ્તક “સ્પંડિલ' દ્વારગાથા ૪૩૮-૪૩૯ પર અને ડાઘ હોય તો તેને સાફ કરવા માટે મુહપત્તિ અને કાયાનું પડિલેહણ કર્યા પછી સાધુ પ્રથમ ચોલપટ્ટાનું પડિલેહણ કરે છે, અને ત્યારબાદ માત્રક સુકાયું છે કે ભીનું છે? તે જાણવા માટે અને ભીનું હોય તો સૂકવી શકાય તે માટે માત્રકનું પડિલેહણ કરે છે. અને ત્યારપછી પાત્રક પલેવવું એવો જીતાચાર હોવાથી સાધુ માત્રક પછી પાત્રકનું પડિલેહણ કરે છે. I૪૩૮ ગાથા : जस्स जया पडिलेहा होइ कया सो तया पढइ साहू । परिअट्टेइ अ पयओ करेइ वा अण्णवावारं ॥४३९॥ અન્યથાર્થ : ન ગયા જે સાધુની જ્યારે પત્નિા વા દો પડિલેહણા કરાયેલી થાય છે, તયા–ત્યારે તો સાદૂ-તે સાધુ પદકું ભણે છે પગ =અથવા પ્રયત=પ્રયત્નશીલ સાધુ, પત્રિ (સૂત્રાર્થનું) પરાવર્તન કરે છે માણવાવાર વા=અથવા અન્ય વ્યાપારને વરેડું કરે છે. ગાથાર્થ : જે સાધુની જ્યારે પડિલેહણા કરાયેલી થાય છે, ત્યારે તે સાધુ ભણે છે અથવા પ્રયત્નશીલ સાધુ સૂત્રાર્થનું પરાવર્તન કરે છે અથવા સાધુ સંબંધી અન્ય વ્યાપારને કરે છે. ટીકા? यस्य साधोः यदा प्रतिलेखना भवति कृता स तदा पठति साधुः, सूत्रधनत्वात्, परावर्त्तयति वा प्रयतो यत्नपरः, करोति वाऽन्यव्यापारं साधुसम्बन्धिनमेवेति गाथार्थः ॥४३९॥ ટીકાઈ: જે સાધુની જ્યારે પ્રતિલેખના કરાયેલી થાય છે, ત્યારે તે સાધુ ભણે છેઃનવાં સૂત્ર ભણે છે, કેમ કે સૂત્રરૂપ ધનપણું છે=સૂત્રએ સાધુનું ધન છે, અથવા પ્રયતયત્નમાં પરયત્નમાં તત્પર એવા સાધુ, પરાવર્તન કરે છે–પૂર્વમાં પોતે ભણેલા સૂત્રનું પરાવર્તન કરે છે, અથવા સાધુના સંબંધવાળા જ અન્ય વ્યાપારને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ચોથી પોરિસી પ્રાપ્ત થાય ત્યારે સર્વ સાધુઓ પડિલેહણાનો પ્રારંભ કરે, અને જે સાધુની જ્યારે પડિલેહણા પૂરી થાય, ત્યારે તે સાધુ પ્રમાદ કર્યા વગર ભણવા માટે બેસી જાય, અથવા પૂર્વમાં ગોખેલાં સૂત્રોનું પરાવર્તન કરવાની જરૂર હોય તો યત્નપૂર્વક પરાવર્તન કરે; કેમ કે સાધુનું ધન સૂત્રનું અધ્યયન છે. અહીં “પ્રતઃ' એમ કહેવાનું તાત્પર્ય એ છે કે, પરાવર્તનકાળમાં સાધુ ખાલી સૂત્રોને ગોખતા કે બોલતા નથી, પરંતુ બોધ અનુસાર સૂત્રોનું અર્થ સાથે યોજન કરે છે અને તે સૂત્રોના અર્થોથી આત્માને ભાવિત કરે છે, અથવા તો સંયમવૃદ્ધિને અનુકૂળ વૈયાવચ્ચાદિ સાધુ સંબંધી અન્ય કોઈ ઉચિત કાર્ય કરે છે. ૪૩લા For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ પર પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૪૦-૪૪૧ અવતરણિકા: સાધુ ચોથી પોરિસી પ્રાપ્ત થાય ત્યારે પડિલેહણ કરીને તરત સ્વાધ્યાય કરવા બેસે, એમ પૂર્વગાથામાં બતાવ્યું. હવે ચોથી પોરિસીનો ચોથો ભાગ બાકી હોય, ત્યારે સાધુ શું કરે? તે બતાવે છે – ગાથા : चउभागवसेसाए चरिमाए पडिकमित्तु कालस्स । उच्चारे पासवणे ठाणे चउवीसयं पेहे ॥४४०॥ અન્વયાર્થ : a૩મા વસેલા મા–ચતુર્ભાગના અવશેષવાળી ચરિમા હોતે છતે ત્રિજ્ઞ ડિમg=કાલનું પ્રતિક્રમણ કરીને ઉચ્ચારે પાસપો=ઉચ્ચારવિષયક-પ્રશ્રવણવિષયક વડવીર્થ aroો ચોવીસ સ્થાનોનું = પ્રત્યુપેક્ષણ કરે છે. ગાથાર્થ ચરમ પોરિસીનો ચોથો ભાગ બાકી રહે છતે કાળનું પ્રતિક્રમણ કરીને સાધુ મળ અને મૂત્રના વિષયવાળા ચોવીસ સ્થાનોનું પ્રક્ષણ કરે છે. ટીકા? चतुर्भागावशेषायां चरिमायां कालवेलायामित्यर्थः प्रतिक्रम्य कालस्य, किमित्याह - उच्चारे प्रश्रवण इति उच्चारप्रश्रवणविषयाणि स्थानानि स्थण्डिलाख्यानि चतुर्विंशति प्रेक्षतेति गाथार्थः ॥४४०॥ ટીકાર્ય : ચોથા ભાગના અવશેષવાળી ચરિમ કાળવેળા હોતે છતે કાલનું પ્રતિક્રમણ કરીને, શું? એથી કહે છે – ઉચ્ચાર અને પ્રશ્રવણના વિષયવાળા સ્પંડિલ નામના ચોવીશ સ્થાનોને પ્રેક્ષણ કરે છે=મળ અને મૂત્ર પરઠવવા માટેની શુદ્ધ ભૂમિસ્વરૂ૫ ચોવીશ સ્થાનોને જુએ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ચોથી પોરિસીનો ચોથો ભાગ બાકી હોય ત્યારે સાધુઓ કાળનું પ્રતિક્રમણ કરે છે, અને ત્યારપછી રાત્રે મળ કે મૂત્રની શંકા થાય તો તે પાઠવવા માટે શુદ્ધભૂમિની તપાસ કરવારૂપ શુદ્ધભૂમિનાં જે ૨૪ સ્થાનો છે, તે સર્વેનું અવલોકન કરે છે. ૪૪૦ અવતરણિકા : कथमित्याह - અવતરણિકાર્ય : ચોવીસ સ્થાનોને કેવી રીતે જુએ છે? એથી કહે છે – For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “Úડિલ' દ્વાર / ગાથા ૪૪૧ ૫૫ ગાથા : अहियासिआ उ अंतो आसन्ने मज्झ दूर तिन्नि भवे । तिण्णेव अणहियासी अंतो छच्छच्च बाहिरओ ॥४४१॥ અન્વયાર્થ: સંતો અંદરમાં જ વસતિની અંદર જ, માસન્ને મડ઼ ટૂઆસન્નમાં, મધ્યમાં, દૂરમાં દિયાતિ તિરિ ભવે અધિકાસિકા ત્રણ થાય અતિસહનશીલ ભૂમિઓ ત્રણ થાય, મહિયારી તિવ=અનધિકાસિકા ત્રણ જ થાય અનતિસહનશીલ ભૂમિઓ ત્રણ જ થાય, (આ રીતે) સંતો અંદર છ=વસતિની અંદર છ ભૂમિઓ થાય, છશ્વ વાદિરો અને છ બહાર=વસતિની બહાર છ ભૂમિઓ થાય. ગાથાર્થ : વસતિની અંદર જ નજીક, દૂર અને મધ્યમાં અતિસહનશીલ ત્રણ ભૂમિઓ અને અનતિસહનશીલ ત્રણ ભૂમિઓ થાય છે. આ રીતે વસતિની અંદરની છે અને બહારની છે, એમ કુલ બાર ભૂમિઓ થાય છે. ટીકા? ___ अतिसहनशीला: अन्तः मध्य एव च वसतिपरिकरस्य आसन्ने मध्ये दूरे च तिस्त्रो भवन्ति, तिस्त्र एवानतिसहनशीलाः, इत्येवमन्तः षट्, षट् च बहिरिति गाथार्थः ॥४४१॥ ટીકાર્ય : અને અંદર=વસતિના પરિકરની મધ્યમાં જ, નજીકમાં, વચમાં અને દૂરમાં ત્રણ=અનતિસહનશીલ ભૂમિઓથી કંઈક દૂર એવી ત્રણ, અતિસહનશીલ ભૂમિઓ થાય છે, ત્રણ જ અતિસહનશીલ ભૂમિઓથી કંઈક નજીક એવી નજીકમાં, વચમાં અને દૂરમાં એમ ત્રણ જ, અનતિસહનશીલ ભૂમિઓ થાય છે. આ રીતે અતિસહનશીલ અને અનતિસહનશીલ ત્રણ ત્રણ ભૂમિઓ થાય છે એ રીતે, અંદર છે અને બહાર છ થાય=વસતિના પરિકરની અંદર છ ભૂમિઓ થાય અને વસતિના પરિકરની બહાર છ ભૂમિઓ થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાધુને રાત્રિના સમયે ક્યારેક મળ કે મૂત્ર વોસિરાવવું પડે તેમ હોય ત્યારે, જો આગાઢ કારણ હોય તો વસતિના પરિકરમાં જ સાધુ મળાદિ વોસિરાવે છે, અને આગાઢ કારણ ન હોય તો વસતિના પરિકરથી બહાર જઈને મળાદિ વોસિરાવે હોય છે. તેથી જો સંજ્ઞાના વેગથી પીડા નહીં પામેલા જે સાધુઓ સુખેથી જ જવા માટે સમર્થ હોય તેવા અતિસહનશીલ સાધુઓ આગાઢ કારણમાં વસતિની અંદરમાં પણ દૂરનાં ત્રણ સ્થાનોમાં મળાદિ વોસિરાવે, અને સંજ્ઞાના વેગથી પીડા પામેલા જે સાધુઓ દૂર સુધી સુખેથી જવા માટે સમર્થ ન હોય તેવા અતિસહનશીલ સાધુઓ આગાઢ કારણમાં વસતિની અંદરમાં જ નજીકનાં ત્રણ સ્થાનોમાં મળાદિ વોસિરાવે; તેમ જ આગાઢ કારણ ન હોય તો અતિસહનશીલ સાધુ વસતિની બહારનાં દૂરનાં ત્રણ સ્થાનોમાં અને અનતિસહનશીલ સાધુ વસતિની બહારનાં નજીકનાં ત્રણ સ્થાનોમાં મળાદિ વોસિરાવે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ પક પ્રતિદિનક્રિયાવસ્તક “ચંડલ” તારગાથા ૪૪૧-૪૪૨ વળી આ મળાદિ વોસિરાવવાનાં ૧૨ સ્થાનોને જો સાધુએ દિવસે જોયાં ન હોય અને રાત્રે મળાદિની શંકા થવાથી ત્યાં જઈને મળાદિ વોસિરાવે તો ત્યાં જીવોની હિંસા થવાનો સંભવ રહે. આથી સાધુ જીવોની રક્ષા અર્થે આ ૧૨ સ્થાનોને ચોથા પ્રહરના અવશેષ ભાગમાં જોઈ રાખે. વળી આસન્ન-મધ્ય-દૂર એમ ત્રણ-ત્રણ સ્થાનો જોવાનું પ્રયોજન એ છે કે રાત્રે મળાદિ વોસિરાવવા જતી વખતે દિવસે જોયેલાં પણ ત્રણ-ત્રણ સ્થાનોમાંથી કોઈ એકાદ સ્થાને રાત્રિમાં ગમનાદિની ચેષ્ટાથી જીવ હોય તેવું જણાય તો સાધુ તે તે સ્થાનોનું વર્જન કરીને દિવસે જોયેલા અન્ય-અન્ય સ્થાને મળાદિ વોસિરાવી શકે. વળી, માત્રુ આદિ રોકી શકાય તેમ ન હોય અને રાત્રે બહાર જવામાં સંયમનું કે પ્રાણનું જોખમ હોય, તેને આગાઢ કારણ કહેવાય, અને તેવા આગાઢ કારણે વસતિની અંદર જોયેલાં છ સ્થાનોમાં જ સાધુ માત્રુ આદિ વોસિરાવે છે, અને તેવું આગાઢ કારણ ન હોય તો વસતિની બહાર જોયેલાં છ સ્થાનોમાં સાધુ માત્રુ આદિ વોસિરાવે છે. આમ તો “અતિસહનશીલ' કે “અનતિસહનશીલ' વિશેષણવાળા સાધુ હોય છે, ભૂમિ નહિ; છતાં જે ભૂમિમાં અતિસહનશીલ સાધુઓ મળાદિના ત્યાગ માટે જતા હોય તે ભૂમિને ઉપચારથી “અતિસહનશીલ શુદ્ધભૂમિ” કહેવાય, અને જે ભૂમિમાં અનતિસહનશીલ સાધુઓ મળાદિના ત્યાગ માટે જતા હોય તે ભૂમિને ઉપચારથી “અનતિસહનશીલ શુદ્ધભૂમિ” કહેવાય. આથી પ્રસ્તુતમાં અતિસહનશીલ સાધુને જવા માટેની ભૂમિને અતિસહનશીલ ભૂમિ, અને અનતિસહનશીલ સાધુને જવા માટેની ભૂમિને અનતિસહનશીલ ભૂમિ કહેલ છે. ૪૪૧ ગાથા : एमेव य पासवणे बारस चउवीसयं तु पेहित्ता । कालस्स य तिन्नि भवे अह सूरो अस्थमुवयाई ॥४४२॥ અન્વચાઈ: gવ =અને આ પ્રમાણે જ=જે પ્રમાણે પૂર્વગાથામાં ઉચ્ચાર-પ્રશ્રવણવિષયક બાર ભૂમિઓ બતાવી, એ પ્રમાણે જ, પાસવ=પ્રશ્રવણવિષયક વારસ=બાર (ભૂમિઓ) થાય છે, વડવીયં તુ હિત્તા=(આ રીતે) વળી ચતુર્વિશતિને ચોવીસ ભૂમિઓને, પ્રત્યુપક્ષીને =અને કાળની સિગ્નિ મ ત્રણ હોય છે= ત્રણ ભૂમિઓ પ્રત્યુપેક્ષણ કરવાની હોય છે. અહિંએ વખતે સૂરો સૂર્ય સ્થિકુવા–અસ્તને પામે છે. ગાથાર્થ: જે પ્રમાણે પૂર્વગાથામાં ઉચ્ચાર-પ્રશ્રવણવિષયક બાર ભૂમિઓ બતાવી એ પ્રમાણે જ પ્રશ્રવણ વિષયક બાર ભૂમિઓ થાય છે. વળી આ રીતે ચોવીસ ભૂમિઓને પ્રત્યુપેક્ષીને કાળની ત્રણ ભૂમિઓ પ્રત્યુપેક્ષણ કરવાની હોય છે, એ વખતે સૂર્ય અસ્ત પામે છે. ટીકાઃ एवमेव च प्रश्रवण इति प्रश्रवणविषया द्वादश, इत्थं चतुर्विंशतिं तु प्रत्युपेक्ष्य भुवां इति गम्यते, कालस्य च तिस्रो भवन्ति प्रत्युपेक्षणीयाः, अथ अत्रान्तरे सूर्यः अस्तमुपयातीति गाथार्थः ॥४४२॥ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ગાથા ૪૪૨-૪૪૩ ૫૦. ટીકાર્થ : અને આ રીતે જ=જે રીતે પૂર્વગાથામાં ઉચ્ચાર-પ્રશ્રવણના વિષયવાળી બાર ભૂમિઓ બતાવી એ રીતે જ, પ્રશ્રવણના વિષયવાળી બાર ભૂમિઓ થાય છે. આ રીતે વળી ચોવીસ ભૂમિઓને પ્રત્યુપેક્ષીને અને કાલની ત્રણ ભૂમિઓ પ્રત્યુપેક્ષણીય થાય છે. આ અવસરે સૂર્ય અસ્તને પામે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - સાધુએ સાંજે સંજ્ઞા વોસિરાવવા માટેની બાર ભૂમિઓ જોવાની છે, તે પ્રમાણે એકલું માત્ર વોસિરાવવા માટે પણ અતિસહનશીલ અને અનતિસહનશીલ સાધુની, આગાઢ અને અનાગાઢ કારણે, વસતિની અંદર છે અને બહાર છે; એમ કુલ બાર ભૂમિઓ સૂર્યાસ્ત પહેલાં જોવાની છે. આ રીતે ચોવીસ ભૂમિઓનું પ્રત્યુપેક્ષણ કરીને સાધુ રાત્રે કાલગ્રહણ કરવા માટેની ત્રણ ભૂમિની પ્રત્યુપેક્ષણા કરે છે. આ સર્વ ક્રિયા સાધુ તે રીતે કરે કે જેથી તે ક્રિયા પૂર્ણ થાય એ જ વખતે સૂર્ય અસ્ત પામે. ll૪૪રા * ગાથા ૪૪૧ અને ૪૪રમાં રાત્રે મળ-મૂત્ર અને ફક્ત મૂત્ર પાઠવવાની બાર-બાર ભૂમિઓનું પ્રત્યુપેક્ષણ કરવારૂપ ચોવીશ ઈંડિલોને જોવાની જે પદ્ધતિ બતાવી, તેને દર્શાવતું ચિત્ર (મને આશાથીને અતિસહનrs ત્રણ ભૂમિઓ) અનાગાઢ કારણે વસતિપરિકરની બહાર (મળમૂરને આવરી અતિસહનશનિવ ત્રણ ભૂમિ) અતિસયન ત્રણ ભૂમિ) આગાઢ કારણે વસતિપરિકરની અંદર (મળ-મૂત્રને મારીને અતિસહનશીલ ત્રણ ભૂમિ) વસતિ મૂરને આપીને અનતિસાહનશીલ ત્રણ ભૂમિકાઓ) . (મળમૂતે જાણીને અનતિસહનશીલ ત્રણ મિઓ). (મૂરને નાનીને નીતિન ત્રણ ભૂમિ) (મળમૂર્ત ખામીને અનતિના મત ત્રણ ભૂમિઓ) ગાથા : इत्थेव पत्थवंमी गीओ गच्छंमि घोसणं कुणइ । सज्झायादुवउत्ताण जाणणट्ठा सुसाहूणं ॥४४३॥ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રતિદિનક્રિયાવસ્તુ/ “સ્પંડિલ' દ્વાર / ગાથા ૪૪૩-૪૪૪ અવયાર્થ : વસ્થર્વ આ જ પ્રસ્તાવમાં ફાયદુવડા સુદૂ નાઈટ્ટિ સ્વાધ્યાય આદિમાં ઉપયુક્ત એવા સુસાધુઓના જ્ઞાપન અર્થે જીગો ગીતાર્થ કચ્છમિત્રગરછમાં પોલvi દિઘોષણાને કરે છે. ગાથાર્થ આ જ પ્રસ્તાવમાં સ્વાધ્યાય વગેરેમાં ઉપયુક્ત એવા સુસાધુઓને જણાવવા માટે ગીતાર્થ ગચ્છમાં ઘોષણા કરે છે. ટીકા : ____ अत्रैव प्रस्तावे गीत इति गीतार्थः गच्छे घोषणां करोति स्वाध्यायाधुपयुक्तानां सतां ज्ञापनार्थ સુસાધૂનાગતિ થાર્થ: I૪૪રા ટીકાર્થ: આ જ પ્રસ્તાવમાં સ્વાધ્યાયાદિમાં ઉપયુક્ત છતા સુસાધુઓને જણાવવા અર્થે ગીત=ગીતાર્થ, ગચ્છમાં ઘોષણાને કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૪૪૩. અવતરણિકા: कथमित्याह - અવતરણિતાર્થ : ગીતાર્થ ઘોષણા કેવી રીતે કરે છે ? એથી કહે છે – ગાથા : कालो गोअरचरिअं थंडिल्ला वत्थपत्तपडिलेहा । संभरउ सो साहू जस्स व जं किंचि अणुवउत्तं ॥४४४॥ थंडिल्ल त्ति दारं गयं ॥ અન્વયાર્થ: વાતો કાળ, જોગરસિંeગોચરચર્યા, ચંદિર્શ=āડિલો વાસ્થપત્તપત્નેિહા=વસ્ત્ર-પાત્રની પ્રતિલેખના સં૫રશ્નસંસ્મરોઃયાદ કરો, બસ વ=અથવા જે સાધુનું ગં વિકજે કાંઈપણ મજુવકેન્દ્ર અનુપયુક્ત હોય, તો સદૂતે સાધુ (તે સર્વને યાદ કરો.) ચંદિ=સ્થડિલ' ઉત્ત=એ પ્રકારે સારે જયંત્રદ્વાર ગયું=સમાપ્તિને પામ્યું. ગાથાર્થ : કાલ, ગોચરચર્યા, ચંડિલો, વસ્ત્ર-પાત્રની પ્રતિલેખના યાદ કરો, અથવા જે સાધુનું જે કાંઈપણ અનુપયુક્ત હોય, તે સાધુ તે સર્વને યાદ કરો. ટીકાઃ ___कालो गोचरचर्या स्थण्डिलानि वस्त्रपात्रप्रत्युपेक्षणा सर्वाण्युक्तस्वरूपाणि संस्मरतु, स साधुः यस्य वा यत्किञ्चिदनुपयुक्तं, पुनः कालोऽत्येतीति गाथार्थः ॥४४४॥ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક| સ્પંડિલ' દ્વાર આવશ્યકાદિ દ્વાર /ગાથા ૪૪૪-૪૪પ ટીકાઈઃ કાલ, ગોચરચર્યા, ચંડિલો, વસ્ત્ર અને પાત્રની પ્રત્યુપેક્ષણા, કહેવાયેલ સ્વરૂપવાળા સર્વને યાદ કરો, અથવા જેનું જે કાંઈપણ અનુપયુક્ત હોય=રહી ગયું હોય, તે સર્વને તે સાધુ યાદ કરો. વળી કાળ અતિક્રાંત થાય છે–વીતી જાય છે. એ રીતે ગીતાર્થ ગચ્છમાં ઘોષણા કરે છે, એમ અવતરણિકા સાથે યોજન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૪૪૪ . અવતરણિકા: सम्बन्धमभिधाय आवश्यकविधिमाह - અવતરણિતાર્થ : સંબંધને કહીને આવશ્યકની વિધિને કહે છે અર્થાત્ ગાથા ૪૩૪થી ૪૪૪ સુધી અંડિલકાર સાથે આવશ્યકકારનો સંબંધ બતાવીને હવે પ્રતિક્રમણની વિધિ બતાવે છે – ભાવાર્થ : મૂળદ્વારગાથા ૨૩૦માં બતાવેલ નવમા “સ્પંડિલ' દ્વારનું ગ્રંથકારે ગાથા ૩૯૯થી ૪૩૩માં વર્ણન કર્યું, અને ગાથા ૪૩૪થી ૪૪૪ સુધી સ્થડિલ દ્વાર સાથે આવશ્યક હારનો સંબંધ બતાવ્યો. હવે દશમા આવશ્યકાદિ દ્વારનું ગ્રંથકારશ્રી વર્ણન કરે છે – ગાથા : जड़ पुण निव्वाघाओ आवासं तो करिति सव्वे वि । सड्ढाइकहणवाघाययाए पच्छा गुरू ठति ॥४४५॥ અન્વયાર્થ : પુખ વળી જો ગુર) નિવ્યાયામ=નિર્વાઘાત હોય તો તો સબૈ વિકસર્વ પણ સાધુઓ માવાતંત્ર (ગુરુ સાથે) આવશ્યકને=પ્રતિક્રમણને, રિતિઃકરે છે. સટ્ટાફUવાયા =શ્રાવકાદિના કથનરૂપ વ્યાઘાતપણોથી પુરૂ પછગુરુ પાછળથી તંત્તિ રહે છે–પ્રતિક્રમણની માંડલીમાં આવે છે. ગાથાર્થ : વળી જો ગર નિર્ચાઘાત હોય તો સર્વ પણ સાધુઓ ગુર સાથે પ્રતિક્રમણ કરે છે, શ્રાવકાદિના કથનરૂપ વ્યાઘાતપણાથી ગુરુ પાછળથી પ્રતિક્રમણની માંડલીમાં આવે છે. ટીકા : __ अत्रान्तरे यदि पुनः निर्व्याघात:=प्रक्रान्तक्रियाविघ्नाभावः, आवश्यक प्रतिक्रमणं ततः कुर्वन्ति सर्वेऽपि सह गुरुणा, श्रावकादिकथनव्याघाततया श्रावकविधिधर्मपदार्थकथनविघ्नभावेन पश्चाद् गुरवस्तिष्ठन्ति आवश्यक इति गाथार्थः ॥४४५॥ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ So પ્રતિદિનક્રિયાવક! આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૪૫-૪૪૬ ટીકાર્ય વળી જો આ અવસરે ગુરુ નિર્વાઘાત હોય=પ્રક્રાંત ક્રિયામાં વિદનના અભાવવાળા હોય, તો સર્વ પણ સાધુઓ ગુરુ સાથે આવશ્યકને=પ્રતિક્રમણને કરે છે. શ્રાવકાદિના કથનરૂપ વ્યાઘાતપણાથી=શ્રાવક, વિધિ, ધર્મ અને પદાર્થના કથનરૂપ વિઘ્નના ભાવથી, આવશ્યકમ=પ્રતિક્રમણની માંડલીમાં, ગુરુ પાછળથી આવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સૂર્યાસ્ત થયા પછી સર્વ સાધુઓ પ્રતિક્રમણ કરવાની માંડલીમાં આવે છે, અને તે વખતે ગુરુને વિઘ્નનો અભાવ હોય તો ગુરુ સાથે સર્વ સાધુઓ પ્રતિક્રમણ કરે છે; પરંતુ તે વખતે ગુરુ કોઈને શ્રાવકનું અર્થાત્ શ્રાવકધર્મનું કથન કરતા હોય, જેના શ્રવણથી તે શ્રોતાને સંવેગની વૃદ્ધિ થતી હોય; અથવા ગુરુ કોઈ મહાત્માને વિધિનું કથન કરતા હોય; અથવા ગુરુ કોઈને ધર્મનું કથન કરતા હોય; અથવા ગુરુ કોઈને શાસ્ત્રીય પદાર્થનું કથન કરતા હોય, તો તે શ્રાવકાદિના કથનરૂપ વિપ્નને કારણે ગુરુ પ્રતિક્રમણની માંડલીમાં વિલંબનથી આવે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ગુરુ આવશ્યકમાંડલીમાં પ્રાયઃ કરીને તો કાળ જ આવે, છતાં ગુરુને કોઈ વિશેષ લાભનું પ્રયોજન જણાય તો ગુરુ પ્રતિક્રમણમાંડલીમાં પાછળથી પણ આવે છે. ૪૪પા અવતરણિકા ગુરુ શ્રાવકાદિના કથનરૂપ વ્યાઘાતવાળા હોવાથી જ્યાં સુધી પ્રતિક્રમણમાંડલીમાં ન આવે ત્યાં સુધી શેષ સાધુઓ શું કરે? તે બતાવે છે – ગાથા : सेसा उ जहासत्ति आपुच्छित्ताण ठंति सट्टाणे । सुत्तत्थसरणहेडं आयरिअ ठिअंमि देवसि ॥४४६॥ અન્વયાર્થ: મyછત્તા=(ગુરુને) પૂછીને રેસાવાળી શેષ સાધુઓ સાથે સ્વસ્થાનમાં કુથસફેસૂત્રાર્થના સ્મરણના હેતુથી સૂત્ર-અર્થના ચિતવન માટે, ગદ્દાત્ત યથાશક્તિ (કાયોત્સર્ગ વડે) ચંતિ=રહે છે. માથા ત્રિષિ=આચાર્ય રહ્યું છતે વ્યાક્ષેપના ઉત્તરકાળમાં આચાર્ય કાયોત્સર્ગ વડે સ્થિર થયે છતે, રેસિક દૈવસિકને=સર્વ સાધુઓ દિવસ સંબંધી અતિચારને, (ચિંતવે છે.) ગાથાર્થ : ગુરને પૂછીને વળી શેષ સાધુઓ સ્વસ્થાનમાં સૂત્ર-અર્ચના ચિંતવન માટે યથાશક્તિ કાયોત્સર્ગ વડે રહે છે, વ્યાક્ષેપના ઉત્તરકાળમાં આચાર્ય કાયોત્સર્ગ વડે સ્થિર થયે છતે સર્વ સાધુઓ દિવસ સંબંધી અતિચારને ચિંતવે છે.. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૪૬-૪૪૦ ટીકાઃ शेषास्तु साधवः यथाशक्त्या यथासामर्थ्येनापृच्छ्य प्रश्नार्हत्वाद् गुरुमिति गम्यते तिष्ठन्ति स्वस्थाने यथारत्नाधिकतया कायोत्सर्गेणेति भावः, किमर्थमित्याह-सूत्रार्थस्मरणहेतोरिति सूत्रार्थानुस्मरणाय, आचार्ये स्थिते व्याक्षेपोत्तरकालं कायोत्सर्गेण दैवसिकमिति दिवसेन निष्पन्नमतिचारं चिन्तयन्तीति ગથાર્થ ૪૪દ્દા ટીકાર્યઃ વળી પ્રશ્નાહપણું હોવાથી પૂછવા યોગ્યપણું હોવાથી, ગુરુને પૂછીને યથારનાધિકતાથી=જે પ્રકારે રત્નત્રયીમાં અધિકપણું હોય તે પ્રકારના કમથી, શેષ સાધુઓ=આચાર્યની અપેક્ષાએ શેષ સાધુઓ, યથાશક્તિથી= યથાસામર્થ્યથી, પોતાના સ્થાનમાં કાયોત્સર્ગ વડે રહે છે. શા માટે કાયોત્સર્ગ વડે રહે છે? એથી કહે છે – સૂત્ર-અર્થના સ્મરણના હેતુથી=સૂત્ર અને અર્થના અનુસ્મરણ માટે, કાયોત્સર્ગ વડે રહે છે. " વ્યાક્ષેપના ઉત્તરકાલને વિષે=શ્રાવકાદિના કથનરૂપ વિદનના પછીના કાલને વિષે, કાયોત્સર્ગ વડે આચાર્ય સ્થિત હોતે છતે દેવસિકને દિવસથી નિષ્પન એવા અતિચારને, ચિંતવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગુરુને પૂછીને બેસવું એવો શિષ્યનો ઉચિત આચાર હોવાથી શેષ સાધુઓ “અમે પ્રતિક્રમણ કરવા માટે માંડલીમાં બેસીએ ?” એ પ્રકારે ગુરુને પૂછીને પ્રતિક્રમણની માંડલીમાં સૂત્રાર્થના સ્મરણ માટે સ્વસ્થાનમાં મોટા-નાનાના ઉચિત ક્રમપૂર્વક શક્તિ મુજબ કાયોત્સર્ગમાં રહે છે. અર્થાત્ ગ્લાન-વૃદ્ધાદિ હોવાને કારણે જેઓનું ઊભા રહેવાનું સામર્થ્ય ન હોય તેઓ બેસીને અને જેઓનું સામર્થ્ય હોય તેઓ ઊભા રહીને કાયોત્સર્ગમાં સૂત્ર-અર્થના વારંવાર સ્મરણથી આત્માને ભાવિત કરે છે. વળી વ્યાક્ષેપના ઉત્તરકાળમાં આચાર્ય કાયોત્સર્ગમાં સ્થિર થયે છતે સર્વ સાધુઓ કાયોત્સર્ગમાં રહીને જ દિવસે થયેલા અતિચારોને વિચારે છે અર્થાત્ જ્યારે શ્રાવકાદિનું કથન કરીને ગુરુ માંડલીમાં આવે અને કાયોત્સર્ગમાં રહે ત્યારે સર્વ સાધુઓ સૂત્રાર્થના અનુસ્મરણને મૂકીને કાયોત્સર્ગમાં જ દિવસ સંબંધી અતિચારોનું ચિંતવન કરે છે. I૪૪ - અવતરણિકા: उत्सर्गापवादमाह - અવતરણિતાર્થ પૂર્વગાથામાં કહ્યું કે સાધુઓ સૂત્રાર્થના અનુસ્મરણ માટે કાયોત્સર્ગમાં રહે છે. ત્યાં અપ્રમાદની વૃદ્ધિ માટે સાધુઓ ઉત્સર્ગથી ઊભા ઊભા કાયોત્સર્ગ કરે છે, આમ છતાં શક્તિ ન હોય તો સાધુ અપવાદથી બેઠા બેઠા પણ કાયોત્સર્ગ કરે, તે રૂપ ઉત્સર્ગના અપવાદને કહે છે – For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્રતિદિનક્રિયાવસ્તક આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૪૦-૪૪૮ ગાથા : जो हुज्ज उ असमत्थो बालो वुडो व रोगिओ वा वि । सो आवस्सयजुत्तो अच्छिज्जा णिज्जरापेही ॥४४७॥ અન્વયાર્થ: નો કૂવળી જે વાત્નો વ પિમો વા વિ=બાળ, વૃદ્ધ અથવા રોગિત પણ મસમો =અસમર્થ દુw=ોય, માવગુત્તો=આવશ્યકથી યુક્ત, બિન્નરપેહીનિર્જરાપેક્ષી એવા સોજો છિની= રહે=પ્રતિક્રમણમાંડલીમાં કાયોત્સર્ગ વડે રહે. ગાથાર્થ : વળી જે બાલ, વૃદ્ધ કે રોગિત પણ સાધુ અસમર્થ હોય, આવશ્યકથી યુક્ત, નિર્જરાપેક્ષી એવા તે પ્રતિક્રમણમાંડલીમાં કાયોત્સર્ગ વડે રહે.' ટીકાઃ यो भवेदसमर्थः अशक्तो बालो वृद्धो वा रोगितो वाऽपि, सोऽप्यावश्यकयुक्तः सन् यथाशक्त्यैव વિષે નિરપેક્ષી તરૈવેતિ થાર્થ ૪૪૭ ટીકાર્ય : જે બાલ અથવા વૃદ્ધ અથવા રોગિત પણ=રોગવાળા પણ સાધુ, અસમર્થ=અશક્ત, હોય, તે પણ આવશ્યકથી યુક્ત છતા=પ્રતિક્રમણ શરૂ થાય ત્યાં સુધી અપ્રમાદભાવથી આત્માને ભાવિત કરવારૂપ આવશ્યક કૃત્યથી યુક્ત છતા, નિર્જરાની અપેક્ષાવાળા સાધુ યથાશક્તિથી જ ત્યાં જ=પ્રતિક્રમણની માંડલીમાં જ, રહે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું કે આચાર્ય ઉપદેશ આપવામાં વ્યગ્ર હોય તો શેષ સાધુઓ પ્રતિક્રમણની માંડલીમાં ગુરુને પૂછીને સૂત્રાર્થના અનુસ્મરણ માટે કાયોત્સર્ગમાં ઊભા રહે. તેઓમાં જો કોઈ સાધુ બાલ હોય, વૃદ્ધ હોય કે રોગિષ્ઠ હોય, અને તેઓ ઊભા ઊભા કાયોત્સર્ગ કરવા માટે સમર્થ ન હોય, તોપણ જેમ સમર્થ સાધુ આવશ્યયુક્ત અને નિર્જરાની અપેક્ષાવાળા છે, તેમ તે અસમર્થ સાધુ પણ આવશ્યકયુક્ત અને નિર્જરાની અપેક્ષાવાળા છે. આથી તેઓ પણ આચાર્ય ન આવે ત્યાં સુધી પોતાના સામર્થ્ય પ્રમાણે ઊભા ઊભા કે બેઠા બેઠા કે સૂતા સૂતા કાયોત્સર્ગમાં રહે છે; કેમ કે શક્તિ ગોપવા વગર ઉચિત પ્રયત્ન કરવાથી નિર્જરા થાય છે. આ૪૪૭ ગાથા : एत्थ उ कयसामइया पुव्वं गुरुणो अ तयवसाणंमि । अइआरं चिंतंती तेणेव समं भणंतऽण्णे ॥४४८॥ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિચાવતુકી આવશયકાદિ દ્વાર/ ગાથા ૪૮ અન્વયાર્થક =વળી અહીં આવશ્યકના અધિકારમાં, (આ વિધિ છે:) પુā=પૂર્વે કાયોત્સર્ગના પ્રારંભકાળમાં, વયસાફિયાકૃતસામાયિકવાળા કરેમિભંતે સૂત્ર બોલી લીધું છે જેમણે એવા સાધુઓ, ગુરુષો = અને ગુરુના તહેવામિત્તેના અવસાનમાં સામાયિક સૂત્રના ઉચ્ચારણના અંતમાં, તેવ સમં તેની જ સાથે ગુરુની જ સાથે, ગા=અતિચારને વિનંતી ચિતવે છે. મvisv=અન્યો કહે છે સર્વ સાધુઓ સામાયિક સૂત્રનું પણ ગુરુની જ સાથે ઉચ્ચારણ કરે છે, એ પ્રમાણે અન્ય આચાર્યો કહે છે. ગાથાર્થ : આવશ્યકના અધિકારમાં આ વિધિ છે – કાયોત્સર્ગના પ્રારંભકાળમાં કુલ સામાચિકવાળા સાધુઓ, અને ગુરુના સામાયિક સૂત્રના ઉચ્ચારણના અંતમાં ગુરુની સાથે જ અતિચારને ચિંતવે છે. સર્વ સાધુઓ સામાયિક સૂરનું પણ ગુરુની જ સાથે ઉચ્ચારણ કરે છે, એમ અન્ય આચાર્યો કહે છે. ટીકાઃ ___ अत्र पुनः आवश्यकाधिकारे अयं विधिः, यदुत - कृतसामायिकाः पूर्व कायोत्सर्गावस्थानकाले, गुरोश्च तदवसाने सामायिकोच्चारणावसाने, अतिचारं चिन्तयन्ति दैवसिकं तेनैव-गुरुणा समं सार्द्ध, सामायिकमपि उच्चारयन्तीति भणन्ति अन्ये आचार्यदेशीया इति गाथार्थः ॥४४८॥ ટીકાર્ય : વળી અહીં=આવશ્યકના અધિકારમાં, આ વિધિ છે, જે વિધિ યદુતથી બતાવે છે– પૂર્વેકકાયોત્સર્ગના અવસ્થાનના કાળમાં, કરાયેલ સામાયિકવાળા અને ગુરુના તેના અવસાનમાં=સામાયિકના ઉચ્ચારણના અવસાનમાં, તેની જ સાથે=ગુરુની જ સાથે, દેવસિક અતિચારને ચિંતવે છે. સામાયિકને પણ ઉચ્ચારે છેઃ સર્વ સાધુઓ સામાયિક સૂત્રને પણ ગુરુની સાથે જ બોલે છે, એમ અન્યો=આચાર્યદેશીયો=આચાર્યના અમુક વિભાગો, કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: આવશ્યકના અધિકારમાં આ વિધિ છે – જો આચાર્ય શ્રાવકાદિના કથનમાં વ્યાપૃત હોય તો સર્વ સાધુઓ પ્રતિક્રમણ કરવાના સ્થાને આવીને કાયોત્સર્ગ કરતાં પહેલાં સામાયિક સૂત્રનું ઉચ્ચારણ કરે છે, જેથી સંયમનો પરિણામ દઢ થાય. ત્યારપછી કાયોત્સર્ગમાં સૂત્રાર્થનું સ્મરણ કરે છે, અને જ્યારે આચાર્ય ઉપદેશનું કાર્ય કરીને માંડલીમાં આવે અને સામાયિક સૂત્રનું ઉચ્ચારણ કરીને કાયોત્સર્ગમાં રહે, ત્યારે ગુરુની જ સાથે સર્વ સાધુઓ કાયોત્સર્ગમાં દિવસના અતિચારોનું ચિંતવન કરે છે. અહીં આચાર્યના એક ભાગરૂપે અમુક આચાર્યો કહે છે કે સર્વ સાધુઓ કાયોત્સર્ગ પારીને અતિચારોનું તો ગુરુની સાથે ચિંતવન કરે છે, પરંતુ સામાયિક સૂત્ર પણ ગુરુની સાથે જ બોલે છે; અને તેઓની માન્યતા પણ ગ્રંથકારને સંમત છે, તેથી બંને મત પ્રમાણભૂત છે. ll૪૪૮ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૪૪૯ અવતરણિકા: ते चैवं भणन्तीत्याह - અવતરણિકાW: અને તેઓ આચાર્યદેશીયો, આમ કહે છે, અર્થાત્ પૂર્વગાથાના અંતે કહ્યું તેમ “સર્વ સાધુઓ સામાયિક સૂત્રનું પણ ગુરુની સાથે જ ઉચ્ચારણ કરે છે એ પ્રમાણે કહેનારા અન્ય આચાર્યો, પ્રસ્તુત ગાથામાં કહેવાય છે એમ કહે છે – ગાથા : आयरिओ सामइयं कड्डइ जाहे तहट्ठिया ते वि । ताहे अणुपेहंती गुरुणा सह पच्छ देवसि ॥४४९॥ અન્વયાર્થ: નાદે જ્યારે માોિ =આચાર્યસામગ્રં=સામાયિકન=કરેમિ ભંતે સૂત્રને, કૂફ બોલે છે, ત્યારે તઠ્ઠિયા તે વિ=તથાસ્થિત તેઓ પણ કાયોત્સર્ગમાં રહેલ સાધુઓ પણ, ગુરુ સદગુરુ સાથે ગપુપેદ્યુતીક અનુપ્રેક્ષા કરે છે સામાયિકસૂત્રને જ ચિંતવે છે. પછ ફેવસિં =પાછળથી દૈવસિકને (ચિંતવે છે.) ગાથાર્થ : જ્યારે આચાર્ય સામાયિક સૂત્ર બોલે છે, ત્યારે કાયોત્સર્ગમાં રહેલા સાધુઓ પણ ગુરુ સાથે સામાયિક સૂત્રને જ ચિંતવે છે, પાછળથી દેવસિક અતિચારને ચિંતવે છે. ટીકાઃ आचार्यः सामायिकमाकर्षति-पठति-उच्चारयतीत्यर्थः यदा, तथास्थिता: कायोत्सर्गस्थिता एव तेऽपि साधवः तदा अनुप्रेक्षन्ते चिन्तयन्ति सामायिकमेव गुरुणा सह, पश्चाद्देवसिकं चिन्तयन्तीति માથાર્થ: ૪૪૨ ટીકાર્ય જ્યારે આચાર્ય સામાયિકને બોલે છે–ઉચ્ચારે છે, ત્યારે તે રીતે રહેલા=કાયોત્સર્ગમાં રહેલા જ, તેઓ પણ=સાધુઓ પણ, ગુરુ સાથે સામાયિકને જ અનુપ્રેક્ષણ કરે છે–ચિંતવે છે, પાછળથી દેવસિકને દિવસ સંબંધી અતિચારને, ચિંતવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અન્ય આચાર્યોનો મત એ છે કે ગુરુ શ્રાવકાદિના કથનરૂપ વિપ્નવાળા હોય તો સાધુઓ સામાયિકનું ઉચ્ચારણ કરીને કાયોત્સર્ગમાં રહીને સૂત્રાર્થનું ચિંતવન કરે છે. અને જ્યારે ગુરુ માંડલીમાં આવે અને સામાયિક સૂત્રનું ઉચ્ચારણ કરે ત્યારે અન્ય સાધુઓ કાયોત્સર્ગ પાર્યા વગર કાયોત્સર્ગ મુદ્રામાં રહીને જ ગુરુની સાથે સામાયિક સૂત્રનું મનમાં ચિંતવન કરે છે, અને ગુરુ જયારે કાયોત્સર્ગમાં અતિચારનું ચિંતવન કરે ત્યારે કાયોત્સર્ગમાં રહેલ તે સાધુઓ પણ અતિચારનું ચિંતવન કરે છે. II૪૪લા For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રતિનિક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૫૦-૪૫૧ ૫ અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે ગુરુની સાથે સર્વ સાધુઓ કાયોત્સર્ગમાં દેવસિક અતિચારનું ચિંતવન કરે છે. તે ચિંતવનમાં ગુરુ-શિષ્યની મર્યાદા બતાવે છે – ગાથા : जा देवसिअं दुगुणं चिंतेइ गुरू अहिंडिओ चिद्रं । बहुवावारा इअरे एगगुणं ताव चिंतिति ॥४५०॥ मुहणंतगपडिलेहणमाईअं तत्थ जे अईआरा । कंटकमग्गुवमाए धरंति ते णवरि चित्तंमि ॥४५१॥ અન્વયાર્થ: ગુ ર્હિત્રિ=ગુરુ અહિંડિત છે, (એથી) વાસ–દેવસિકી=દિવસ સંબંધી, મુviતાપસ્નેિહUTમાä=મુખાનન્તકના પ્રતિલેખનાદિ રૂપરિક્રુચેષ્ટાને ગા=જ્યાં સુધી ગુv=દ્વિગુણ=બે વાર, જિતેચિંતવે છે, તાવ ત્યાં સુધી વદુવાવાર રૂ=બહુવ્યાપારવાળા ઇતરો=અન્ય સાધુઓ, ગુi=એકગુણ=એક વાર, ચિંતિંતિ ચિંતવે છે. તત્વ=ત્યાં=મુહપત્તિના પ્રતિલેખનાદિરૂપ ચેષ્ટામાં, વંદાવમા કંટક માર્ગની ઉપમાથી (ઉપયુક્ત સાધુને પણ) ને ગમાર =જે અતિચારો (થયેલા) હોય, પાફિક્ત તે= તેઓને તે અતિચારોને, દિત્તમિ=ચિત્તમાં થતિ=ધારણ કરે છે. ગાથાર્થ : ગુરુ અહિંડિત છે, એથી દિવસ સંબંધી મુહપત્તિના પડિલેહણાદિરૂપ ચેષ્ટાને ગુરુ જ્યાં સુધી બે વાર ચિંતવે છે ત્યાં સુધી બહુવ્યાપારવાળા અન્ય સાધુઓ એકવાર ચિંતવે છે. મુહપત્તિના પડિલેહણાદિરૂપ ચેષ્ટામાં કંટક માર્ગની ઉપમાથી ઉપયુક્ત સાધુને પણ જે અતિચારો થયેલા હોય, ફક્ત તે અતિચારોને મનમાં ધારણ કરે છે. ટીકા? ___ यावद् दैवसिकी द्विगुणां चिन्तयति गुरुरहिण्डित इति कृत्वा चेष्टां, बहुव्यापारा इतरे सामान्यसाधवः एकगुणां तावच्चिन्तयन्तीति गाथार्थः ॥४५०॥ मुखवस्त्रिकाप्रत्युपेक्षणाद्यां चेष्टां, तत्र=चेष्टायां येऽतिचाराः कण्टकमार्गोपमयोपयुक्तस्याऽपि जाता, धारयन्ति तान् नवरं चेतसीति गाथार्थः ॥४५१॥ નોંધ: “૩૫યુવતિચાપ''માં 'પિ'થી એ જણાવવું છે કે જે સાધુ કંટકમાર્ગની ઉપમાથી ઉપયુક્ત થઈને સંયમની પ્રવૃત્તિઓ કરતા ન હોય તેઓને તો ઘણા અતિચારો થાય છે, પરંતુ કંટકની માર્ગની ઉપમાથી ઉપયુક્ત પણ સાધુને જે અતિચારો થાય છે, તેઓને સાધુ મનમાં ધારણ કરે છે. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ક પ્રતિદિનકિચાવક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૫૦-૪૫૧, ૪૫ર ટીકાર્થ: | ગુજઃ મણિજિતઃ ગુરુ અહિંડિત છે=ભિક્ષા આદિ અર્થે ફરેલા નથી, કૃતિ કૃત્વા એથી કરીને વૈસિરી चेष्टां=मुखवस्त्रिकाप्रत्युपेक्षणाद्यां चेष्टां यावद् द्विगुणां चिन्तयति तावद् बहुव्यापाराः इतरे सामान्यसाधवः પ્રમુખ રિાન્તિ–દેવસિકિી=દિવસ સંબંધી, ચેષ્ટાને=મુહપત્તિની પ્રત્યુપેક્ષણાના આધવાળી ચેષ્ટાને, જ્યાં સુધી બે ગણી=બે વાર, ચિંતવે છે, ત્યાં સુધી બહુવ્યાપારવાળા ઇતરો–સામાન્ય સાધુઓ, એકગણી=એકવાર, ચિંતવે છે. તદ=શ્વેષ્ટાયાં દામાપયા ૩૫યુજીયા યે મતિવારા: નાતા. ત્યાં=ચેષ્ટામાં દિવસ સંબંધી મુહપત્તિની પ્રત્યુપેક્ષણા આદિરૂપ ચેષ્ટા કરવામાં, કાંટાવાળા માર્ગની ઉપમાથી ઉપયુક્ત પણ સાધુને જે અતિચારો થયેલા હોય, નવરં તાન રેસિ થાન્તિ ફક્ત તેઓને-તે અતિચારોને, ચિત્તમાં ધારણ કરે છે. રૂતિ ગાથાર્થ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ગુરુ ગોચરી આદિના પ્રયોજનથી બહાર જતા નથી, તેથી તેઓને અતિચારોના ચિંતવનમાં બહુ સમય લાગતો નથી; જ્યારે અન્ય સાધુઓ ગોચરી વગેરેના પ્રયોજનથી બહાર ગયેલા હોય છે, તેમ જ સામાન્ય સાધુઓ પડિલેહણ, વૈયાવચ્ચાદિ ઘણા વ્યાપારવાળા હોય છે. માટે તેઓને તે સર્વ વ્યાપારવિષયક અતિચારોનું ચિંતવન કરવામાં સમય લાગે. તેથી અતિચારોના ચિંતવનમાં ગુરુ કરતાં અન્ય સાધુઓને વધારે સમય લાગતો હોવાથી ગુરુ બે વાર અતિચારોનું ચિંતવન કરે, એટલા જ કાળમાં અન્ય સાધુઓ સર્વ અતિચારોનું ચિંતવન એક વાર કરે છે. સામાન્ય રીતે કાંટાથી પથરાયેલ માર્ગમાં જે રીતે મનુષ્યો ઉપયોગપૂર્વક ગમનાદિની ચેષ્ટા કરે છે, તે રીતે સાધુ પણ કોઈ જીવની વિરાધના ન થાય, એ રીતે અત્યંત ઉપયુક્ત થઈને મુહપત્તિ વગેરેની પડિલેહણા આદિ સર્વ પ્રવૃત્તિ કરે છે; કેમ કે સાધુ તત્ત્વના જાણ હોવાથી જાણતા હોય છે કે જગતમાં ગમે તે સ્થાને ગમે તે જીવો હોઈ શકે છે, તેથી તે જીવોનો નાશ કે પીડા ન થાય તે રીતે ઉપયુક્ત થઈને મારે પડિલેહણ આદિ કે ગમન આદિની ચેષ્ટા કરવી જોઈએ. આ રીતે ઉપયુક્ત થઈને સંયમની સર્વ પ્રવૃત્તિ કરતા સાધુને પણ અનાદિકાળના પ્રમાદને કારણે ઉપયોગમાં સ્કૂલના થવાથી અનાભોગાદિથી કોઈ સૂક્ષ્મ અતિચારો લાગ્યા હોય તો તે સર્વ અતિચારોને સાધુ કાયોત્સર્ગકાળમાં ચિત્તમાં ધારણ કરી રાખે છે અર્થાત્ સવારથી સાંજ સુધીની દરેક ક્રિયામાં જે કાંઈપણ માનસિક-વાચિક-કાયિક સ્કૂલનાઓ થઈ હોય, તે રૂપ સર્વ અતિચારોનું કાયોત્સર્ગ કરતી વખતે સાધુ અનુસ્મરણ કરી રાખે છે, અને તે અતિચારોનું મનમાં બરાબર સ્મરણ કરીને કાયોત્સર્ગ પાર્યા પછી સાધુઓ તે અતિચારોનું સંવેગપૂર્વક આલોચન કરે છે, જેથી તેઓના દોષોની અવશ્ય શુદ્ધિ થાય છે. ૪૫૦/૪૫૧ અવતરણિકા : किंविशिष्टाः सन्त इत्याह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે કાયોત્સર્ગમાં ગુરુ અતિચારોનું ચિંતવન બે વખત કરે તેટલા સમયમાં સામાન્ય સાધુઓ એક વખત ચિંતવન કરે છે. તે ચિંતવન સાધુઓ કેવા વિશિષ્ટ છતા થઈને કરે છે? તે કહે છે – For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવક “આવયકાદિ દ્વાર/ ગાથા પર ગાથા : संवेगसमावण्णा विसुद्धचित्ता चरित्तपरिणामा । चारित्तसोहणट्ठा पच्छा उ कुणंति ते एअं ॥४५२॥ અવયાર્થ : સંસમાવUST=સંવેગથી સમાપન્ન, વિશુદ્ધીવત્તા=વિશુદ્ધ ચિત્તવાળા સાધુઓ પિત્તપરિપામા= ચારિત્રના પરિણામને કારણે વારિત્તસોના ચારિત્રના શોધન અર્થે (કાયોત્સર્ગમાં અતિચારોને ચિત્તમાં ધારણ કરે છે, એ પ્રકારે પૂર્વ ગાથા સાથે જોડાણ છે.) પછી વળી પછી દોષોને ચિત્તમાં ધારણ કર્યા પછી, તેzતેઓ સાધુઓ, મં=આને=આગળની ગાથામાં કહેવાશે એને, પતિ કરે છે. ગાથાર્થ : સંવેગથી સમાપન્ન, વિશુદ્ધ ચિત્તવાળા સાધુઓ ચારિત્રના પરિણામને કારણે ચાસ્ત્રિના શોધન અર્થે કાયોત્સર્ગમાં અતિચારોને ચિત્તમાં ધારણ કરે છે. વળી દોષોને ચિત્તમાં ધારણ કર્યા પછી સાધુઓ આગળની ગાથામાં કહેવાશે એને કરે છે. ટીકાઃ - संवेगसमापन्ना-मोक्षसुखाभिलाषमेवानुगताः, विशुद्धचित्ताः रागादिरहितचित्ताः चारित्रपरिणामादिति चारित्रपरिणामात् कारणात् चारित्रशोधनार्थ चारित्रनिर्मलीकरणाय, पश्चात्तु-दोषचित्तधारणानन्तरं कुर्वन्ति તે-સાથa: તવક્ષ્યામિતિ થાર્થ: In૪હરા ટીકાર્ય : | સંવેગથી સમાપન્ન=મોક્ષસુખના અભિલાષને જ અનુગત, વિશુદ્ધ ચિત્તવાળા=રાગાદિથી રહિત ચિત્તવાળા, સાધુઓ, ચારિત્રના પરિણામરૂપ કારણથી ચારિત્રના શોધન અર્થે ચારિત્રને નિર્મલ કરવા માટે, અતિચારોને ચિત્તમાં ધારણ કરે છે, એમ અન્વય છે. વળી પાછળથી દોષો ચિત્તમાં ધારણની અનંતર=દોષોને ચિત્તમાં ધારણ કર્યા પછી, તેઓ સાધુઓ, આને-વફ્યુમાણને આગળમાં કહેવાનાર કથનને, કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાંજના પ્રતિક્રમણમાં સાધુઓ ગુરુ સાથે કેવા પ્રકારના પરિણામપૂર્વક અતિચારોનું ચિંતવન કરે છે? તે બતાવવા કહે છે કે સાધુઓએ સંવેગના પરિણામને પ્રાપ્ત કરેલા હોય છે, માટે કઈ રીતે યત્ન કરવાથી પ્રમાદને કારણે થયેલ અતિચારોના સંસ્કારો નાશ પામે, અને પ્રમાદથી બંધાયેલ કર્મો પણ નાશ પામે? એ પ્રકારના ઉપયોગપૂર્વક સાધુઓ અતિચારોનું ચિંતવન કરે છે. વળી, સાધુઓ અતિચારના ચિંતવનકાળમાં રાગાદિથી રહિત ચિત્તવાળા હોવાથી જે અતિચારો જે રીતે સેવાયેલા હોય, તે અતિચારોને તે રીતે સમ્યગૂ ઉપસ્થિત કરીને પોતાના દોષોની જુગુપ્સા કરે છે, પરંતુ જો સાધુનું ચિત્ત રાગાદિથી આકુળ હોય તો પોતે જે દોષો કર્યા છે તેને યથાર્થ ચિંતવે નહિ, તેમ જ પોતાની જાતને મનાવી લે કે “તેવા સંયોગો હતા માટે મારાથી અમુક દોષનું સેવન કરાયું.” For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પ્રતિદિનક્રિચાવતુક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૪પર-૪૫૩ વળી, સાધુઓ ચારિત્રના પરિણામથી ચારિત્રની શુદ્ધિ માટે અતિચારોનું ચિંતવન કરે છે, એ કથનનો આશય એ છે કે સાધુનો ચારિત્રનો પરિણામ ઉચિત પ્રવૃત્તિ કરવાના અધ્યવસાયરૂપ હોય છે, માટે સાધુઓનું અતિચારોનું ચિંતવન પણ અત્યંત ઉચિત પ્રવૃત્તિરૂપ બને છે. માટે તેના ચારિત્રના પરિણામથી કરાતું અતિચારોનું ચિંતવન ચારિત્રને નિર્મળ કરનાર બને છે; અને જે સાધુઓમાં ચારિત્રનો પરિણામ વર્તતો નથી, તેઓ પાપની શુદ્ધિ માટે અતિચારોનું ચિંતવન કરે તોપણ તેઓનું ચિંતવન યથાતથા હોવાથી અનુચિત પ્રવૃત્તિરૂપ બને છે. તેથી અતિચારોના ચિંતવનથી પણ તેઓનું ચારિત્ર નિર્મળ થતું નથી. - જ્યારે સંવેગના પરિણામવાળા મુનિઓ ચારિત્રના પરિણામપૂર્વક અતિચારોનું ચિંતવન કરીને ચારિત્ર નિર્મલ કરી શકે છે. આથી તેઓનું કરાયેલું ચિંતવન અતિચારો પ્રત્યે તીવ્ર જુગુપ્સા પ્રગટાવે છે, જેથી નિર્મલ બનેલ ચારિત્ર ફરી તેવા અતિચારો થતા અટકાવે છે. આ રીતે અતિચારોનું ચિંતવન કર્યા પછી સાધુ ચિત્તમાં દોષોને ધારણ કરી રાખે છે, અને ત્યારબાદ તેઓ શું કરે છે? તે આગળની ગાથામાં ગ્રંથકાર સ્વયં બતાવવાના છે. ૪૫રા અવતરણિકા: ગાથા ૪૫૦-૪૫૧માં બતાવ્યું તેમ ગુર અને અન્ય સાધુઓ કાયોત્સર્ગમાં દેવસિડી ચેષ્ટાનું ચિંતવન કરીને તે ચેષ્ટામાં થયેલા અતિચારોને ચિત્તમાં ધારણ કરી રાખે છે. ત્યારપછી સાધુઓ શું કરે છે? તે બતાવે છે – ગાથા : नमुक्कार चउव्वीसग कितिकम्माऽऽलोअणं पडिक्कमणं । किइकम्म दुरालोइअदुपडिक्कंते य उस्सग्गं ॥४५३॥ सूयागाहा ॥ અન્વયાર્થ : નમુa=નમસ્કાર, ડીસાચતુર્વિશતિસ્તવ, વિરતિમ=કૃતિકર્મ=વાંદણાં,માનો=આલોચન, ફિદHi=પ્રતિક્રમણ, (ત્યારપછી) જિસ્મ-કૃતિકર્મ વાંદણાં, દુરાત્નોફલુરક્ષ ય=અને દુરાલોચિતદુષ્પતિક્રાંતવિષયક ૩wાં કાયોત્સર્ગ ગાથાર્થ : નવકાર, ચતુર્વિશતિસ્તવ, વાંદણાં, આલોચના, પ્રતિક્રમણ, ત્યારબાદ વાંદણાં અને દુરાલોચિતદુપ્રતિક્રાંતવિષયક કાયોત્સર્ગ. ટીકા : नमस्कारग्रहणात् 'नमोऽरहताणं 'ति भणंति, चतुर्विंशतिग्रहणाल्लोकस्योद्योतकरं पठन्ति, कृतिकर्मग्रहणाद्वन्दनं कुर्वन्ति, आलोचनग्रहणादालोचयन्ति, प्रतिक्रमणग्रहणात्प्रतिक्रामन्ति, तदनु कृतिकर्म कुर्वन्ति, दुरालोचितदुष्प्रतिक्रान्तविषयं कायोत्सर्गं च कुर्वन्ति (इति) सूचागाथासमासार्थः ॥४५३॥ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનચાવતુક “આવકાદિ દ્વાર/ ગાથા ૪૫-૪૫૪ ટીકાર્થ: મૂળગાથામાં નમસ્કારના ગ્રહણથી “નમો અરિહંતાણંએ પ્રમાણે કહે છે, ચતુર્વિશતિના ગ્રહણથી લોકના ઉદ્યોતકરનેકલોગસ્સ સૂત્રને, બોલે છે, કૃતિકર્મના ગ્રહણથી વંદનને કરે છે, આલોચનના ગ્રહણથી આલોચન કરે છે, પ્રતિક્રમણના ગ્રહણથી પ્રતિક્રમણ કરે છે, ત્યારપછી કૃતિકર્મને કરે છે અને દુરાલોચિત-દુષ્પતિક્રાંતના વિષયવાળા કાયોત્સર્ગને કરે છે, એ પ્રમાણે સૂચાગાથાનો સમાસથી અર્થ છે=સંક્ષેપથી અર્થ છે. ભાવાર્થ : કાયોત્સર્ગમાં સાધુઓ પોતાને લાગેલ અતિચારોને ચિત્તમાં ધારણ કરી રાખે છે, ત્યારપછી “નમો અરિહંતાણં એ પ્રકારના ઉચ્ચારણપૂર્વક કાર્યોત્સર્ગ પારે છે, ત્યારબાદ ચતુર્વિશતિસ્તવરૂપ લોગસ્સ સૂત્ર બોલે છે, ત્યારબાદ કૃતિકર્મ કરે છે અર્થાત્ વાંદણાં આપે છે અને પછી કાયોત્સર્ગમાં ચિંતવેલા અતિચારોનું આલોચન કરે છે, ત્યારબાદ પગામસિક્કા બોલવારૂપ પ્રતિક્રમણ કરે છે, ત્યારબાદ ફરી વાંદણાં આપે છે . અને પછી પૂર્વમાં આલોચન અને પ્રતિક્રમણથી અતિચારોની કરેલ શુદ્ધિમાં અનાભોગથી કોઈ અતિચાર દુરાલોચિત હોય કે દુષ્પતિક્રાંત હોય તો તેની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરે છે. આ ગાથા આવશ્યકના અવયવોનું સૂચન કરનાર છે, અને સૂચન કરેલ તે દરેક અવયવનો વિસ્તૃત અર્થ આગળની ગાથાઓમાં ગ્રંથકાર સ્વયં બતાવે છે. ૪પ૩. અવતરણિકા : વ્યાસાર્થ વાદઅવતરણિતાર્થ વળી વ્યાસાર્થને-પૂર્વગાથામાં બતાવેલ સૂચાગાથાના વિસ્તારથી અર્થને, ગાથા ૪૮૧ સુધી કહે છે – ગાથા : उस्सग्गसमत्तीए नवकारेणमह ते उ पारिति । चउवीसगं ति दंडं पच्छा कटुंति उवउत्ता ॥४५४॥ અન્વયાર્થ : રૂપાલમત્તU=કાયોત્સર્ગની સમાપ્તિ થયે છતે મદતરત નવરેv=નવકાર વડે તે–તેઓસાધુઓ, પરિતિક(કાયોત્સર્ગને) પારે છે. પછી=પછી ૩વત્તા=ઉપયુક્ત એવા સાધુઓ વડવી પંચતુર્વિશતિ દંડને લોગસ્સ સૂત્રને, તિબોલે છે. * ‘' પાદપૂતિ અર્થે છે. * “તિ' પાદપૂતિ અર્થે છે. ગાથાર્થ : કાયોત્સર્ગની સમાપ્તિ થયે છતે તરત નવકાર વડે સાધુઓ કાયોત્સર્ગ પારે છે. ત્યારપછી ઉપયુક્ત સાધુઓ લોગસ સૂત્ર બોલે છે. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવક આવકાદિ દ્વાર/ ગાથા ૪૫૪-૪૫૫ ટીકાઃ अधिकृतोत्सर्गसमाप्तौ सत्यां नमस्कारेण-'नमोऽरहंताणं' इत्येतावता अथ अनन्तरं ते साधवः पारयन्ति, चतुर्विंशतिरिति दण्डं पश्चात् पठन्त्युपयुक्ताः सन्त इति गाथार्थः ॥४५४॥ ટીકાઈઃ અધિકૃત એવા ઉત્સર્ગની સમાપ્તિ થયે છતે તરત “નમો અરિહંતાણં' એટલા નમસ્કાર વડે તેઓ= સાધુઓ, પારે છે=કાયોત્સર્ગને પારે છે, પાછળથી ઉપયુક્ત છતા સાધુઓ ચતુર્વિશતિ દંડનેકલોગસ્સ સૂત્રને, બોલે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સાંજના પ્રતિક્રમણનો પ્રારંભ સામાયિકસૂત્રથી થાય છે. તેથી પ્રતિક્રમણમાં સૌથી પ્રથમ કરેમિ ભંતે સૂત્ર બોલ્યા પછી ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ, અન્નત્થ, તસ્મઉત્તરી બોલીને સાધુઓ સયણાડસણડગ્નની ગાથા. બોલવા દ્વારા દિવસે લાગેલા દોષોનું કાયોત્સર્ગમાં ચિંતવન કરે છે, અને તે ચિંતવનકાળમાં સાધુઓ પોતાને લાગેલા આખા દિવસના અતિચારોને સંવેગપૂર્વક ચિત્તમાં ધારણ કરી રાખે છે. ત્યારપછી “નમો અરિહંતાણં' બોલવાપૂર્વક કાયોત્સર્ગ પારે છે. ત્યારપછી ઉપયોગપૂર્વક લોગસ્સ સૂત્રનું પઠન કરે છે. અહીં સુધીની પ્રતિક્રમણની ક્રિયા પ્રસ્તુત ગાથામાં બતાવી. હવે પછી સાધુઓ શું કરે છે? એ આગળની ગાથાઓમાં ગ્રંથકારશ્રી બતાવે છે. ૪૫૪ ગાથા : संडंसं पडिलेहिअ उवविसिअ तओ णवर मुहपोतिं । पडिलेहिउँ पमज्जिय कायं सव्वे वि उवउत्ता ॥४५५॥ અન્વયાર્થ : સંઉં સંદેશને=પગના સાંધાને, પત્તેિત્રિ=પ્રતિલેખીને વિસિ=બેસીને તમો ત્યારપછી સત્રે વિ વત્તા સર્વ પણ ઉપયુક્ત એવા સાધુઓ મુહપત્તિ પત્નિદિ મુહપત્તિને પ્રતિલેખીને (અને) થે પકન્નિય કાયાને પ્રમાર્જીને, * ઇવર પાદપૂર્તિમાં છે. ગાથાર્થ પગના સાંધાને પ્રત્યુપક્ષીને, બેસીને, ત્યારપછી સર્વ પણ ઉપયુક્ત એવા સાધુઓ મુહપત્તિને પ્રત્યુપેશીને અને કાયાને પ્રમાજીને. ટીકાઃ ___ संदंशं प्रत्युपेक्ष्य-प्रमृज्योपविश्य ततस्तु नवरं मुहपोत्ति मुखवस्त्रिका प्रत्युपेक्ष्य प्रमृज्य च कायं सर्वेऽप्युपयुक्ताः सन्त इति गाथार्थः ॥४५५॥ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧ પ્રતિદિનક્રિયાવસ્તુક, ‘આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૫૫-૪૫૬ ટીકાર્ય સંદંશને=પગના સાંધાને, પ્રત્યુપેક્ષીને પ્રમાર્જીને, બેસીને, વળી ત્યારપછી સર્વ પણ ઉપયુક્ત છતા સાધુઓ, મુહપતિને મુખવસ્ત્રિકાને પ્રત્યુપેશીને અને કાયને શરીરને પ્રમાર્જીને શું કરે છે? તે આગળની ગાથામાં બતાવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા: ततः किमित्याह - અવતરણિકાઈઃ પૂર્વગાથામાં કહ્યું કે સર્વ પણ ઉપયુક્ત છતા સાધુઓ, મુખવસ્ત્રિકાને પ્રત્યુપેશીને અને કાયાને પ્રમાર્જીને, ત્યાં શંકા થાય છે ત્યારપછી શું કરે છે? એથી કહે છે – ગાથા : किइकम्मं वंदणगं परेण विणएण तो पउंजंति । सव्वप्पगारसुद्धं जह भणिअं वीअरागेहिं ॥४५६॥ અન્વયાર્થ: તો ત્યારપછી નદ જે રીતે વીસરાહિં મારૂકવીતરાગ વડે કહેવાયેલું છે, (તે રીતે) પરેorવિપUJ= પર=પ્રકૃષ્ટ, વિનય વડે સઘMIRશુદ્ધ સર્વ પ્રકારોથી શુદ્ધ એવા ફિ વંvidi=કૃતિકર્મ વંદનને પjનંતિ=પ્રયોજે છે=સર્વ સાધુઓ કરે છે. ગાથાર્થ ત્યારપછી જે રીતે વીતરાગ વડે કહેવાયું છે, તે રીતે પ્રકૃષ્ટ વિનય વડે સર્વ પ્રકારોથી શુદ્ધ એવા કૃતિકર્મ વંદનને સર્વ સાધુઓ કરે છે. ટીકાઃ कृतिकर्म वन्दनं परेण विनयेन ततः तदनन्तरं प्रयुञ्जते, कथमित्याह- सर्वप्रकारशुद्धं उपाधिशुद्धमित्यर्थः यथा भणितं वीतरागैः अर्हद्भिरिति गाथार्थः ॥४५६॥ ટીકાર્યઃ ત્યારપછી=પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે સર્વ સાધુઓ મુહપત્તિનું પ્રત્યુપેક્ષણ અને શરીરનું પ્રમાર્જન કરે ત્યારપછી, પર એવા=શ્રેષ્ઠ એવા, વિનય વડે કૃતિકર્મ વંદનને પ્રયોજે છે=સર્વ સાધુઓ કૃતિકર્મ વંદનને કરે છે, કઈ રીતે? એથી કહે છે – સર્વ પ્રકારોથી શુદ્ધ=ઉપાધિઓથી શુદ્ધ, એવું જે રીતે વીતરાગ વડે અર્ધનું વડે, કહેવાયું છે, એ રીતે કૃતિકર્મ વંદનને કરે છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કાયોત્સર્ગમાં અતિચારોનું ચિંતવન કર્યા પછી કાયોત્સર્ગ પારીને સાધુઓ હર્ષની અભિવ્યક્તિ માટે ચોવીસ ભગવાનના કીર્તનરૂપ ચતુર્વિશતિસ્તવ બોલે છે, ત્યારપછી સંયમના પરિણામની વૃદ્ધિ માટે પડિલેહણ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૦૨ પ્રતિદિનક્રિચાવતુક/ “આવશ્યકાદિ' હાર/ ગાથા ૪૫૫-૪૫૬, ૪૫૦ કરવું એ સંયમજીવનનું ઉપયોગી અંગ છે, તેથી પોતાના પગના સાંધાઓને પ્રમાર્જીને બેઠા પછી ઉપયોગવાળા થઈને સર્વ પણ સાધુઓ મુહપત્તિનું પડિલેહણ કરે છે, અને તે મુહપત્તિ દ્વારા જ કાયાનું પ્રમાર્જન કરે છે, જેથી જીવરક્ષાનો પરિણામ અતિશયિત થાય. અહીં “ઉપયુક્ત” શબ્દથી જીવરક્ષાનો પરિણામ થાય તે પ્રકારનો માનસયત્ન અપેક્ષિત છે. - હવે મુહપત્તિ પલેવ્યા બાદ સાધુઓ અતિચારોની શુદ્ધિ માટે ભગવાને જે પ્રકારે કહ્યું છે તે પ્રકારે વિનયપૂર્વક સર્વ ઉપાધિથી શુદ્ધ એવાં બે વાંદણાં આપે છે અર્થાત્ વાંદણાં આપતી વખતે શિષ્યના છ પ્રશ્નોના ગુરુ છ ઉત્તર આપે છે, જે છ સ્થાનો આવશ્યકનિયુક્તિની ગાથા ૧૨૦૦માં બતાવેલ છે, અને તે પ્રમાણે ૨૫ આવશ્યકોવાળી અને વંદનના ૩૨ દોષોથી રહિત એવી વાંદણાંની ક્રિયા સર્વ સાધુઓ કરે છે, અર્થાત્ આવશ્યકનાં છ સ્થાનોમાં સાધુઓ તે રીતે ઉપયુક્ત રહે, જેથી તે તે સ્થાનોથી ગુરુને ઉચિત પૃચ્છા દ્વારા ગુરુ પ્રત્યેનો વિનયભાવ વૃદ્ધિ પામે. વળી ૨૫ આવશ્યકોને તે રીતે કરે, જેથી ગુણવાન પ્રત્યેના વિનયની વૃદ્ધિ થાય, વળી વાંદણાંમાં તે રીતે સર્વ દોષોનો પરિહાર કરે, જેથી ક્રિયામાં અપ્રમાદભાવની વૃદ્ધિ થાય અને સમ્યફ નિર્જરાની પ્રાપ્તિ થાય. II૪૫૫/૪૫૬lી. અવતરણિકા: प्रसङ्गतो वन्दनस्थानान्याह - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે સાધુઓ દેવસિક પ્રતિક્રમણમાં શ્રેષ્ઠ વિનય વડે કૃતિકર્મ વંદન કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે વંદન કરવાનાં સ્થાનો કેટલો છે? માટે પ્રસંગથી વંદનનાં સ્થાનોને કહે છે – ગાથા : आलोयण वागरणस्स पुच्छणे पूअणंमि सज्झाए । अवराहे अ गुरूणं विणओमूलं च वंदणयं ॥४५७॥ અન્વચાઈ: માનો=આલોચનામાં, વાર/રૂ પુછો વ્યાકરણની પૃચ્છામાં, પૂમિ=પૂજામાં, સટ્ટાણ= સ્વાધ્યાયમાં અવારા =અને અપરાધમાં ગુvi-ગુરુને વિનમૂનં ર વંલાયં વિનયનું મૂલ જ એવું વંદન થાય છે. * “a' કાર અર્થક છે. ગાથાર્થ આલોચનામાં, વ્યાકરણની પૃચ્છામાં, ગુરુની પૂજામાં, સ્વાધ્યાયમાં અને અપરાધમાં ગુરુને વિનયનું મૂલ જ એવું વંદન થાય છે. ટીકા? ... आलोचनायां तथा व्याकरणस्य प्रश्ने तथा पूजायां तथा स्वाध्याये तथाऽपराधे च क्वचिद्गुरोविनयमूलं तु वन्दनकमिति गाथार्थः ॥४५७॥ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવયકાદિ દ્વાર/ ગાથા ૪૫૦-૪૫૮ ટીકાઈ: આલોચનામાં, તથા વ્યાકરણના પ્રશ્નમાં, તથા પૂજામાં, તથા સ્વાધ્યાયમાં અને કોઈક અપરાધમાં ગુરુને વિનયનું મૂલ જ એવું વંદન કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આવશ્યકનિર્યુક્તિની ગાથા ૧૨૦૦માં ગુરુને વંદન કરવાનાં આઠ કારણો બતાવ્યાં છે, જ્યારે પ્રસ્તુત ગ્રંથમાં પાંચ કારણો જ બતાવ્યાં છે, તેનું તાત્પર્ય કાંઈક વિશેષ હોવું જોઈએ, જે બહુશ્રુતો વિચારે. અહીં વંદન કરવાનાં પાંચ કારણો બતાવ્યાં છે. તેમાં પ્રથમ કારણ એ છે કે સાધુએ વંદન કરીને ગુરુ પાસે આલોચના લેવાની વિધિ છે. બીજું કારણ એ છે કે શિષ્ય ગુરુ પાસે ભણવા બેઠેલ હોય ત્યારે ગુરુ જે પદાર્થોનું નિરૂપણ કરે છે તેને વ્યાકરણ કહેવાય, અને તે વ્યાકરણની અંદર શિષ્યને કોઈ પ્રશ્ન થાય તો ગુરુને સાધુ ફેટા વંદન કરીને પૂછે. ત્રીજું કારણ એ છે કે કોઈક પ્રસંગે ગુરુની પૂજા કરવાની હોય, ત્યારે તે પૂજા ગુરુને વંદન કરવાપૂર્વક કરવાની છે. ચોથું કારણ એ છે કે સ્વાધ્યાય કરવો હોય ત્યારે પણ ગુરુને વંદન કરીને સ્વાધ્યાય કરવા બેસવાની વિધિ છે. પાંચમું કારણ એ છે કે ક્યારેક અનાભોગથી પોતાના પગનો ગુરુને સ્પર્શ થયો હોય, અથવા તેવો કોઈપણ અન્ય અપરાધ શિષ્યથી થઈ ગયો હોય, ત્યારે પણ શિષ્યએ ગુરુને વંદન કરવું જોઈએ. વળી વંદનની ક્રિયા આત્મામાં વિનયગુણ પ્રગટાવવાનું મૂળભૂત કારણ છે. તેથી વંદનને વિનયનું મૂલ કહેલ છે. I૪પણી અવતરણિકા : ગાથા ૪૫૬માં કહ્યું કે સાધુઓ પ્રતિક્રમણમાં ગુરુને શ્રેષ્ઠ વિનય વડે કૃતિકર્મ વંદન કરે છે, માટે પ્રસંગથી પૂર્વગાથામાં વંદનનાં સ્થાનો બતાવ્યાં. હવે વંદન કર્યા પછી સાધુઓ શું કરે છે? તે બતાવે છે – ગાથા : वंदित्तु तओ पच्छा अद्धावणया जहक्कमेणं तु । उभयकरधरियलिंगा ते आलोअंति उवउत्ता ॥४५८॥ અન્વયાર્થ: વંવિાતો પછ=વંદીને તેનાથી પછીદ્ધીવા =અદ્ધિઅવનત=અડધા નમેલા, સમરથરિયંત્રિક ઉભય કરમાં ધારણ કરેલ લિંગવાળા=બે હાથમાં ધારણ કરેલ રજોહરણવાળા, ૩વત્તા ઉપયુક્ત એવા તે તેઓ-સાધુઓ, ગમે તુ યથાક્રમ વડે જ માત્નો નિ=આલોચન કરે છે. ગાથાર્થ: વંદન કરીને ત્યારપછી અડધા નમેલા, બે હાથમાં ધારણ કરેલ રજોહરણવાળા, ઉપયુક્ત એવા સાધુઓ યથાક્રમ વડે જ આલોચન કરે છે. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશચકાદિ દ્વાર/ ગાથા ૪૫૮-૪૫૯ ટીકા : वन्दित्वा ततः पश्चादर्भावनताः सन्तो यथाक्रमेणैव उभयकरधृतलिङ्गा इति, लिङ्गं रजोहरणं, ते= साधवः आलोचयन्ति उपयुक्ता इति गाथार्थः ॥४५८॥ ટીકાર્થ: વંદન કરીને તેનાથી પછી અર્ધ નમેલા છતા, ઉભય કરમાં ધારણ કરેલ લિંગવાળા=બે હાથમાં ગ્રહણ કરેલ રજોહરણવાળા, ઉપયુક્ત એવા તેઓ-સાધુઓ, યથાક્રમથી જ આલોચન કરે છે. લિંગ એટલે રજોહરણ, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા: किं तदित्याह - અવતરણિતાર્થ પૂર્વગાથામાં કહ્યું કે ઉપયુક્ત એવા સાધુઓ યથાક્રમથી જ આલોચના કરે છે ત્યાં પ્રશ્ન થાય કે યથાક્રમથી જ આલોચના કરે છે તે શું છે? એથી કહે છે – ગાથા : परिचिंतिएऽइआरे सहमे वि भवण्णवाउ उव्विग्गा । अह अप्पसुद्धिहेडं विसुद्धभावा जओ भणियं ॥४५९॥ અન્વયાર્થ: વિયુદ્ધમાવ=વિશુદ્ધભાવવાળા, મવવાલ્વિન=ભવાર્ણવથી=ભવરૂપી સમુદ્રથી, ઉદ્વિગ્ન એવા સાધુઓ પરિધિરિપરિચિંતિત એવા સુહુને વિકસૂક્ષ્મ પણ અતિચારોને સુઆિત્મશુદ્ધિના હેતુથી (આલોચન કરે છે,) નો જે કારણથી મછિયં (ભગવાન વડે) કહેવાયું છે. » ‘દ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : વિશુદ્ધભાવવાળા, ભવરૂપી સમુદ્રથી ઉદ્વિગ્ન એવા સાધુઓ પરિચિંતિત એવા સૂક્ષ્મ પણ અતિચારોનું આત્મશુદ્ધિ માટે આલોચન કરે છે, જે કારણથી ભગવાન વડે કહેવાયું છે. ટીકા : ___ परिचिन्तितानतिचारान् सूक्ष्मानपि पृथिव्यादिसपट्टनादीन् कथञ्चिदापतितान् बादरानपि भवार्ण-वादुद्विग्नाः सन्तः अथात्मशुद्धिनिमित्तमालोचयन्तीति वर्त्तते विशुद्धभावाः सन्तः, यतो भणितमर्हद्भिरिति થાઈ ઝવI ટીકાર્ય : વિશુદ્ધભાવવાળા છતા, ભવરૂપી અર્ણવથી ઉદ્વિગ્ન છતા સાધુઓ પરિચિંતિતઃકાયોત્સર્ગમાં ચિંતવેલા, For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રતિનિશિવસ્તક “આવ યકાદિ દ્વાર/ ગાથા ૪૫૮-૫૯, ૪૬૦ ૭૫ પૃથ્વી આદિના સંઘટ્ટનાદિ રૂપ સૂક્ષ્મ પણ, કોઈક રીતે આપતિત એવા બાદર પણ અતિચારોને આત્મશુદ્ધિના નિમિત્તે આલોચન કરે છે, જે કારણથી અહંદુ વડે કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જિનશાસનમાં આલોચના કરવા માટેની વિશેષ મુદ્રા બતાવેલ હોવાથી સાધુઓ બે હાથ જોડીને, હાથમાં રજોહરણ પકડીને, અડધા નમેલા શરીરવાળા થઈને, જે ક્રમથી કાયોત્સર્ગમાં પોતે અતિચારો ચિંતવ્યા હતા તે ક્રમથી ઉપયોગપૂર્વક અતિચારોની આલોચના કરે છે. અહીં સાધુઓને “ઉપયુક્ત' વિશેષણ આપવા દ્વારા એ કહેવું છે કે પોતે કાયોત્સર્ગમાં અતિચારોનું જે રીતે ચિંતવન કર્યું છે તે રીતે આલોચના કરતી વખતે અતિચારોનું સભ્યપ્રકાશન કરવામાં સાધુઓ ઉપયુક્ત હોય છે, વળી અતિચારો પ્રત્યે તીવ્ર જુગુપ્સાનો ભાવ પ્રગટ થાય અને થઈ ગયેલા અતિચારોને ફરી નહીં સેવવાનો અંતરંગ પરિણામ પ્રગટે તે રીતે સાધુઓ ઉપયુક્ત હોય છે. હવે સાધુઓ આલોચનકાળમાં શેનું આલોચન કરે છે? તે બતાવવા કહે છે કે આલોચનકાળમાં સંસારથી ઉદ્વિગ્ન થયેલા અને વિશુદ્ધભાવવાળા સાધુઓ અતિચારચિંતવનકાળમાં ચિંતવન કરાયેલા સૂક્ષ્મ પણ અતિચારોનું આલોચન કરે છે. આશય એ છે કે સાધુઓ સંસારના સ્વરૂપને જાણનારા હોય છે, તેથી સંસારથી ઉદ્વિગ્ન હોય છે. વળી સાધુઓ જાણતા હોય છે કે ભાવનિષ્પત્તિનું કારણ અતિચાર છે, માટે ભવનો નાશ કરવા અતિચારોનો પણ નાશ કરવો જોઈએ. માટે અતિચારોનો નાશ થાય તેવા ઉપયોગપૂર્વક સાધુઓ અતિચારની શુદ્ધિ માટે વિશુદ્ધ ભાવપૂર્વક આલોચના કરે છે, પરંતુ અન્ય કોઈ ભાવોથી આલોચના કરતા નથી. ll૪૫૮૪૫લા અવતરણિકા: किं तदित्याह - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે જે કારણથી ભગવાન વડે કહેવાયું છે. ભગવાન વડે કહેવાયેલું તે શું છે? એને કહે છે – ગાથા: विणएण विणयमूलं गंतूणायरिअपायमूलंमि । जाणाविज्ज सुविहिओ जह अप्पाणं तह परं पि ॥४६०॥ અન્વયાર્થ: વિપ=વિનય વડે=થયેલ અતિચારોને ફરી નહીં કરવાના પરિણામ વડે, વિપાયમૂર્તિ વિનયના મૂલન=સંવેગને, તૂ–પામીને માથમિપાયમૂર્નામિ આચાર્યના પાદમૂલમાં વિોિ સુવિહિતનદ જેવી રીતે પ્રાપ આત્માને પોતાના અતિચારોને, નાવિM=જણાવે, તદ–તેવી રીતે પાંકિપરને પણ= પોતાના સાધર્મિક એવા અન્ય સાધુના ભૂલી ગયેલ અતિચારોને પણ, (જણાવે.) For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનચાવતુક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૬૦ ગાથાર્થ : થયેલા અતિચારો ફરી નહીં કરવાના પરિણામ વડે સંવેગને પામીને આચાર્યની પાસે સુવિહિત સાધુ જેવી રીતે પોતાના અતિચારોને જણાવે, તેવી રીતે પોતાના સાધર્મિક એવા અન્ય સાધુના ભૂલી ગયેલ અતિચારોને પણ જણાવે. ટીકાઃ विनीयतेऽनेन कर्मेति विनयः पुनस्तदकरणपरिणामः तेन, विनयमूलं संवेगं गत्वा प्राप्य आचार्यपादमूले आचार्यान्तिक एव ज्ञापयेत् सुविहितः साधुर्यथाऽऽत्मानं तथा परमपि विस्मृतं समानधाम्मिकमिति गाथार्थः ॥४६०॥ ટીકાર્ય દૂર કરાય છે કર્મ આના વડે એ વિનય–ફરી તેના અકરણનો પરિણામ =થઈ ગયેલા અતિચારોને ફરીથી નહીં કરવાનો પરિણામ, તેના વડે તે વિનય વડે, વિનયના ભૂલને વિષે જઈને સંવેગને પામીને, આચાર્યના પાદમૂલમાં–આચાર્યના અંતિકમાં જ, સુવિહિત સાધુ જે રીતે આત્માને પોતાને, જણાવે, તે રીતે પરને પણ=વિસ્મૃત એવા સમાનધાર્મિકને પણ=કોઈક અતિચાર જણાવવાનું ભૂલી ગયેલ એવા પોતાના સમાન ધર્મવાળા અન્ય સાધુને પણ, જણાવે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: આના વડે કર્મ દૂર કરાય છે એ વિનય અર્થાત્ ફરી તે પાપ નહીં કરવાનો પરિણામ; આનાથી એ ઘોતિત થાય કે માત્ર હાથ જોડીને ગુરુ પ્રત્યેના હૈયામાં વર્તતા બહુમાનભાવથી આલોચના સાધુ કરતા નથી, પરંતુ જે પાપની પોતે આલોચના કરે છે તે પાપ ફરી નહીં કરવાનો હૈયામાં સંકલ્પ પ્રગટે તેવા પ્રકારના ઉપયોગપૂર્વક ગુરુ પાસે પાપના નિવેદનરૂપ આલોચના કરે છે, અને તે પ્રકારે કરાયેલી આલોચના વિનયપૂર્વકની કહેવાય; કેમ કે પોતાનાં દુષ્કત પોતાને ખટકે છે તેવા આશયથી શિષ્ય ગુરુ પાસે આલોચના કરે છે, અને તેવો આશય ખરેખર હૈયામાં વર્તતો હોય તો આલોચનાકાળમાં અપેક્ષિત એવો વિનયનો ભાવ પ્રગટ થઈ શકે છે. વળી, “વિનયના મૂલરૂપ સંવેગને પામીને સાધુ આલોચના કરે,” એ કથનનું તાત્પર્ય એ છે કે જીવમાં સંવેગનો પરિણામ હોય તો ફરી પાપ નહીં કરવાનો પરિણામ પ્રગટી શકે; પરંતુ જો જીવમાં સંવેગનો પરિણામ ન હોય અને માત્ર એટલી જ ઇચ્છા હોય કે થયેલા પાપનું ફળ મને પ્રાપ્ત ન થાઓ, તો ગુરુ આગળ આલોચના કરતી વખતે તે પાપ ફરી નહીં કરવાનો પરિણામ પ્રગટ થતો નથી; કેમ કે તે જીવને પાપ પ્રત્યે જુગુપ્સા થઈ નથી, પરંતુ તે જીવ ફક્ત પોતે કરેલ પાપથી પ્રાપ્ત થતા અનર્થોથી બચવા માટે આલોચના કરે છે. તેથી સાધુઓ પાપ પ્રત્યે તીવ્ર જુગુપ્સા થાય તેવા પરિણામરૂપ સંવેગથી આલોચના કરે છે. વળી, “સુવિહિત સાધુ ગુરુ પાસે જેમ આત્માને જણાવે તેમ પરને પણ જણાવે,” એ કથનથી એ પ્રાપ્ત થાય કે સાધુ પોતે સેવેલ અતિચારોને તો આચાર્ય પાસે નિવેદન કરે, પરંતુ સમાનધાર્મિક એવા અન્ય સાધુના વિસ્મૃત થઈ ગયેલા અતિચારોને પણ આચાર્ય પાસે નિવેદન કરે અર્થાત્ સાધુ જ્યારે આચાર્ય પાસે પોતાનું For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૦-૪૬૧ પાપ નિવેદન કરતા હોય ત્યારે પોતાની સાથે જ ગોચરી વગેરેમાં આવેલા અન્ય સાધુ પણ પોતાનું પાપ આચાર્ય પાસે નિવેદન કરતા હોય, અને તે વખતે તે અન્ય સાધુ કોઈક કારણે પોતાના કોઈક અતિચારને ગુરુ પાસે નિવેદન કરવાનું ભૂલી જાય તો વિસ્મૃત એવા તે અતિચારનું પણ પોતે ગુરુને નિવેદન કરે. //૪૬ol. અવતરણિકા: आलोचनागुणमाह - અવતરણિયાર્થ: આલોચનાના ગુણને કહે છે અર્થાત્ ગાથા ૪૫૯-૪૬૦માં આલોચનાનું સ્વરૂપ બતાવ્યું. હવે આ રીતે આલોચના કરનાર સાધુને થતા લાભ બતાવે છે – ગાથા : कयपावो वि माणूसो आलोइअनिदिओ गुरुसगासे । होइ अइरेगलहुओ ओहरिअभरो व्व भारवहो ॥४६१॥ અન્વયાર્થ: મોરૂમો મારવો 4=અપહૃત ભારવાળા ભારવહની જેમ=લઈ લીધેલા ભારવાળા ભારવહન કરનારની જેમ, ગુરુ -ગુરુની પાસે માત્નોવિંચિ=આલોચિત-નિંદિત એવો પાવો વિમાનોકૃતપાપવાળો પણ મનુષ્ય માત્રદુરો=અતિરેક લઘુકઃકર્મને આશ્રયીને અતિશય હલકો, રોટ્ટ થાય છે. ગાથાર્થ : લઈ લીધેલા ભારવાળા ભારવાહકની જેમ, ગુરુ પાસે આલોચિત-નિંદિત એવો કૃતપાપવાળો પણ મનુષ્ય કર્મને આશ્રયીને અતિશય હલકો થાય છે. ટીકાઃ __ कृतपापोऽपि सन् मनुष्यः आलोचितनिन्दितो गुरोः सकाशे आचार्यान्तिक एव भवति अतिरेकलघुः काङ्गीकृत्य अपहृतभर इव भारवहः कश्चिदिति गाथार्थः॥४६१॥ ટીકાઃ ગુરુની સકાશમાંઆચાર્યની અંતિકમાં જ, આલોચિત-નિંદિત કરાઈ છે આલોચના અને કરાઈ છે નિંદા જેના વડે એવો, કરેલ પાપવાળો પણ છતો મનુષ્ય, અપહત ભારવાળા કોઈક ભારવહની જેમ કર્મને આશ્રયીને અતિરેક લઘુ=અતિશય હલકો, થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જેમ ઘણો ભાર ઉપાડીને ફરતા ભારવાહકનો ભાર કોઈ ઉતારે છે ત્યારે તેને ક્ષણભર પોતે સાવ હલકીફૂલ થયો હોય તેવો અનુભવ થાય છે; તેમ કર્મવશાત્ અતિચારો સેવ્યા હોય તો “અતિચારો સંસારમાં ડુબાડનાર છે, તેવા જ્ઞાનવાળા સાધુને પોતે કર્મના ભારથી ભારે છે તેવું સતત લાગ્યા કરે છે, આથી તેવા સાધુને સતત ચિંતા થાય છે કે “જો હું આ કર્મોના ભારથી હલકો નહીં થાઉં તો આ ભારના વજનથી હું દુરંત For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૦૮ પ્રતિદિનક્રિયાવસ્તુક આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૬૧-૪૬૨ સંસારમાં ભમીશ.” તેથી આવા સાધુ જ્યારે પાપોનું ગુરુ પાસે આલોચન કરે છે, અને પોતે સેવેલ પાપોની હૈયાપૂર્વક નિંદા કરે છે, ત્યારે તે મહાત્માને લાગે છે કે હવે હું કર્મોના ભારથી હલકો થઈ ગયેલો છું,” આથી તે સાધુ સમાધિપૂર્વક આરાધનામાં યત્ન કરી શકે છે. અને જયાં સુધી થયેલાં પાપોની નિંદાઆલોચના ન કરી હોય, ત્યાં સુધી તેવા સાધુને પોતે સેવેલ પાપો સતત ભારરૂપ પ્રતીત થાય છે, જેથી સંયમની અન્ય ક્રિયાઓ કરવા છતાં તેઓ સમાધિ મેળવી શકતા નથી. માટે આવા મહાત્માઓ પાપની આલોચના-નિંદા કરવા દ્વારા હલકા થાય છે. ll૪૬૧l અવતરણિકા: कथमेतदेवं ? इत्यत्रोपपत्तिमाह - અવતરણિતાર્થ : આ આમ કેમ છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે આલોચના અને નિંદા કરનારો કૃપાપવાળો પણ મનુષ્ય કર્મને આશ્રયીને અતિશયહલકો થાય છે, એ એમ કેમ છે? એ પ્રકારની શંકામાં ઉપપત્તિને યુક્તિને, કહે છે – ગાથા : दुप्पणिहियजोगेहिं बज्झइ पावं तु जो उ ते जोगे । सुप्पणिहिए करेई झिज्जइ तं तस्स सेसं पि ॥४६२॥ અન્વયાર્થ: સુપ્પણિદિયનોર્દિ-દુપ્પણિહિત યોગો વડે પાર્વ તુ=પાપ જ વરુ બંધાય છે. તો વળી જે તે નોને= યોગોને સુપ્પણિ વોર્ડ સુપ્રણિહિત કરે છે, તે તેનું તંત્રતે-દુષ્પરિહિત યોગોથી ઉપાર્જન થયેલું પાપ, (અને) સે પિકશેષ પણ=ભવાંતરમાં ઉપાર્જન કરેલું પાપ પણ, ફિઝડૂક્ષય પામે છે. ગાથાર્થ : દુપ્રણિહિત યોગો વડે પાપ જ બંધાય છે, વળી જે તે યોગોને સુપ્રણિહિત કરે છે, તેના દુપ્રણિહિત રોગોથી ઉપાર્જન થયેલાં પાપ, અને ભવાંતરમાં ઉપાર્જન કરેલાં પાપ પણ ક્ષય પામે છે. ટીકાઃ दुष्प्रणिहितयोगैः मनोवाक्कायलक्षणैर्बध्यते पापमेव, यस्तु महासत्त्वस्तान् योगान् मनःप्रभृतीन् सुप्रणिहितान् करोति, क्षीयते तत्=दुष्प्रणिहितयोगोपात्तं पापं तस्य सुप्रणिहितयोगकर्तुः, शेषमपि भवान्तरोपात्तं क्षीयते प्रणिधानप्रकर्षादिति गाथार्थः ॥४६२॥ ટીકાર્થ : મન-વચન-કાયાના લક્ષણવાળા દુષ્પરિહિત એવા યોગો વડે પાપ જ બંધાય છે. વળી જે મહાસત્ત્વવાળા તે મન વગેરે યોગોને સુપ્રણિહિત કરે છે, તેનું સુપ્રણિહિત યોગોને કરનારનું, તે દુષ્પણિહિત યોગોથી ઉપાર્જાયેલું પાપ ક્ષય પામે છે, ભવાંતરમાં ઉપાત્ત પૂર્વભવોમાં ઉપાર્જાયેલું, શેષ પણ પાપ પ્રણિધાનના પ્રકર્ષથી ક્ષય પામે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૨-૪૬૩ ભાવાર્થ: મન-વચન-કાયાના દુપ્પણિહિત યોગો વડે પાપ જ બંધાય છે. આશય એ છે કે ભગવાનના વચનથી નિયંત્રિત એવી મન-વચન-કાયાની પ્રવૃત્તિ હોય તો યોગો સુપ્રણિહિત કહેવાય, અને જે યોગો ભગવાનના વચનથી નિયંત્રિત નથી અને અનાદિના અભ્યાસથી જ પ્રવર્તે છે તે યોગો દુપ્પણિહિત કહેવાય, અને તેનાથી પાપ જ બંધાય છે. આથી સંયમ ગ્રહણ કર્યા પછી પણ ભગવાનના વચન પ્રમાણે ચાલવાનું પ્રણિધાન, જીવના અશુભ યોગોનું નિયંતા અર્થાતુ નિયંત્રણ કરનાર, બને નહીં, તો તે મન-વચન-કાયાના યોગોથી અતિચારરૂપ પાપ પ્રાપ્ત થાય છે; અને જયારે મહાસાત્ત્વિક મુનિ તે મન-વચન-કાયાના યોગોને ભગવાનના વચનથી નિયંત્રિત કરે છે, ત્યારે સુપ્રણિહિત બનેલા તે યોગો દ્વારા તે મુનિનું દુપ્પણિહિત યોગોથી થયેલું પાપ નાશ પામે છે, અને પ્રણિધાનનો પ્રકર્ષ થાય તો ભવાંતરમાં ઉપાર્જન કરાયેલું શેષ પાપ પણ નાશ પામે છે. આશય એ છે કે પ્રમાદવશાત્ કોઈક અતિચાર થાય ત્યારે મુનિના યોગો દુષ્પરિહિત બને છે, જેનાથી મુનિને પાપનો બંધ થતો હોય છે; પરંતુ જયારે ભગવાનના વચનાનુસાર તે યોગોનું સમ્યગૂ આલોચન કરવામાં આવે છે ત્યારે તે યોગો સુપ્રણિહિત બને છે, અને તે સુપ્રણિહિત બનેલા યોગો દુપ્પણિહિત યોગોથી થયેલા પાપનો નાશ કરે છે, અને સુપ્રણિહિત યોગોમાં પણ પ્રણિધાનનો પ્રકર્ષ થાય તો પૂર્વ જન્મોમાં ઉપાર્જન કરેલાં કર્મોનો પણ ક્ષય થાય છે. તેથી પ્રાયશ્ચિત્ત કરતાં કરતાં પણ ઘણા મહાત્માઓને કેવળજ્ઞાન થઈ ગયું. |૪૬ ૨ ગાથા : जो जत्तो उप्पज्जइ वाही सो वज्जिएण तेणेव । खयमेइ कम्मवाही वि नवरमेवं मुणेअव्वो ॥४६३॥ અન્વયાર્થ: નો વહી=જે વ્યાધિ નો ૩પન્ન જેનાથી ઉત્પન્ન થાય છે, તો તે વન્ના તેનેવ વર્જિત એવા તેનાથી જ રાયમેટ્ટ ક્ષયને પામે છે. નવ ફક્ત મવાદી વિકર્મવ્યાધિ પણ અવં=આ પ્રમાણે મુળવ્યો જાણવો. ગાથાર્થ : જે વ્યાધિ જેનાથી ઉત્પન્ન થાય છે, તે વ્યાધિ વર્જિત એવા તેનાથી જ ક્ષય પામે છે, ફક્ત કર્મરૂપી વ્યાધિ પણ આ પ્રમાણે જાણવો. ટીકા : ___ यो यत उत्पद्यते व्याधिस्तैलादेः स वजितेन तेनैव क्षयमेति, कर्मव्याधिरपि नवरमेवं मन्तव्यो निदानवर्जनेनेति गाथार्थः ॥४६३॥ ટીકાર્ય જે વ્યાધિ જે તેલાદિથી ઉત્પન્ન થાય છે, વર્જેલા એવા તેનાથી જ તે વ્યાધિ ક્ષયને પામે છે. ફક્ત નિદાનના વર્જન વડે કર્મરૂપી વ્યાધિ પણ આ પ્રમાણે જાણવો, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૬૩-૪૬૪ ભાવાર્થ : જે રીતે તેલ વગેરે પદાર્થોના સેવનથી જે રોગ ઉત્પન્ન થયો હોય, તે પદાર્થોનું સેવન છોડી દેવામાં આવે તો તે રોગનો ક્ષય થાય છે; તે રીતે કર્મરૂપી રોગ પણ દુપ્પણિહિત યોગોથી પ્રગટ થાય છે, અને તે દુષ્પરિહિત યોગોનો ત્યાગ કરવાથી કર્મરૂપી રોગ નાશ પામે છે. અહીં ફક્ત એટલી વિશેષતા છે કે કર્મરૂપી વ્યાધિ મટાડવા માટે નિદાનના વર્જનપૂર્વક દુષ્પરિહિત યોગોનો ત્યાગ કરવો જોઈએ. આશય એ છે કે કોઈ સાધુ પ્રમાદને કારણે સેવેલા અતિચારોની આલોચના કરે તો સામાન્યથી તે સાધુ યોગોને સુપ્રણિહિત કરે છે, છતાં તે સાધુ આલોચના કરીને ગુરુની કૃપા મેળવવાની ઇચ્છાવાળા હોય અથવા અન્ય કોઈ આશંસાવાળા હોય, તો તે સુપ્રસિહિત યોગો નિદાનવાળા છે. તેથી નિદાનપૂર્વકના તે સુપ્રસિહિત યોગોથી તે સાધુનો કર્મવ્યાધિ મટે નહિ. તેથી આલોક-પરલોકની આશંસા વગર, થયેલા પાપને ફરી નહીં કરવાના પરિણામ પૂર્વક, સમ્યમ્ રીતે પાપની આલોચના કરવામાં આવે, તો તે પાપ અવશ્ય નાશ પામે છે. ૪૬૩ અવતરણિકા : તત – અવતરણિકાર્ય : ગાથા ૪૬રમાં કહ્યું કે આલોચનારૂપ સુપ્રણિહિત યોગો દ્વારા દુષ્પણિહિત યોગોથી ઉત્પન્ન થયેલ પાપ નાશ પામે છે, અને તે વાતને ગાથા ૪૬૩માં વ્યાધિના દૃષ્ટાંતથી ભાવન કરી. તે કારણથી શું કરવું જોઈએ? તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે – અને તેથી ગાથા : उप्पण्णा उप्पण्णा माया अणुमग्गओ निहंतव्वा । आलोअणनिंदणगरहणाहिं न पुणो अ बीअं च ॥४६४॥ અન્વયાર્થ : ૩MUST ૩MUT માયા–ઉત્પન્ન ઉત્પન્ન એવી માયા મજુમો અનુમાર્ગથી=તરત જ, માત્નો - નિવUર્દિ -આલોચન, નિંદા અને ગહ વડે નિદંતળા=હણવી જોઈએ. પુજે મ=અને ફરી વીમાં ન=બીજું નહીં-પૂર્વમાં કરેલું પાપ જ બીજી વાર કરવું જોઈએ નહીં. * “રા' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : ઉત્પન્ન ઉત્પન્ન એવી માયા તરત જ આલોચન, નિંદા અને ગહ વડે હણવી જોઈએ, અને ફરી પૂર્વમાં કરેલું પાપ જ બીજી વાર કરવું જોઈએ નહિ. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર / ગાથા ૪૬૪-૪૬૫ ટીકાઃ उत्पन्नोत्पन्ना माया अकुशलकर्मोदयेन अनुमार्गतो निहन्तव्या स्वकुशलवीर्येण, कथमित्याह - आलोचननिन्दागर्हाभिः, न पुनश्च द्वितीयं वारं तदेव कुर्यादिति गाथार्थः ॥४६४॥ ટીકાર્ય : અકુશલ કર્મના ઉદયથી ઉત્પન્ન ઉત્પન્ન એવી માયા પોતાના કુશલ એવા વીર્ય દ્વારા અનુમાર્ગથી થયા પછી તરત, હણવી જોઈએ. કઈ રીતે? એથી કહે છે – આલોચન, નિંદા અને ગહ વડે હણવી જોઈએ, અને ફરી બીજી વાર તે જ=પૂર્વમાં કરેલું પાપ જ, કરવું જોઈએ નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અહીં સંયમજીવનમાં થતા દોષોને નહીં ગ્રહણ કરતાં માયાને ગ્રહણ કરી છે, તેનું કારણ એ છે કે પ્રાયઃ કરીને સંયમજીવનમાં અતિચારો માયાથી થાય છે. દા.ત. કોઈ સાધુ ભિક્ષા માટે ગવેષણાદિનો શ્રમ કરતા હોય, અને ત્યારે ક્વચિત્ પ્રાપ્ત થયેલ કોઈક સારી ભિક્ષામાં પોતાને કંઈક દોષની સંભાવના લાગતી હોય, અને ગૃહસ્થને પૃચ્છા કરતાં વહોરાવનાર ગૃહસ્થના ક્ષોભવાળા વચનોથી તે ભિક્ષામાં કોઈક દોષની સંભાવના લાગતી હોય, તોપણ નિર્દોષ ભિક્ષા દુર્લભ હોવાને કારણે તે સાધુ ગૃહસ્થના ભિક્ષાને નિર્દોષ જણાવનાર ઉત્તરનું આલંબન લઈને તે ગોચરીને નિર્દોષ કલ્પીને ગ્રહણ કરી લે, ત્યારે તે શંકિત દોષવાળી ગોચરી ગ્રહણ કરવામાં આત્મવંચનારૂપ માયા થાય છે. આમ, જીવનો અનાદિકાળથી પ્રમાદી સ્વભાવ હોવાને કારણે આત્મકલ્યાણ માટે સંયમની પ્રવૃત્તિ કરતાં પણ આત્મવંચનારૂપ માયા થવાનો સંભવ રહે છે, અને આવી અનેક પ્રકારની માયાઓ સંયમજીવનમાં અતિચારો પેદા કરે છે, તે જણાવવા માટે ગ્રંથકારે અહીં દોષોનું ગ્રહણ ન કરતાં માયાનું ગ્રહણ કરેલ છે. વળી,આવી માયા હજી ઉત્પન્ન થઈ ન થઈ હોય, અને તેનું કાર્ય પૂર્ણ કરે તે પહેલાં વચમાં જ તેને આલોચના, નિંદા અને ગહ વડે, ફરી માયાનો પરિણામ ન થાય એ પ્રકારના દઢ પરિણામપૂર્વક હણી નાખવી જોઈએ, જેથી સંયમનો પરિણામ ટકી શકે; અને જે સાધુ માયા પ્રગટ્યા પછી ઉપેક્ષા કરે છે અથવા તો આલોચના, નિંદા અને ગહ કર્યા પછી પણ તે દોષોને ફરી ફરી સેવે છે, તે સાધુમાં સંયમનો પરિણામ ટકી શકતો નથી. ૪૬૪ો અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે સંયમજીવનમાં પ્રમાદવશાત્ માયાનો પરિણામ થઈ જાય તો તરત જ આલોચના, નિંદા અને ગહ વડે તે માયાને હણી નાખવી જોઈએ. હવે ત્યારબાદ શું કરવું જોઈએ? તે બતાવે છે – ગાથા : तस्स य पायच्छित्तं जं मग्गविऊ गुरू उवइसति । तं तह अणुचरिअव्वं अणवत्थपसंगभीएणं ॥४६५॥ અન્વયાર્થ : માવિક ય ગુરૂ અને માર્ગને જાણનાર ગુરુ તzતેનું સેવેલા અતિચારનું, ગં પાછાં જે For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર | ગાથા ૪૫-૪૬૬ પ્રાયશ્ચિત્ત કવતિ–ઉપદેશે છે=આપે છે, તેં તેને તે પ્રાયશ્ચિત્તને, મUવસ્થપામી=અનવસ્થાના પ્રસંગથી ભીત એવા સાધુએ તદતે રીતે પ્રસ્તુરિઝળંકઆચરવું જોઈએ. ગાથાર્થ : માર્ગના જાણકાર એવા ગુરુ સેવેલા અતિચારનું જે પ્રાયશ્ચિત્ત આપે છે, તે પ્રાયશ્ચિત્તને અનવસ્થાના પ્રસંગથી ભય પામેલા સાધુએ તે રીતે આચરવું જોઈએ. ટીકાઃ ___ तस्य च आसेवितस्य प्रायश्चित्तं यन्मार्गविद्वांसो गुरव उपदिशन्ति सूत्रानुसारतः, तत्तथा अनुचरितव्यमनवस्थाप्रसङ्गभीतेन, प्रसङ्गश्च ‘एक्केण कयमकज्जं' इत्यादिना प्रकारेणेति गाथार्थः ॥४६५॥ * ટીકામાં બતાવેલ “યમન્ન' ઇત્યાદિ પ્રકારવાળો અનવસ્થાનો પ્રસંગ બૃહત્કલ્પસૂત્રની ૯૨૮મી ભાષ્યગાથામાં પણ છે, અને પ્રસ્તુત ગ્રંથની પ૯૧ ગાથામાં પણ છે. ટીકાર્ચઃ અને માર્ગને જાણનારા ગુરુ, આસેવિત એવા તેનું-આસેવન કરાયેલા પાપનું, જે પ્રાયશ્ચિત્ત સૂત્રના અનુસારથી ઉપદેશે છે, તે પ્રાયશ્ચિત્ત અનવસ્થાના પ્રસંગથી ભય પામેલા સાધુએ તે રીતે આચરવું જોઈએ, અને પ્રસંગ “એક વડે અકાર્ય કરાયું” ઇત્યાદિ પ્રકારથી થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સાધુએ માર્ગ જાણનાર એવા ગુરુ પાસેથી આલોચના લેવાની છે, અન્ય પાસેથી નહીં; અને માર્ગ જાણનાર ગુરુ શિષ્યને શાસ્ત્રાનુસારે પ્રાયશ્ચિત્ત આપે છે. તેથી ગુરુ જે પ્રાયશ્ચિત્ત જે પ્રકારે આપે તે પ્રાયશ્ચિત્તને સાધુ તે પ્રકારે આચરે તો તેના વડે લેવાયેલ પાપની શુદ્ધિ થાય. વળી, “અનવસ્થાના પ્રસંગથી ભય પામેલા મુનિએ પ્રાયશ્ચિત્ત તે રીતે આચરવું જોઈએ,” એ કથનનો આશય એ છે કે ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લીધા પછી તે પ્રકારે સેવવામાં ન આવે તો દોષની અનવસ્થા ચાલે. દા.ત. એક સાધુ અકાર્ય સેવ્યા બાદ ગ્રહણ કરેલ પ્રાયશ્ચિત્તનું સેવન કરે નહીં, તો તેને જોઈને અન્ય સાધુ પણ અકાર્ય સેવીને ગ્રહણ કરેલ પ્રાયશ્ચિત્તનું સેવન કરે નહિ. આ પ્રમાણે પ્રાયશ્ચિત્તને નહીં સેવવાની પરંપરા ચાલે, અને તેવી અનવસ્થા ચાલવાથી માર્ગનો નાશ થાય. અને તે માર્ગનો નાશ કરવામાં નિમિત્તકારણ, ગ્રહણ કરેલ પ્રાયશ્ચિત્તને નહીં સેવનાર સાધુ બને છે. માટે માર્ગનાશમાં નિમિત્ત બનવારૂપ અનવસ્થાપ્રસંગથી ભય પામેલા સાધુએ ગુરુએ જે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય તે પ્રમાણે આચરવું જોઈએ, જેથી અનવસ્થાદોષ ન થાય. ll૪૬પી. અવતરણિકા प्रकृतमाह - અવતરણિયાર્થ: પ્રકૃતિને કહે છે – For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૬૬-૪૬૦ ભાવાર્થ : ગાથા ૪૫૮થી ૪૬૦ સુધી આલોચનાનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી આનુષંગિક કથનરૂપે ગાથા ૪૬૧માં અતિચારોથી થયેલ પાપ આલોચનાથી કઈ રીતે નાશ પામે છે? તે બતાવ્યું, અને તેનું સમર્થન ગાથા ૪૬રથી અત્યાર સુધી યુક્તિ બતાવવા દ્વારા કર્યું. હવે ગ્રંથકારશ્રી સાધુઓ પ્રતિક્રમણમાંડલીમાં આલોચના કર્યા પછી શું કરે છે? એ રૂપ પ્રકૃત કથન કરે છે – ગાથા : आलोइऊण दोसे गुरुणो पडिवन्नपायछित्ता उ । सामाइअपुव्वगं ते कढिति तओ पडिक्कमणं ॥४६६॥ અન્વયાર્થ: તો માત્નોફUT=દોષોને આલોવીને તમો ત્યારપછી ગુરુ-ગુરુની પાસે) વિન્નપછિત્તા = સ્વીકારેલ પ્રાયશ્ચિત્તવાળા જ તે તેઓ=સાધુઓ, સામાફિઝપુત્ર સામાયિકપૂર્વક કરેમિભંતે સૂત્ર બોલવાપૂર્વક, પડિક્ષમાં પ્રતિક્રમણને-પગામસિજ્જારૂપ પ્રતિક્રમણ સૂત્રને, ફ઼િતિ=બોલે છે. * “' વકાર અર્થમાં છે. ગાથાર્થ : દોષોને આલોવીને ત્યારબાદ ગુરની પાસે સ્વીકારેલ પ્રાયશ્ચિત્તવાળા જ સાધુઓ કરેમિ ભંતે સૂત્ર બોલવાપૂર્વક પ્રતિક્રમણ સૂત્રને બોલે છે. ટીકાઃ आलोच्य दोषान् गुरोः ततः प्रतिपन्नप्रायश्चित्ता एव, किमित्याह - सामायिकपूर्वकं ते साधवः पठन्ति अनुस्मरन्ति प्रतिक्रमणमिति गाथार्थः॥४६६॥ ટીકાર્ય : દોષોને આલોવીને પોતાનાથી થયેલા અતિચારોનું ગુરુ પાસે આલોચન કરીને, ત્યારપછી ગુરુની પાસેથી સ્વીકારેલ પ્રાયશ્ચિત્તવાળા જ તેઓ-સાધુઓ, શું? એથી કહે છે – સામાયિકપૂર્વક પ્રતિક્રમણ સૂત્રને બોલે છે=અનુસ્મરણ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : तं पुण पयं पएणं सुत्तत्थेहिं च धणिअमुवउत्ता । दंसमसगाइ काए अगणिन्ता धिइबलसमेआ ॥४६७॥ અન્વયાર્થ: સુત્વેદિં ર અને સૂત્ર-અર્થમાં ઘfr3yવરૂત્તા=અત્યંત ઉપયુક્ત, કાય ઉપર (લાગતા એવા પણ) વંસમાડ઼ દેશ-મશકાદિને મળના=નહીં ગણતા, થિરૂવનસ=કૃતિ-બળથી સમેત એવા સાધુઓ તે પુIEવળી તેને પ્રતિક્રમણ સૂત્રને, પયં પv=પદ પદ વડે (બોલે છે.) For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વારગાથા ૪૬૬-૪૬૭, ૪૬૮ ગાથાર્થ અને સૂત્ર-અર્થમાં અત્યંત ઉપયુક્ત, શરીર ઉપર લાગતા ડાંસ, મચ્છર વગેરેને પણ નહીં ગણતા, ધૃતિ-બળથી યુક્ત એવા સાધુઓ પ્રતિક્રમણ સૂત્રને પદ પદ વડે બોલે છે. ટીકાઃ तत्पुनः प्रतिक्रमणं पदं पदेन पठन्ति सूत्रार्थयोश्च तत्प्रतिबद्धयोरत्यन्तमुपयुक्ताः भावप्रणिधानेन दंशमशकादीन् काये लगतोऽप्यगणयन्तः सन्तो धृतिबलसमेता इति गाथार्थः ॥४६७॥ ટીકાર્ય : અને તેનાથી પ્રતિબદ્ધ=પ્રતિક્રમણ સૂત્ર સાથે જોડાયેલા એવા, સૂત્ર અને અર્થમાં ભાવપ્રણિધાનથી=બોલાતા સૂત્ર દ્વારા તે તે પ્રકારના ભાવને નિષ્પન્ન કરવાના દઢ સંકલ્પથી, અત્યંત ઉપયુક્ત, કાય ઉપર લાગતા દંશ, મશકાદિને પણ નહીં ગણતા છતા, ધૃતિ-બળથી સમેત યુક્ત એવા સાધુઓ, વળી તેને પ્રતિક્રમણને, પદ પદ વડે દરેક પદના અર્થોના પ્રતિસંધાનપૂર્વક, બોલે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - પૂર્વના કાળમાં સાંજના પ્રતિક્રમણમાં ગુરુ પાસે દોષોનું આલોચન કર્યા પછી પ્રાયશ્ચિત્ત સ્વીકારવાની વિધિ કરાતી હોવી જોઈએ, માટે અહીં કહ્યું છે કે ગુરુ પાસે સ્વીકારેલ પ્રાયશ્ચિત્તવાળા જ મુનિઓ સામાયિક સૂત્ર બોલવાપૂર્વક પગામસિજ્જારૂપ પ્રતિક્રમણ સૂત્ર સાથે પ્રતિબદ્ધ એવા સૂત્ર અને અર્થમાં ભાવપ્રણિધાનપૂર્વક અત્યંત ઉપયુક્ત થઈને પગામસિજાસૂત્ર બોલે છે અર્થાત પ્રતિક્રમણ સૂત્રમાં બોલાતા દરેક પદના અર્થોમાં સાધુ એ રીતે ઉપયુક્ત થાય છે કે જેથી તે તે સૂત્રોમાં બતાવાયેલ ભાવોનું ચિત્તમાં ફુરણ થાય. વળી, સાધુઓ ધૃતિ અને બળથી યુક્ત થઈને પ્રતિક્રમણ સૂત્ર બોલે છે અર્થાત્ ચિત્ત રાગાદિથી આકુળ ન થાય અને સૂત્રના ભાવોમાં દઢ યત્ન કરી શકે તેવી માનસિક વૃતિથી, અને અપ્રમાદભાવની વૃદ્ધિ થાય તે રીતે યોગો પ્રવર્તાવવારૂપ શારીરિક બળથી, યુક્ત થઈને સૂત્રો બોલે છે. વળી સૂત્રો બોલતી વખતે દંશ-મશકાદિની ઉપેક્ષા કરવામાં ન આવે તો ચિત્ત વારંવાર શરીરે કરડતા દંશ-મશકાદિમાં સંલગ્ન થવાથી સૂત્ર-અર્થમાં તે પ્રકારનો દઢ ઉપયોગ રહે નહીં. આથી સૂત્રોથી વાચ્ય એવા પરિણામ કરવાના અત્યંત અર્થી એવા સાધુઓ દંશ-મશકાદિની ઉપેક્ષા કરીને સૂત્ર-અર્થમાં દઢ ઉદ્યમ કરે છે, જેથી સૂત્રથી નિષ્પાદ્ય એવા ભાવોમાં દઢ યત્ન થવાને કારણે દિવસ દરમિયાન થયેલાં પાપોની પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિ થાય છે. I૪૬૬/૪૬ અવતરણિકા : ગાથા ૪૬૬-૪૬૭માં બતાવ્યું તે રીતે સાધુઓ પ્રતિક્રમણ સૂત્ર બોલે છે. ત્યારપછી સાધુઓ શું કરે છે? તે બતાવતાં કહે છે – ગાથા : परिकड्डिऊण पच्छा किइकम्मं काउ नवरि खामंति । आयरिआई सव्वे भावेण सुए तहा भणिअं ॥४६८॥ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૪૬૮, ૪૯ થી ૪૦૧ ૮પ અન્વયાર્થ : પરિભ્રક્રુિઝUT પછી=(પ્રતિક્રમણસૂત્ર) બોલીને પછી જિમ્ન વકૃતિકર્મને કરીને વાંદણાં દઈને, સલ્વેસર્વ સાધુઓ માસિર્ફ આચાર્યાદિને માવે=ભાવથી ઘામંતિઃખમાવે છે, તહીં તે રીતે સુ-= શ્રતમાં=શાસ્ત્રમાં, મણિમં કહેવાયેલું છે. * “નવરિ પાદપૂર્તિમાં છે. ગાથાર્થ પ્રતિક્રમણ સૂત્ર બોલીને ત્યારપછી વાંદણાં આપીને સર્વ સાધુઓ આચાર્યાદિને ભાવથી ખમાવે છે, તે રીતે શાસ્ત્રમાં કહેવાયું છે. ટીકા : पर्याकृष्य प्रतिक्रमणं पश्चात् कृतिकर्म वन्दनं कृत्वा नवरं क्षमयन्ति मर्षयन्ति, कान् ? इत्याह - आचार्यादीन्, गुणवन्तः सर्वे साधवः भावेन-सम्यक्परिणत्या, श्रुते तथा भणितमेतदिति गाथार्थः ॥४६८॥ ટીકાર્ય : પ્રતિક્રમણને=પગામસિજ્જાસૂત્રને, બોલીને પાછળથી કૃતિકર્મ વંદનને કરીને ખમાવે છે, કોને? એથી કહે છે – આચાર્યાદિને, ગુણવાન એવા સર્વ સાધુઓ ભાવથી=સમ્યક પરિણતિથી, ખમાવે છે, એમ અન્વય છે. તે રીતે શ્રુતમાં આ=૪૬૯-૪૭૦-૪૭૧માં કહેવાશે એ, કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું તે રીતે સાંજના પ્રતિક્રમણમાં ઉપયોગપૂર્વક પગામસિક્કા બોલ્યા પછી બધા સાધુઓ વાંદણાં આપે છે, અને ત્યારપછી સર્વ સાધુઓ સમ્યફ પરિણતિપૂર્વક આચાર્યાદિને ખમાવે છે. અર્થાત્ ગુણવાન એવા સાધુઓના ગુણોનું મનમાં સ્મરણ કરીને ગુણો પ્રત્યેના બહુમાનભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે આચાર્ય આદિ સર્વ સાધુઓને ખમાવે છે. વળી “પ્રતિક્રમણ સૂત્ર બોલ્યા પછી સર્વ સાધુઓ આચાર્યાદિને ભાવપૂર્વક ખમાવે છે, એ કથનની પુષ્ટિ માટે ગ્રંથકાર કહે છે કે સર્વ સાધુઓ આચાર્યાદિને ભાવપૂર્વક ખમાવે છે તે પ્રકારે કૃતમાં કહેવાયું છે, જે કથનને ગ્રંથકારશ્રી સ્વયં આગળની ત્રણ ગાથાઓમાં સ્પષ્ટ કરે છે. ll૪૬૮. અવતરણિકા: પૂર્વગાથામાં અંતે કહ્યું કે પ્રતિક્રમણ સૂત્ર બોલ્યા પછી કૃતિકર્મ વંદન કરીને સર્વ સાધુઓ આચાર્યાદિને ખમાવે છે તે પ્રકારે શ્રુતમાં કહેવાયું છે. તેથી હવે ગાથા ૪૭૧ સુધી તે શ્રુતમાં કહેવાયેલું કથન જ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – ગાથા : आयरिअउवज्झाए सीसे साहम्मिए कुल गणे अ। जे मे केइ कसाया सव्वे तिविहेण खामेमि ॥४६९॥ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પ્રતિદિનકિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૬૯ થી ૪૦૧ અન્વયાર્થઃ માડિવાઈ સીસે સામિા ન મ =આચાર્ય-ઉપાધ્યાય ઉપર, શિષ્ય ઉપર, સાધર્મિક ઉપર, કુલ ઉપર અને ગણ ઉપર મારા ને વેડું=જે કોઈ સયા=કષાયો થયા હોય, સલ્વે સર્વ=તે આચાર્યાદિ સર્વને, તિવિVE=ત્રિવિધ વડે રવામિ=હું ખમાવું છું-હું ક્ષમા માંગું છું. ગાથાર્થ : આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ અને ગણ ઉપર મારા જે કોઈ કષાયો થયા હોય, તે આચાર્યાદિ સર્વની હું મન-વચન-કાયા વડે ક્ષમા ચાચું છું. ટીકા : आचार्योपाध्याये शिष्ये समानधार्मिके कुले गणे च तत्परिणामवशात् ये मम केचन कषाया आसन्, सर्वांस्त्रिविधेन क्षमयामि तानाचार्यादीनिति गाथार्थः ॥४६९॥ ટીકાર્ય આચાર્ય અને ઉપાધ્યાય ઉપર, શિષ્ય ઉપર, સમાન ધાર્મિક ઉપર, કુલ ઉપર અને ગણ ઉપર તેના કર્મના, પરિણામના વશથી મારા જે કોઈ કષાયો થયા હોય, તે આચાર્યાદિ સર્વને ત્રિવિધ વડે મન-વચન-કાયા વડે, હું ખમાવું ક્ષમા માંગું છું, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા: પૂર્વગાથામાં આચાર્યાદિ શ્રી શ્રમણસંઘની ક્ષમાપના બતાવી. હવે શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રી સંઘની ક્ષમાપના બતાવે છે – ગાથા : सव्वस्स समणसंघस्स भगवओ अंजलिं सिरे काउं । सव्वं खमावइत्ता खमामि सव्वस्स अहयं पि ॥४७०॥ અન્વયાર્થ: શિરે મંત્રિ –શિર ઉપર અંજલિને કરીને માવો સવ્ય સમાસંપર્સ=ભગવાન એવા સર્વ શ્રમણ સંઘના સંબં=સર્વને સમાવિકૃત્તાં ખમાવીને-ક્ષમા આપીને, મgિ=હું પણ ધ્ય મિ =સર્વને ખમાવું છું=ક્ષમા માંગું છું. ગાથાર્થ : શિર ઉપર અંજલિને કરીને, ભગવાન એવા સર્વ શ્રમણસંઘના સર્વને ક્ષમા આપીને, હું પણ સર્વની ક્ષમા યાચું છું. ટીકા : सर्वस्य श्रमणसङ्घस्य भगवतः सामान्यरूपस्य अञ्जलिं शिरसि कृत्वा सर्वं क्षमयित्वा क्षमे सर्वस्य सङ्घस्याहमपीति गाथार्थः ॥४७०॥ For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૪૬૯ થી ૪૦૧ ટીકાર્ય : શિર ઉપર અંજલિને કરીને, ભગવાન એવા સામાન્યરૂપ સર્વ શ્રમણ સંઘના સર્વને ખમાવીને-ક્ષમાં આપીને, હું પણ સર્વ સંઘને ખમાવું છું=ક્ષમા માંગું છું, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા: તથા - અવતરણિયાર્થ: - પૂર્વગાથામાં શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રીસંઘની ક્ષમાપના બતાવી. હવે અવશેષ એવા સર્વ પ્રકારના જીવોના સમૂહ પ્રત્યેની ક્ષમાપના બતાવવા અર્થે “તથાથી સમુચ્ચય કરે છે – ગાથા : सव्वस्स जीवरासिस्स भावओ धम्मनिहिअनिअचित्तो। सव्वं खमावइत्ता खमामि सव्वस्स अहयं पि ॥४७१॥ અન્વયાર્થ : સત્ર નવરાતિ=સર્વ જીવરાશિના સંબં=સર્વને માવો ભાવથી માવડુત્તા ખમાવીને=ક્ષમા આપીને, થMનિિિનશ્ચિત્તો ધર્મમાં નિહિત નિજચિત્તવાળો f=હું પણ સબસ-સર્વને મામિત્ર ખમાવું છું ક્ષમા માંગું છું. ગાથાર્થ : સર્વ જીવરાશિના સર્વને ભાવથી ક્ષમા આપીને ધર્મમાં સ્થાપેલ નિજચિત્તવાળો હું પણ સર્વની ક્ષમા ચારું . ટીકાઃ ___ सर्वस्य जीवराशेर्महासामान्यरूपस्य भावतः प्रणिधानेन धर्मनिहितनिजचित्तः सन् सर्वं क्षमयित्वा क्षमे સર્વનીવરાશેરમપતિ પથાર્થ: I૪૭ ટીકાર્ય : મહાસામાન્યરૂપ સર્વ જીવરાશિના સર્વને ભાવથી પ્રણિધાનથી, ખમાવીને ક્ષમા આપીને, ધર્મમાં સ્થપાયેલ છે પોતાનું ચિત્ત જેના વડે એવો છતો હું પણ, સર્વ જીવરાશિને ખમાવું છું ક્ષમા માંગું છું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - સાધુ આચાર્યાદિ પાસે પોતે કરેલા ક્રોધાદિ કષાયોની ક્ષમા માંગે છે, જેથી પોતાને તેઓ પ્રત્યે થયેલો કષાયનો ભાવ પોતે ભૂલી જાય, જેના કારણે સમભાવની વૃદ્ધિ થાય. આ રીતે સાધુ આચાર્યાદિરૂપ શ્રી શ્રમણ સંઘ સાથે ક્ષમાપના કરીને સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૪૬૯ થી ૪૦૧, ૪૦૨ ચતુર્વિધ શ્રી સંઘના સર્વસામાન્ય આરાધક જીવો સાથે ક્ષમાપના કરે છે, અને ત્યારપછી મહાસામાન્ય એવા જગતના સર્વ પ્રકારના જીવોના સમૂહ સાથે ક્ષમાપના કરે છે. વળી આ ત્રણેય પ્રકારની ક્ષમાપના કરતી વખતે સાધુ તે તે પ્રકારના પ્રમોદાદિ ભાવો ઉલ્લસિત થાય તેવા પ્રણિધાનવાળા હોય છે, અને પોતાનું ચિત્ત જેમણે ધર્મમાં સ્થાપન કર્યું છે તેવા ઉત્તમભાવવાળા હોય છે, જેથી પોતાના અંતરમાંથી સર્વ જીવો પ્રત્યેનો કાલુષ્યભાવ દૂર થાય અને મૈત્રી અને પ્રમોદભાવ વિકસિત થાય. અહીં એ વિશેષ છે કે પ્રસ્તુતની ત્રણ ગાથાઓમાંથી પ્રથમ ગાથામાં આચાર્યાદિ સાધુગણ સાથે ક્ષમાપના બતાવી; કેમ કે સાધુવર્ગ અત્યંત આરાધક હોવાથી તેઓ સાથે સહેજ પણ અરોચકભાવ ન રહે. બીજી ગાથામાં ચતુર્વિધ શ્રી સંઘસામાન્ય સાથે ક્ષમાપના બતાવી; કેમ કે ચતુર્વિધ શ્રી સંઘ આરાધક હોવાથી કોઈ સાથે વૈરભાવ ન રહે. ત્રીજી ગાથામાં મહાસામાન્ય એવા સર્વ જીવો સાથે ક્ષમાપના બતાવી, જેથી સર્વ જીવો સાથે મૈત્રીભાવ વિકસિત થાય. આ રીતે સર્વ જીવો સાથે ક્ષમાપના કરવાથી જીવમાં ઉત્તમ ચિત્તની પરિણતિ પ્રગટે છે. I૪૬૯૪૭) ૪૭૧il અવતરણિકા : ગાથા ૪૬૮માં કહેલ કે પ્રતિક્રમણ સૂત્ર બોલ્યા પછી વંદન કરીને સર્વ સાધુઓ આચાર્યાદિને ખમાવે છે. તે ક્ષમાપના અંગે ગ્રંથકારે ગાથા ૪૬૯થી ૪૭૧માં શ્રુતમાં કરેલ કથન બતાવ્યું. હવે સર્વ સાધુઓ ગાથા ૪૬૮માં કહ્યા મુજબ વંદન કર્યા પછી આચાર્યાદિને કઈ રીતે ખમાવે છે? તે સ્પષ્ટ કરે છે – ગાથા : एवंविहपरिणामा भावेणं तत्थ नवरमायरियं । खामति सव्वसाहू जइ जिट्ठो अनहा जेटुं ॥४७२॥ અન્વયાર્થ : માવેvi ભાવથી=પારમાર્થિક અધ્યવસાયથી, વંવિપરિWITH=આવા પ્રકારના પરિણામવાળા=ગાથા ૪૬૯થી ૪૭૧માં બતાવ્યા મુજબ આચાર્યાદિ સર્વ જીવોને ખમાવવાના પરિણામવાળા, સવ્યસાદૂ સર્વ સાધુઓ તત્વ ત્યાં ખામણામાં, ગડ્રનિદ્દો જો (આચાર્ય) યેષ્ઠ (હોય તો) નવ=પ્રથમ મારિયં આચાર્યને ઘામંતિઃખમાવે છે. અત્રહા=અન્યથા–આચાર્ય જયેષ્ઠ ન હોય તો, ગેરેં જયેષ્ઠને (આચાર્ય પણ ખમાવે ગાથાર્થ : ભાવથી પૂર્વની ત્રણ ગાથાઓમાં બતાવ્યું એવા પ્રકારના પરિણામવાળા સર્વ સાધુઓ ખામણામાં જો આચાર્ય જ્યેષ્ઠ હોય તો પ્રથમ આચાર્યને ખમાવે છે; આચાર્ય જ્યેષ્ઠ ન હોય તો જયેષ્ઠ સાધુને આચાર્ય પણ ખમાવે છે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૦૨ ટીકા : एवंविधपरिणामाः सन्तः भावेन=परमार्थेन तत्र नवरमाचार्यं प्रथमं क्षमयन्ति सर्वे साधवः यदि ज्येष्ठोऽसौ पर्यायेण, अन्यथा ज्येष्ठे असति ज्येष्ठमसावपि क्षमयति, विभाषेत्यन्ये, शिष्यकादिश्रद्धाभङ्गनिवारणार्थं कदाचिदाचार्यमेवेति गाथार्थः ॥४७२॥ ટીકાર્ય : ત્યાં=ખામણામાં, ભાવથી પરમાર્થથી=અંતઃકરણના પરિણામથી, આવા પ્રકારના પરિણામવાળા= આચાર્યાદિ સર્વ જીવોને ખમાવવાના પરિણામવાળા, છતા સર્વ સાધુઓ, જો આ=આચાર્ય, પર્યાયથી જ્યેષ્ઠ હોય તો પ્રથમ આચાર્યને ખમાવે છે, અન્યથી=જ્યેષ્ઠ નહીં હોતે છત=સર્વ સાધુઓમાં આચાર્ય પર્યાયથી મોટા નહીં હોતે છતે, આ પણ=આચાર્ય પણ, જ્યેષ્ઠને પર્યાયથી મોટા સાધુને, ખમાવે છે. વિભાસા છે એ પ્રમાણે અન્યો કહે છે અર્થાત્ આચાર્ય પર્યાયથી જ્યેષ્ઠ ન હોય તો પર્યાયથી મોટા સાધુને આચાર્ય પણ ખમાવે છે એ કથનમાં વિકલ્પ છે એ પ્રમાણે અન્ય વાદીઓ કહે છે. તે વિભાસા જ સ્પષ્ટ કરે છે – શિષ્યાદિની શ્રદ્ધાના ભંગના નિવારણ અર્થે ક્યારેક આચાર્યને જ પર્યાયથી જયેષ્ઠ સાધુ સહિત સર્વ સાધુઓ ક્યારેક આચાર્યને જ, ખમાવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થઃ : ગાથા ૪૬૮માં બતાવ્યું એ પ્રમાણે સર્વ સાધુઓ પ્રતિક્રમણસૂત્ર બોલ્યા પછી વાંદણાં આપે છે, અને ત્યારપછી ગાથા ૪૬૯થી ૪૭૧માં બતાવેલ “આયરિય ઉવજઝાએ' સૂત્રમાં જે પ્રકારના પરિણામો બતાવ્યા તે પ્રકારના પરિણામવાળા થઈને, જો આચાર્ય શેષ સાધુઓ કરતાં સંયમપર્યાયમાં મોટા હોય તો પ્રથમ આચાર્યને ખમાવે છે, અને જો આચાર્ય કોઈક સાધુ કરતાં પર્યાયમાં નાના હોય તો આચાર્ય સહિત સર્વ સાધુઓ તે સંયમપર્યાયથી મોટા સાધુને ખમાવે છે. આ પ્રકારની ખામણા કરવાની ક્રિયામાં મર્યાદા છે. વળી આ વિષયમાં અન્ય આચાર્યોના મતે વિભાષા છે, તે આ રીતે – અન્ય આચાર્યોના મત પ્રમાણે આ વિષયમાં એ વિકલ્પ છે કે હજી જેઓની બુદ્ધિ પરિપક્વ થઈ નથી તેવા નવદીક્ષિત, બાલ વગેરે સાધુઓ પોતાના ગચ્છમાં રહેલા હોય, અને તેઓ આચાર્યને બદલે પ્રથમ યેષ્ઠ સાધુને આચાર્ય અને સર્વ સાધુઓ દ્વારા ખમાવાતા જુવે તો તેઓની “આ આચાર્ય જ આપણા બધામાં સૌથી મોટા છે” તેવી શ્રદ્ધાનો ભંગ થાય, માટે તેવા સમયે શિષ્યાદિની શ્રદ્ધાનો ભંગ ન થાય તે માટે સર્વ સાધુઓ પ્રથમ આચાર્યને ખમાવે; પરંતુ જો શિષ્યાદિની શ્રદ્ધાનો ભંગ થાય તેવું ન હોય તો, સર્વ સાધુઓ પર્યાયથી યેષ્ઠ સાધુને જ પહેલાં ખમાવે અને આચાર્ય પણ પોતાના કરતાં પર્યાયથી જયેષ્ઠ સાધુને પ્રથમ ખમાવે. આ પ્રકારની અન્ય આચાર્યોની વિભાષામાં વિનયની મર્યાદા છે. અહીં વિશેષ એ છે કે વર્તમાનમાં સાધુઓ આવશ્યકની વિધિમાં પગામસિક્કા બોલ્યા પછી વાંદણાં આપ્યા પછી “અભુઢિઓ' સૂત્રથી ખામણાં કરે છે, અને ફરી પાછાં વાંદણાં આપે છે, અને ત્યારપછી આયરિય ઉવજઝાએ' સૂત્રની પૂર્વે બતાવી તે ત્રણ ગાથાઓ બોલે છે; જયારે પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ આવશ્યકની વિધિ અનુસાર “આયરિય ઉવજઝાએ” સૂત્રની ત્રણ ગાથાઓ પ્રતિક્રમણમાં બોલતા નથી, ફક્ત વાંદણાં આપ્યા પછી આચાર્યાદિને ખામણા કરીને તરત ચારિત્રાદિની શુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ જ સાધુઓ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ GO પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યક દિ' હાર/ગાથા ૪૦-૪૦૩ કરે છે, પરંતુ ખામણાં કરતી વખતે “આયરિય ઉવજઝાએ' સૂત્રમાં બતાવેલ આચાર્યાદિ શ્રમણસંઘને, ચતુર્વિધ શ્રી સંઘને તેમ જ સર્વ જીવરાશિને ખમાવવાનો અધ્યવસાય મનમાં ધારણ કરીને સર્વ સાધુઓ પર્યાયથી કનિષ્ઠ એવા છેલ્લા બે સાધુને છોડીને આચાર્યાદિ સર્વને ખમાવે છે. આ પ્રકારનું તાત્પર્ય પ્રસ્તુત ગ્રંથના કથનથી જણાય છે. II૪૭રા અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે ભાવથી આવા પરિણામવાળા સાધુઓ પ્રથમ આચાર્યને ખમાવે છે. તેથી અર્થથી એ પ્રાપ્ત થયું કે સાધુઓ આચાર્યને ખમાવ્યા પછી ઉપાધ્યાયને ખમાવે છે. હવે ત્યારપછી કોને ખમાવે છે? તે સ્પષ્ટ કરે છે – ગાથા : आयरियउवज्झाए काऊणं सेसगाण कायव्वं । उप्परिवाडीकरणे दोसा सम्मं तहाऽकरणे ॥४७३॥ અન્વયાર્થ: મારિયડવા આચાર્ય અને ઉપાધ્યાયના lઈ (ક્ષમણને) કરીને સેIિT=શેષ સાધુઓનું વાયવ્યંક(ક્ષમણ) કરવું જોઈએ. ૩ષ્પરિવાર (=ઉત્પરિપાટીના કરણમાં વિપરીત રીતે ખમાવવામાં, તદ્દી અને સમ્મ મર=સમ્યફ અકરણમાં=સમ્યક્ પ્રકારે નહીં ખમાવવામાં, રોસ=દોષો થાય છે. ગાથાર્થ : આચાર્ય અને ઉપાધ્યાયને ખમાવીને શેષ સાધુઓને ખમાવવા જોઈએ. વિપરીત રીતે ખમાવવામાં અને સમ્યક્ પ્રકારે નહીં ખમાવવામાં દોષો થાય છે. ટીકાઃ आचार्योपाध्याययोः कृत्वा क्षमणमिति गम्यते शेषाणां साधूनां यथारत्नाधिकतया कर्त्तव्यं, उत्परिपाटीकरणे विपर्ययकरण इत्यर्थः दोषा:-आज्ञादयः, सम्यक् तथा अकरणे विकलकरणे च दोषा રૂતિ ગાથાર્થ: ૪૭રૂા ટીકાર્ય : આચાર્ય અને ઉપાધ્યાયના ક્ષમણને કરીને યથારત્નાધિકપણાથી શેષ સાધુઓનું ક્ષમણ કરવું જોઈએ. ઉત્પરિપાટીના કરણમાં વિપર્યયના કરણમાં–રત્નાધિકના ક્રમને છોડીને ખામણાં કરવામાં, આજ્ઞાદિ દોષો= આજ્ઞાભંગાદિ દોષો, થાય છે. અને સમ્યફ અકરણમાં વિકલકરણમાં માત્ર બાહ્ય ઉપચારરૂપે ખામણાં કરવામાં, દોષો=આજ્ઞાભંગાદિ દોષો, થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે પ્રથમ આચાર્યને અને ત્યારબાદ ઉપાધ્યાયને ક્ષમાપના કરીને, ત્યારબાદ જે પોતાના કરતાં રત્નત્રયીમાં અધિક હોય, તે સર્વ સાધુઓને તેઓથી પર્યાયથી નાના સાધુઓ ક્ષમાપના For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૦૩-૪૦૪ કરે છે. પરંતુ જો સાધુ રત્નાધિકની મર્યાદા વગર આડા-અવળા ક્રમથી ક્ષમાપના કરે, તો આજ્ઞાભંગાદિ દોષોની પ્રાપ્તિ થાય; અથવા ક્ષમાપનાની ક્રિયા સાધુ ઔપચારિક ભાષારૂપે કરે, અને માથા ૪૭૨માં બતાવ્યું તે મુજબ ક્ષમાપના ન કરે, તો તે ક્ષમાપના કરનાર સાધુને આજ્ઞાભંગાદિ દોષો થાય છે. માટે સાધુઓએ સર્વ જીવોને ખમાવવાના શુભ અધ્યવસાયવાળા થઈને આચાર્યાદિના ઉચિત ક્રમથી ખામણાં કરવાં જોઈએ. |૪૭૩. અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે આચાર્ય અને ઉપાધ્યાયને ક્ષમણ કરીને સાધુએ રત્નાધિકના ક્રમ પ્રમાણે શેષ સાધુઓને ક્ષમણ કરવું જોઈએ. એમાં શેષ કેટલા સાધુઓને ક્ષમણ કરવું જોઈએ? તેના વિષયમાં શાસ્ત્રમર્યાદા બતાવે છે – ગાથા : जा दुचरिमो त्ति ता होइ खामणं तीरिए पडिक्कमणे । आइण्णं पुण तिण्हं गुरुस्स दोण्हं च देवसिए ॥४७४॥ અન્વયાર્થ: ડિક્ષમ તરિજી=પ્રતિક્રમણ તીરિત થયે છd=પ્રતિક્રમણ સૂત્ર બોલાયે છતે, ના=જ્યાં સુધી કુરિમો= કિચરમ થાય= છેલ્લા બે સાધુ બાકી રહે, તા=એટલું વીમi=ક્ષમણ દોડું થાય છે. રેવસિU TUT=વળી દૈવસિકમાં=વર્તમાનમાં દૈવસિક પ્રતિક્રમણમાં, ગુરુસ લોખું =ગુરુનું અને બેનું (એમ) તિëત્રણનું (ક્ષમણ) કારૂપ આચર્ણ છે. * ઉત્ત' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : પ્રતિક્રમણસૂત્ર બોલાચે છતે જ્યાં સુધી છેલ્લા બે સાધુ બાકી રહે એટલું ક્ષમણ થાય છે, વળી વર્તમાનમાં દેવસિક પ્રતિક્રમણમાં ગુરુ અને ગુરુથી શેષ બે સાધુ, એમ ત્રણનું ક્ષમણ આશીર્ણ છે. ટીકા? यावत् द्विचरम इति द्वितीयश्च स चरमश्च क्षमणापेक्षया, एतावद् भवति क्षमणं, तीरिते प्रतिक्रमणे= पठिते प्रतिक्रमण इत्यर्थः, आचरितं पुनस्त्रयाणां गुरोर्द्वयोश्च शेषयोर्दैवसिक इति गाथार्थः ॥४७४॥ ટીકાર્ય : પ્રતિક્રમણ તરિત થયે છ7=પ્રતિક્રમણ પઠિત થયે છ7=પ્રતિક્રમણ સૂત્ર બોલાયે છતે, જ્યાં સુધી દ્વિચરમ થાય=ક્ષમણની અપેક્ષાથી દ્વિતીય તે ચરમ થાય અર્થાત્ ખામણાં કરતાં કરતાં છેલ્લા બે સાધુ બાકી રહે, એટલું ક્ષમણ થાય છે. વળી દેવસિકમાં ગુરુનું અને શેષ બેનું એમ ત્રણ સાધુઓનું આચરિત છે=વર્તમાનમાં ક્ષમણ આચરિત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૦૪-૪૦૫ ભાવાર્થ : પ્રતિક્રમણ સૂત્ર પૂરું થયા પછી છેલ્લા બે સાધુને છોડીને સર્વ સાધુઓને ખામણાં કરવાં જોઈએ, એ વિધિ ૧૪ પૂર્વધર, ૧૦ પૂર્વધર વગેરેના કાળમાં હતી, પરંતુ વર્તમાનમાં પગામસિક્કા બોલ્યા પછી દૈવસિક પ્રતિક્રમણમાં ગુરુને અને અન્ય રત્નાધિક એવા બે સાધુઓને ખમાવવાની વિધિ છે, ઉપલક્ષણથી રાત્રિક પ્રતિક્રમણમાં પણ આ વિધિ છે; જ્યારે પાક્ષિક પ્રતિક્રમણમાં પાંચ સાધુઓને અને ચાતુર્માસિક તથા સાંવત્સરિક પ્રતિક્રમણમાં સાત સાધુઓને ખમાવવાની વિધિ છે, એ પ્રકારનું કથન બૃહત્કલ્પસૂત્રની ભાષ્ય ગાથા ૪૪૯૭માં છે. અહીં વિશેષ એ છે કે ગાથા ૪૬૯ના કથનથી આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય આદિ સર્વને ખમાવવાની વિધિ પ્રાપ્ત થાય છે, જયારે ગાથા ૪૭૩ અને ૪૭૪ના પૂર્વાર્ધના કથનથી આચાર્યને, ઉપાધ્યાયને ખમાવીને છેલ્લા બે સાધુને છોડીને શેષ સર્વ સાધુઓને ખમાવવાની વિધિ પ્રાપ્ત થાય છે, તેમ જ ગાથા ૪૭૪ના ઉત્તરાર્થના કથનથી વર્તમાનમાં ગુરુ અને પર્યાયથી મોટા બે એમ ત્રણ સાધુઓને જ ખમાવવાની વિધિ પ્રાપ્ત થાય છે. આનાથી એ ફલિત થાય કે પૂર્વના કાળમાં સર્વ સાધુઓ ખામણાં કરતાં પહેલાં આચાર્યાદિને, ચતુર્વિધ સંઘને અને જગતના સર્વ જીવોને ખમાવવાનો અધ્યવસાય ઉલ્લસિત કરીને શાસ્ત્રમર્યાદા અનુસાર છેલ્લા બે સાધુને છોડીને આચાર્યાદિ સર્વ સાધુઓને રત્નાધિકતાના ક્રમથી ખમાવતા હતા; જયારે વર્તમાનમાં ધૃતિ, સંઘયણાદિની હાનિને કારણે તે પ્રકારનો સર્વને ખમાવવાનો અધ્યવસાય ઉલ્લસિત કરીને માત્ર રત્નાધિક એવા ત્રણ સાધુને જ સર્વ સાધુઓ ખમાવે છે. આથી ખામણાં કરતી વખતે સાધુએ “અમુક સાધુને હું નમાવું છું,’ એટલો જ અધ્યવસાય રાખવાનો નથી, પરંતુ સર્વ જીવોને ખમાવવાનો અધ્યવસાય રાખવાનો છે; અને ત્યારપછી તેવા અધ્યવસાયપૂર્વક આચરણારૂપે શાસ્ત્રમાં બતાવેલ મર્યાદા પ્રમાણે ખમાવવાનું છે, એ પ્રકારનું ગાથા ૪૬૮થી ૪૭૪ સુધીના કથનનું તાત્પર્ય છે. I૪૭૪ો. અવતારણિકા: आचरितकल्पप्रवृत्तिमाह - અવતરણિકાઈઃ આચરિતકલ્પની પ્રવૃત્તિને કહે છે, અર્થાતુ પૂર્વાચાર્યો વડે આચરાયેલા આચારની સ્થાપના કરવાની પ્રવૃત્તિને કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે દેવસિક પ્રતિક્રમણમાં ગુરુ અને શેષ બે, એમ ત્રણ સાધુઓને ક્ષમણ કરવાનું વર્તમાનમાં આચરિત છે, જે જીવકલ્પરૂપ છે. તેથી હવે તે જીવકલ્પરૂપ આચરિતકલ્પની પ્રવૃત્તિને ગ્રંથકાર સ્પષ્ટ કરે છે – અથવા બૃહત્કલ્પભાષ્ય પ્રમાણે For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘આવશ્યકાદિ દ્વારગાથા ૪૦૫ પૂર્વના કાળમાં પર્યાયથી કનિષ્ઠ એવા છેલ્લા બે સાધુને છોડીને પર્યાયથી જ્યેષ્ઠ એવા સર્વ સાધુઓને પ્રતિક્રમણ સૂત્ર પૂરું થાય પછી ખામણાં કરવામાં આવતાં હતાં. તે વિધિને બદલે પૂર્વસૂરિઓએ ત્રણ જ સાધુને ખામણાં કરવાની નવી સામાચારી કેમ સ્થાપી? એ પ્રકારની શંકાના સમાધાન અર્થે કહે છે – ગાથા : धिइसंघयणाईणं मेराहाणिं च जाणिउं थेरा । सेहअगीअत्थाणं ठवणा आइण्णकप्पस्स ॥४७५॥ અન્વયાર્થ : સિંધયUIક્v=ધૃતિ, સંઘયણ આદિની (હાનિને) મેરહિfiા =અને મર્યાદાની હાનિને નાળિઃ જાણીને થા=સ્થવિરો=ગીતાર્થો, તેની સ્થાપ-શૈક્ષ-અગીતાર્થના (વિપરિણામની નિવૃત્તિ માટે સ્થાપના કરે છે, એ) મારૂUUUર્સ=આચરિતકલ્પની વા=સ્થાપના છે. ગાથાર્થ : ધૃતિ, સંઘયણાદિની હાનિને અને મર્યાદાની હાનિને જાણીને સ્થવિરો શૈક્ષ અને અગીતાર્થ સાધુઓના વિપરિણામની નિવૃત્તિ માટે સ્થાપના કરે છે એ આચરિતકલ્પની સ્થાપના છે. ટીકા : धृतिसंहननादीनां हानि मर्यादाहानिं च ज्ञात्वा स्थविराः गीतार्थाः शिष्यकागीतार्थयोर्विपरिणामनिवृत्त्यर्थं स्थापनां कुर्वन्तीति स्थापना आचरितकल्पस्येति गाथार्थः ॥४७५॥ * “વૃતિસંદનનાવીના''માં ‘માર' પદથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો પરિગ્રહ છે. * આ ગાથા બૃહત્કલ્પસૂત્રમાં ૪૪૯૮મી ભાષ્યગાથા છે. તેના આધારે પ્રસ્તુત ગાથાની બીજી અવતરણિકાનું અને ભાવાર્થનું લખાણ કરેલ છે. ટીકાર્યઃ ધૃતિ, સંહનન આદિની હાનિને અને મર્યાદાની હાનિને જાણીને સ્થવિરો=ગીતાર્થો, શિષ્યક અને અગીતાર્થના વિપરિણામની નિવૃત્તિ અર્થે સ્થાપનાને કરે છે=નવા પ્રકારની વિધિની સ્થાપના કરે છે, એ આચરિતકલ્પની સ્થાપના છેમર્યાદા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: વર્તમાનમાં જીવોની એવા પ્રકારની માનસિક વૃતિ નથી, વળી પ્રથમ સંઘયણનો પણ અભાવ છે અને સંયમને અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો પણ અભાવ છે. આથી વર્તમાનમાં પ્રતિક્રમણ સૂત્ર બોલ્યા પછી ત્રણ સાધુઓને ખામણાં કરાય છે, તેમ જ સિદ્ધાંતમાં કહેલી નિરપવાદસામાચારીરૂપ મર્યાદાની હાનિ જાણીને પણ વર્તમાનમાં આચાર્યાદિ ત્રણ સાધુઓને જ ખામણાં કરવાની વિધિ સ્વીકારાયેલ છે; કેમ કે ઘણા સાધુઓને ખામણાં કરવાથી શૈક્ષ અને અગીતાર્થ સાધુઓને વિપરિણામ થવાની સંભાવના રહે છે, અર્થાત્ રોજ ઘણા સાધુઓને ખમાવવાની ક્રિયા કરવામાં આવે તો તે ક્રિયાથી થાકેલ એવા શૈક્ષાદિ સાધુઓ સંયમથી ભગ્નપરિણામવાળા બની જાય. આથી તેવું ન થાય તે માટે વર્તમાનમાં આવો જીતવ્યવહાર પ્રવર્તે છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ લજ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ દ્વાર | ગાથા ૪૦૫-૪૦૬ અહીં વિશેષ એ છે કે ખામણાંની ક્રિયા સાધુ જયેષ્ઠ સાધુઓના ગુણો પ્રત્યેના પૂજયભાવની વૃદ્ધિ થાય તે પ્રકારની માનસિક વૃતિપૂર્વક કરે છે, જેથી તેઓના ગુણો પ્રત્યેના વધતા જતા બહુમાનથી પોતાના સંયમની શુદ્ધિ થાય. વળી વર્તમાનના જીવોમાં તેવા પ્રકારની માનસિક વૃતિનો અભાવ છે, તેથી ઘણા બધા સાધુઓને ખામણાં કરવાનાં હોય તો વર્તમાનના સાધુઓ તે તે પ્રકારના અહોભાવપૂર્વક સર્વને ખામણાં કરી શકે નહીં. માટે વર્તમાનમાં ગીતાર્થોએ ત્રણ સાધુઓને જ ખામણાં કરવાની મર્યાદા રાખી છે, જેથી આરાધક સાધુ તે તે પ્રકારની માનસિક વૃતિપૂર્વક ખામણાં કરીને નિર્જરારૂપ ફળ પ્રાપ્ત કરી શકે. વળી વર્તમાનમાં કાળદોષને કારણે પ્રથમ વગરે સંઘયણનો અભાવ હોવાથી જો સાધુ ઘણા સાધુઓને ખામણાં કરે તો તે ખામણાં કરનાર સાધુ શ્રાંત થઈ જાય, અને તેથી સર્વને યથાતથા ખામણાં કરે, જેથી અનાદરને કારણે તે સાધુને કર્મબંધની પ્રાપ્તિ થાય. માટે પણ વર્તમાનમાં ત્રણ સાધુઓને ખામણાં કરવાની પૂર્વાચાર્યોએ નવી સામાચારી સ્થાપી છે. વળી વર્તમાનમાં સંયમને અનુકૂળ એવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો અભાવ છે, જેથી સાધુઓ પરિપૂર્ણ શુદ્ધ સામાચારી પાળી શકે તેવા સંયોગોનો પણ અભાવ છે. આથી સાધુઓના ધૃતિબળની હાનિ ન થાય તે માટે વર્તમાનમાં ત્રણ સાધુઓને ખામણાં કરવાની મર્યાદા છે. વળી સિદ્ધાંતમાં સાધુને નિરપવાદ સામાચારી પાળવાની મર્યાદા બતાવી છે, તે મર્યાદાની વર્તમાનમાં કાળદોષને કારણે હાનિ થઈ હોવાથી છેલ્લા બે સાધુને છોડીને સર્વ સાધુઓને ખમાવવારૂપ નિરપવાદ સામાચારીનું પાલન દુષ્કર છે. માટે વર્તમાનમાં અપવાદવાળી સામાચારીના પાલનની મર્યાદા અનુસાર ગુરુ અને અન્ય બે જ્યેષ્ઠ સાધુને ખામણાં કરવારૂપ જીતવ્યવહાર પ્રવર્તે છે. II૪૭પી. અવતરણિકા: એવા – અવતરણિયાર્થ: પૂર્વગાથામાં આચરિતકલ્પની પ્રવૃત્તિ બતાવી. તે જ આચરિતકલ્પની પ્રવૃત્તિ કેવા પ્રકારની હોય? તે મહવાથી બીજી રીતે બતાવે છે – ગાથા : असढेण समाइण्णं जं कत्थइ केणई असावज्जं । न निवारिअमण्णेहिं अ बहुमणुमयमेअमाइण्णं ॥४७६॥ અન્વયાર્થ: મા અશઠ એવા કોઈક વડે # માવળં=જે અસાવદ્ય થરૂ ક્યાંક=કોઈક દ્રવ્યાદિમાં, સમાફ00ાં આચરાયું, મUર્દિક અને અન્ય ગીતાર્થો વડે નિવા િનઃનિવારાયું નહિ, મારૂuu વંદું ગમયંત્રએ આચરિત બહુને અનુમત છે. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૦૬-૪૦૦ ગાથાર્થ : અશઠ એવા કોઈક વડે જે અસાવધ કોઈક દ્રવ્યાદિમાં આચરાયું અને અન્ય ગીતાર્થો વડે નિવારાયું નહીં, એ આચરિત બહુને અનુમત છે. ટીકા : ___ अशठेन समाचरितं यत् किञ्चिद् क्वचित् द्रव्यादौ केनचित् प्रमाणस्थेन असावद्यं प्रकृत्या, न निवारितम् अन्यैश्च गीतार्थेश्चारुत्वादेव, इत्थं बहनुमतमेतदाचरितमिति गाथार्थः ॥४७६॥ ટીકાર્ય : અશઠ એવા કોઈક પ્રમાણસ્થ વડે જે કાંઈ પ્રકૃતિથી અસાવદ્ય કોઈક દ્રવ્યાદિમાં આચરાયું અને અન્ય ગીતાર્થો વડે ચારુત્વ હોવાથી જ=તે નવા અસાવધ આચરણનું સુંદરપણું હોવાથી જ, ન નિવારાયું, આ રીતે આ આચરાયેલ બહુને અનુમત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કોઈક પ્રામાણિક ગીતાર્થ પુરુષે અશઠ ભાવથી વિષમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં કંઈક અસાવદ્ય આચરેલું હોય, અને અન્ય ગીતાર્થો દ્વારા તેનું નિવારણ ન કરાયું હોય; કેમ કે અન્ય ગીતાર્થો જાણતા હોય છે કે આ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં આ પ્રવૃત્તિ ઉચિત છે, તો આ રીતે આચરિત એવો આચાર બહુમત છે અર્થાત્ ઘણા ગીતાર્થોને સંમત છે. એ રીતે વર્તમાનમાં પ્રતિક્રમણ સૂત્ર બોલ્યા બાદ પૂર્વાચાર્યોએ ત્રણ સાધુઓને જ ખામણાં કરવાનો વ્યવહાર આચરેલ છે, અને અન્ય ગીતાર્થોએ તેનું નિવારણ કરેલ નથી, માટે પૂર્વાચાર્યોએ આચરેલ તે ત્રણ સાધુઓને જ ખામણાં કરવાનો વ્યવહાર ભગવાનના વચનાનુસાર છે, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ભાવ છે. I૪૭૬ll અવતરણિકા : अमुमेवार्थं विशेषेणाह - અવતરણિકાઈઃ આ જ અર્થને=ગાથા ૪૭૨માં બતાવ્યો એ જ અર્થને, વિશેષથી કહે છે – ભાવાર્થ: ગાથા ૪૭રમાં કહેલ કે ભાવથી આવા પ્રકારના પરિણામવાળા સાધુઓ પ્રથમ આચાર્યને ખમાવે છે, અને આચાર્ય જ્યેષ્ઠ ન હોય તો આચાર્ય પણ તે જ્યેષ્ઠ સાધુને ખમાવે છે, એ જ અર્થને વિશેષથી બતાવે છે – ગાથા : विअडणपच्चक्खाणे सुए अ रयणाहिआ वि उ करिति । मज्झिल्ले ण करेंती सो चेव य तेसि पकरेइ ॥४७७॥ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પ્રતિદિનક્રિયાવક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૪૦૦ અન્વયાર્થ : વિUપચ્ચવા =વિકટન-પ્રત્યાખ્યાનમાં આલોચન અને પચ્ચખાણના ગ્રહણમાં, સુખ ૩ =અને શ્રુતમાં=શ્રુતના અધ્યયનમાં, રથાદિ વિ રત્નાધિકો પણ રિતિ કરે છેપોતાના કરતાં પર્યાયથી લઘુ એવા આચાર્યને વંદન કરે છે. મ િEવળી મધ્યમમાં=ક્ષમણમાં, " રેતી કરતા નથી=રત્નાધિક સાધુઓ પોતાનાથી દીક્ષા પર્યાયમાં નાના આચાર્યને વંદન કરતા નથી, તો ચેવ =પરંતુ તે જ=આચાર્ય જ, તેસિ=તેઓને=રત્નાધિક સાધુઓને, પટ્ટ=વંદન) કરે છે. ગાથાર્થ : આલોચન અને પચ્ચખાણના ગ્રહણમાં અને શ્રુતના અધ્યયનમાં રત્નાધિકો પણ પોતાના કરતાં પર્યાયથી લઘુ એવા આચાર્યને વંદન કરે છે, વળી ક્ષમણમાં રત્નાધિક સાધુઓ પોતાનાથી દીક્ષાપત્યંચમાં નાના આચાર્યને વંદન કરતા નથી, પરંતુ આચાર્ય જ રત્નાધિક સાધુઓને વંદન કરે છે. ટીકા? विकटनप्रत्याख्यानयोरित्यत्र विकटनम् आलोचनं प्रत्याख्यानं प्रतीतं, श्रुते च उद्दिश्यमानादौ रत्नाधिका अपि तु ज्येष्ठार्या अपि कुर्वन्ति वन्दनमिति प्रक्रमात् गम्यते, मध्यम इति क्षमण इत्यर्थः न कुर्वन्ति, अपि તુ તે વાડડવાર્યતેષાંરત્યાધિનાં રોતિ વનતિ થાર્થ: I૪૭૭ ટીકાર્ય : વિકટન અને પ્રત્યાખ્યાનમાં' એ પ્રકારના શબ્દમાં વિકટન એટલે આલોચન, અને પ્રત્યાખ્યાન પ્રતીત છે, અને ઉદ્દિશ્યમાન આદિ શ્રુતમાં વળી રત્નાધિકો પણ=જ્યેષ્ઠાર્યો પણ, વંદનને કરે છે–પોતાનાથી પર્યાયથી લઘુ આચાર્યને વંદન કરે છે. મૂળગાથાના પૂર્વાર્ધને અંતે રહેલ વતિ ક્રિયાપદની પૂર્વે વનમ્ એ પ્રકારનું કર્મ પ્રક્રમથી જણાય છે. મધ્યમમાં=ક્ષમણમાં, કરતા નથી=જ્યેષ્ઠ સાધુઓ પોતાનાથી સંયમપર્યાયમાં કનિષ્ઠ આચાર્યને વંદન કરતા નથી, પરંતુ તે જ=આચાર્ય જ, તેઓનેત્રરત્નાધિકોને=પોતાનાથી પર્યાયમાં જ્યેષ્ઠ સાધુઓને, વંદન કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આચાર્ય પાસે આલોચના કરવી હોય કે પચ્ચખાણ કરવું હોય, કે ઉદિશ્યમાન-સમુદિશ્યમાન આદિ શ્રતનો અભ્યાસ કરવો હોય ત્યારે, પર્યાયથી જયેષ્ઠ સાધુઓ પણ પોતાના કરતાં પર્યાયથી કનિષ્ઠ એવા આચાર્યને વંદન કરે છે; કેમ કે આચાર્ય ગીતાર્થ છે, માટે તેઓ પર્યાયથી કનિષ્ઠ હોય તોપણ રત્નાધિક સાધુઓને આલોચનાદિ આપવાના અધિકારી છે. માટે તે અધિકારરૂપ શક્તિની અપેક્ષાએ જયેષ્ઠ પર્યાયવાળા સાધુઓ કરતાં પણ આચાર્ય જયેષ્ઠ છે. છતાં પ્રતિક્રમણ સૂત્ર બોલ્યા બાદ ખામણાં કરવાના પ્રસંગે યેષ્ઠ પર્યાયવાળા સાધુઓ પોતાનાથી કનિષ્ઠ પર્યાયવાળા આચાર્યને વંદન કરતા નથી, પરંતુ આચાર્ય જ પોતાના કરતાં રત્નાધિક સાધુઓને વંદન કરે છે. ll૪૭૭ll For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક, “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૪૦૮ અવતરણિકા : ગાથા ૪૭રથી ૪૭૪માં ખામણાં કરવાની વિધિ બતાવી. ત્યારપછી આનુષંગિકરૂપે જીતકલ્પનું સ્વરૂપ બતાવીને ત્યારપછી ગાથા ૪૭૭માં તે ખામણાંવિષયક જ વિધિની વિશેષથી સ્પષ્ટતા કરી. હવે દેવસિક પ્રતિક્રમણમાં સાધુઓ ખામણાં કર્યા પછી શું કરે છે? તે બતાવે છે – ગાથા : खामित्तु तओ एवं करिति सव्वे वि नवरमणवज्जं । रेसिम्मि दुरालोइअदुप्पडिकंतस्स उस्सग्गं ॥४७८॥ અન્વયાર્થ: વં=આ પ્રકારે=ગાથા ૪૭રથી ૪૭૪માં બતાવ્યું એ પ્રકારે, સ્વામિg=ખમાવીને તો ત્યારપછી સર્વે વિસર્વ પણ સાધુઓ ટુરીસ્નોફMડિત દુરાલોચિત-દુષ્પતિક્રાંતના સમ=વિષયમાં માવળં ૩રૂપ અનવદ્ય ઉત્સર્ગનેત્રસમ્ય કાયોત્સર્ગને, રિતિ કરે છે. * ‘નવર' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : ગાથા ૪૦થી ૪૦૪માં બતાવ્યું એ પ્રકારે ખમાવીને ત્યારબાદ સર્વ પણ સાધુઓ દુરાલોચિતદુપ્રતિક્રાંતના વિષયમાં સમ્યગુ કાયોત્સર્ગ કરે છે. ટીકા : क्षमयित्वा ततः तदनन्तरं एवम् उक्तेन प्रकारेण कुर्वन्ति सर्वेऽपि साधवः नवरमनवयं सम्यगित्यर्थः रेखे दुरालोचितदुष्प्रतिक्रान्तयोः तन्निमित्तमिति भावः कायोत्सर्गमिति गाथार्थः ॥४७८॥ ટીકાર્થ: આ પ્રકારે=કહેવાયેલ પ્રકારથી, ખમાવીને ત્યાર પછી સર્વ પણ સાધુઓ દુરાલોચિત અને દુષ્પતિક્રાંતના વિષયમાં તેના નિમિત્તે=નહીં આલોચન કરાયેલા અને નહીં પ્રતિક્રમણ કરાયેલા અતિચારોના શોધન માટે, અનવદ્ય=સમ્યગુ, કાયોત્સર્ગને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૪૭૨થી ૪૭૪માં બતાવ્યું એ રીતે, આચાર્યાદિને ક્ષમાપના કર્યા પછી સર્વ સાધુઓ કાયોત્સર્ગ કરે છે, અને તે કાયોત્સર્ગ કરવાનો હેતુ એ છે કે પૂર્વમાં જે અતિચારોનું આલોચન કર્યું હતું, અને પગામસિજ્જાસૂત્ર બોલવા દ્વારા અતિચારોનું પ્રતિક્રમણ કર્યું હતું, તેમાં કોઈક પાપ દુરાલોચિત હોય અને દુષ્પતિક્રાંત હોય, તો તેની શુદ્ધિ માટે સાધુઓ સમ્યપ્રકારે કાયોત્સર્ગ કરે છે, જેથી આલોચન અને પ્રતિક્રમણ કરતી વખતે રહી ગયેલ કોઈ ક્ષતિથી કોઈ પાપ નાશ પામ્યું ન હોય તો કાયોત્સર્ગ દ્વારા નાશ પામે. I૪૭૮ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૦૯ અવતરણિકા: अत्राऽपि कायोत्सर्गकरणे प्रयोजनमाह - અવતરણિતાર્થ : અહીં પણ=પાપશુદ્ધિમાં પણ, કાયોત્સર્ગના કરણમાં પ્રયોજનને કહે છે, અર્થાત્ કોઈને જિજ્ઞાસા થાય કે પાપની શુદ્ધિ માટે આલોચન અને પ્રતિક્રમણ કર્યું, છતાં ફરી પાપની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરવામાં શું પ્રયોજન છે? તેથી હવે તે પ્રયોજન બતાવે છે – ગાથા : जीवो पमायबहुलो तब्भावणभाविओ उ संसारे । तत्थ वि संभाविज्जइ सुहुमो सो तेण उस्सग्गो ॥४७९॥ અન્વયાર્થ સંસારે સંસારમાં પથર્વદુનો પ્રમાદથી બહુલ=ભરપૂર, નીવો જીવ તમાવાભાવિકો તેની= પ્રમાદની, ભાવનાથી ભાવિત જ છે. તત્વ વિ=ત્યાં પણ=આલોચનાદિમાં પણ, સુEો તો=સૂક્ષ્મ એવો આ=પ્રમાદ, સંમાવિનડું સંભવે છે, તેT=તે કારણથી ૩ =ઉત્સર્ગ છે–પાપની શુદ્ધિ માટે કાયોત્સર્ગ છે. ગાથાર્થ : સંસારમાં પ્રમાદથી ભરપૂર જીવ પ્રમાદની ભાવનાથી ભાવિત જ છે, આલોચનાદિમાં પણ સૂક્ષ્મ પ્રમાદ સંભવે છે, તે કારણથી પાપની શુદ્ધિ માટે કાયોત્સર્ગ છે. ટીકા? ___जीवः प्रमादबहुल: तद्भावनाभावित एव-प्रमादभावनाभावितस्तु संसारे, यतश्चैवमतोऽभ्यासपाटवात् तत्राऽपि आलोचनादौ सम्भाव्यते सूक्ष्मः असौ-प्रमादः, ततश्च दोष इति, तेन कारणेन तज्जयाय થો રૂતિ યથાર્થ ૪૭ ટીકાર્થ: સંસારમાં પ્રમાદથી બહુલ એવો જીવ તેની ભાવનાથી ભાવિત જ છે=પ્રમાદની ભાવનાથી ભાવિત જ છે, અને જે કારણથી આમ છે=જીવ પ્રમાદભાવનાથી ભાવિત છે એમ છે, આથી અભ્યાસનું પટુપણું હોવાથી જીવમાં પ્રમાદના અભ્યાસનું કુશલપણું હોવાથી, ત્યાં પણ આલોચનાદિમાં પણ, સૂક્ષ્મ એવો આ પ્રમાદ, સંભવે છે, અને તેનાથી–તે સૂક્ષ્મ પ્રમાદથી, દોષ થાય છે. તે કારણથી તેના જય માટે દોષના જય માટે, કાયોત્સર્ગ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંસારમાં જીવ પ્રમાદથી ભરપૂર છે. આથી જીવ પ્રમાદની ભાવનાથી અત્યંત ભાવિત જ છે અર્થાત પોતાના શુદ્ધ ભાવોમાં સુદઢ વ્યાપાર કરવાને બદલે નિમિત્તો પ્રમાણે સાંસારિક ભાવો કરવારૂપ પ્રમાદની ભાવનાથી સંસારી જીવ અત્યંત ભાવિત જ છે. તેને કારણે સંસારથી તરવાના આશયવાળા જીવને પણ સંયમ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક, “આવશ્યકદિ' દ્વાર/ ગાથા ૪૦૯-૪૮૦ ગ્રહણ કર્યા પછી સંયમમાં અલનાઓ થાય છે. એટલું જ નહિ પરંતુ તે અલનાઓ દૂર કરવા માટે સાધુ જે આલોચન અને પ્રતિક્રમણ કરે છે તેમાં પણ જીવને સૂક્ષ્મ પ્રમાદ સંભવે છે; કેમ કે જીવને પ્રમાદ કરવાનો અભ્યાસ અતિપટુ છે. માટે આલોચનાદિ કર્યા પછી પણ દોષો રહી શકે છે. આથી તે રહી ગયેલ દોષોના જય માટે આલોચન અને પ્રતિક્રમણ કર્યા પછી સાધુ કાયોત્સર્ગ કરે છે. ૪૭૯ ગાથા : चोएइ हंदि एवं उस्सग्गंमि वि स होइ अणवत्था । भण्णइ तज्जयकरणे का अणवत्था जिए तम्मि? ॥४८०॥ અન્વયાર્થ: વોચોદન કરે છેઃશિષ્ય પ્રશ્ન કરે છેઆ પ્રમાણે=આલોચન અને પ્રતિક્રમણમાં સૂક્ષ્મ પ્રમાદ થયો એ પ્રમાણે, સffમ વિ=કાયોત્સર્ગમાં પણ =તે સૂક્ષ્મ પ્રમાદ, રોટ્ટ થાય. (તેથી) માવસ્થા= અનવસ્થા છે. મUાડું કહેવાય છે=ગ્રંથકાર વડે તે પ્રશ્ન કરનારને ઉત્તર અપાય છે તfષ નિતેરસૂક્ષ્મ પ્રમાદ, જિતાયે છતે તન્નયરને તેના જયના કરણમાં કાયોત્સર્ગમાં સૂક્ષ્મ પ્રમાદનો જય કરવામાં, 1 અપાવસ્થા ? કઈ અનવસ્થા છે ? * “ઇંદ્રિ' ખેદ અર્થમાં છે. ગાથાર્થ : શિષ્ય પ્રશ્ન કરે છે - આલોચન અને પ્રતિક્રમણમાં સૂક્ષ્મ પ્રમાદ થયો, એ પ્રમાણે કાયોત્સર્ગમાં પણ સૂક્ષ્મ પ્રમાદ થાય, તેથી અનવસ્થા છે. તેને ગ્રંથકાર જવાબ આપે છે – સૂક્ષ્મ પ્રમાદ જિતાયે છતે કાયોત્સર્ગમાં સૂક્ષ્મ પ્રમાદનો જય કરવામાં કઈ અવસ્થા છે? ટીકા? ___चोदयति शिक्षकः, हंद्येवं कायोत्सर्गेऽपि सः सूक्ष्मः प्रमादो भवति, ततश्च तत्राऽपि दोषः, तज्जयायापरकरणं, तत्राप्येष एव वृत्तान्त इत्यनवस्था, एतदाशङ्क्याह-भण्यते प्रतिवचनं, तज्जयकरणे= अधिकृतसूक्ष्मप्रमादजयकरणे प्रस्तुते काऽनवस्था जिते तस्मिन् सूक्ष्मप्रमाद इति गाथार्थः ॥४८०॥ ટીકાર્ય : શિક્ષક ચોદન કરે છે શિષ્ય પ્રશ્ન કરે છે – આ પ્રમાણેકપૂર્વગાથામાં કહ્યા મુજબ આલોચન અને પ્રતિક્રમણમાં સૂક્ષ્મ પ્રમાદ થયો એ પ્રમાણે, કાયોત્સર્ગમાં પણ તે સૂક્ષ્મ પ્રમાદ, થાય, અને તેથી ત્યાં પણ કાયોત્સર્ગમાં પણ, દોષ થાય, તેના જય માટે= કાયોત્સર્ગમાં થયેલા દોષના જય માટે, અપરનું કરણ–બીજો કાયોત્સર્ગ કરવો પડે, ત્યાં પણ બીજા કાયોત્સર્ગમાં પણ, આ જ વૃત્તાંત છે=સૂક્ષ્મ પ્રમાદને કારણે દોષ થવાથી ત્રીજો કાયોત્સર્ગ કરવો પડે, એથી અનવસ્થા થાય. આની એ કથનની, આશંકા કરીને કહે છે – પ્રતિવચન કહેવાય છે=ઉપરમાં બતાવેલી શંકાનો જવાબ ગ્રંથકાર વડે અપાય છે – પ્રસ્તુત એવો For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૮૦-૪૮૧ તે સૂક્ષ્મ પ્રમાદ, જિતાયે છતે અર્થાત્ આલોચના અને પ્રતિક્રમણમાં પણ જે કોઈ અશુદ્ધિ રહી ગયેલ હોય તે અશુદ્ધિના નિવર્તનમાં થયેલ પ્રમાદ કાયોત્સર્ગથી જિતાયે છતે, તેના જયના કરણમાં=અધિકૃત એવા સૂક્ષ્મ પ્રમાદના જયના કરણમાં, કઈ અનવસ્થા છે ? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે સંસારમાં પ્રમાદબહુલ એવો જીવ પ્રમાદની ભાવનાથી ભાવિત જ છે. આથી પ્રમાદને કારણે સંયમજીવનમાં કોઈ સ્કૂલના થઈ હોય, તો તેની શુદ્ધિ માટે સાધુ આલોચન અને પ્રતિક્રમણ કરે છે, અને તે આલોચન અને પ્રતિક્રમણમાં પણ પ્રમાદને કારણે સમ્યમ્ યત્ન ન થયો હોય તો સર્વ પાપ નાશ ન પામે, આથી સર્વ પાપની વિશુદ્ધિ માટે સાધુ તે પછી કાયોત્સર્ગ કરે છે. - તેમાં શિષ્ય પ્રશ્ન કરે છે કે આ રીતે કાયોત્સર્ગમાં પણ સૂક્ષ્મ પ્રમાદ થઈ શકે છે. તેથી કાયોત્સર્ગમાં થયેલ સૂક્ષ્મ પ્રમાદના જય માટે બીજો કાયોત્સર્ગ કરવો પડે, અને બીજા કાયોત્સર્ગમાં પણ સૂક્ષ્મ પ્રમાદ થઈ શકે છે, તેથી ત્રીજો કાયોત્સર્ગ કરવો પડે, આ રીતે અનવસ્થા દોષ પ્રાપ્ત થશે. તેને ગ્રંથકાર જવાબ આપે છે કે આલોચન અને પ્રતિક્રમણમાં રહી ગયેલ સૂક્ષ્મ પ્રમાદનો કાયોત્સર્ગમાં જય કરી લેવાથી અનવસ્થા દોષ પ્રાપ્ત થશે નહીં. આશય એ છે કે સાધુ આલોચનાની ક્રિયામાં સમ્યગુ યત્ન કરે તેનાથી પ્રાયઃ તેના પાપની શુદ્ધિ થઈ જાય છે, છતાં અનાભોગથી પાપની કાંઈક શુદ્ધિ ન થઈ હોય તો સાધુ તેવા દુરાલોચિત પાપની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરે છે, અને તે પ્રતિક્રમણકાળમાં કરાતા યત્નથી આલોચનાકાળમાં જે પાપની શુદ્ધિ થઈ ન હતી, તે દુરાલોચિત પાપની પ્રાયઃ શુદ્ધિ થઈ જાય છે, છતાં તે પ્રતિક્રમણકાળમાં પણ કોઈ સ્થાને જીવમાં માર્ગાનુસારી એવો સૂક્ષ્મ ઊહ પ્રગટ્યો ન હોય તો તેટલા અંશમાં પાપની શુદ્ધિ ન થાય, આથી સાધુ તેવા દુષ્પતિક્રાંત પાપની શુદ્ધિ અર્થે કાયોત્સર્ગ કરે છે; અને તે કાયોત્સર્ગકાળમાં કરાતા દઢ યત્નથી તે દુરાલોચિત અને દુષ્પતિક્રાંત પાપની શુદ્ધિ અવશ્ય થાય છે. આથી જે સાધુઓ આવશ્યકક્રિયામાં દઢ યત્નપૂર્વક આલોચન, પ્રતિક્રમણ અને કાયોત્સર્ગ કરે છે, તેઓ પાપનાશને અનુકૂળ વીર્યનો સંચય કરે છે, અને સંચિતવીર્યવાળા તે સાધુઓ કદાચ કોઈ પાપ અવશેષ રહેલ હોય તો તેનો પ્રતિક્રમણ સૂત્ર બોલ્યા પછી કરાતા કાયોત્સર્ગમાં અવશ્ય નાશ કરે છે, તેથી વારંવાર કાયોત્સર્ગ કરવારૂપ અનવસ્થા દોષની પ્રાપ્તિ થશે નહીં. ૪૮oll અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે આલોચન અને પ્રતિક્રમણમાં જે કોઈ સૂક્ષ્મ પ્રમાદ થયો હોય, તેનો કાયોત્સર્ગમાં જય થઈ જવાથી ઇતરઇતર કાયોત્સર્ગની અનવસ્થા ચાલશે નહિ. ત્યાં શિષ્ય કહે છે કે કાયોત્સર્ગમાં પ્રસાદ જિતાઈ જાય તો અનવસ્થા ન ચાલે, પરંતુ કોઈ સાધુને કાયોત્સર્ગમાં પણ પ્રમાદ જિતાયો નહિ, તો તેને બીજો કાયોત્સર્ગ કરવો પડશે, આથી ઇતર-ઇતર કાયોત્સર્ગની અનવસ્થા ચાલશે. તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે – ગાથા: तत्थ वि अ जो तओ वि हु जीअइ इयरेण ण य सया करणं । सव्वो वि साहुजोगो जं खलु तप्पच्चणीओ त्ति ॥४८१॥ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આવશ્યકાદિ’ દ્વાર / ગાથા ૪૮૧ અન્વયાર્થ: તત્ત્વ વિ ==અને ત્યાં પણ=બીજા કાયોત્સર્ગમાં પણ, નો=જેસૂક્ષ્મ પ્રમાદ, થાય તો વિ=એ પણ થરેળ=ઇતર વડે=બીજા કાયોત્સર્ગથી ઇતર એવા ત્રીજા કાયોત્સર્ગ વડે, ખીમ=જિતાય છે. (એ રીતે સદા ઇતર-ઇતર કાયોત્સર્ગનું કરણ થશે. તેથી કહે છે –) ળ ય સયા ાળું=અને (કાયોત્સર્ગનું) સદા કરણ નથી. નં=જે કારણથી હતુ=ભાવપ્રધાન એવો સોવિ=સર્વ પણ સાદુંનોનો=સાધુનો યોગ તપળીઓ તેનો પ્રત્યનીક છે–સૂક્ષ્મ પ્રમાદનો શત્રુ છે. * “દુ વાક્યાલંકારમાં છે. * ‘ત્તિ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ: અને બીજા કાયોત્સર્ગમાં પણ સૂક્ષ્મ પ્રમાદ થાય, એ પણ ત્રીજા કાયોત્સર્ગ વડે જિતાય છે. એ રીતે સદા ઇતર-ઇતર કાયોત્સર્ગ કરવાની આપત્તિ આવશે. તેથી ગ્રંથકાર કહે છે કે સદા કાયોત્સર્ગ કરવાની આપત્તિ આવશે નહીં, જે કારણથી ભાવપ્રધાન એવો સર્વ પણ સાધુનો વ્યાપાર સૂક્ષ્મ પ્રમાદનો શત્રુ છે. ટીકા तत्राऽपि च इतरकायोत्सर्गे यः पूर्वोक्तयुक्त्या पतितः सूक्ष्मः प्रमादः, तकोऽपि = असावपि जीयते = तिरस्क्रियते यदितरेण तदुत्तरकालभाविना कायोत्सर्गेण, तत्राऽपि यः असावपीतरेण, स्यादेतद्, एवं सदा कायोत्सर्गकरणापत्तिरित्याशङ्क्याह - न च सदा करणं कायोत्सर्गस्येति गम्यते, कुत इत्याह - सर्वोऽपि साधुयोग:-सूत्रोक्तः श्रमणव्यापारः यस्मात्, खलुशब्दो विशेषणार्थः = भावप्रधान इत्यर्थः, तत्प्रत्यनीक इति सूक्ष्मप्रमादप्रत्यनीकः; अत एव भगवदुक्तानुपूर्व्या विहितानुष्ठानवन्तो विनिर्जित्य प्रमादं वीतरागा भवन्ति, इत्थं जेयताया एव तस्य भगवद्भिः ज्ञाततत्त्वा (? ज्ञापितत्वात्, अत्र) बहु वक्तव्यम् इति, अलं प्रसङ्गेनेति ગાથાર્થ: ।।૪૮૬૫ નોંધઃ ૧૦૧ ટીકામાં જ્ઞાતતત્ત્વા વધુ વત્તવ્યમ્ છે તેને સ્થાને જ્ઞાપિતત્વાત્, અત્ર વધુ વવ્યમ્ હોય તેમ ભાસે છે. ટીકાર્ય : અને ત્યાં પણ=ઇતર કાયોત્સર્ગમાં પણ, પૂર્વમાં કહેવાયેલ યુક્તિથી પતિતપ્રાપ્ત થયેલ, એવો જે સૂક્ષ્મ પ્રમાદ થાય છે, એ પણ જે કારણથી તેનાથી ઉત્તરના કાળમાં થનાર એવા ઇતર કાયોત્સર્ગ દ્વારા જિતાય છે=તિરસ્કાર કરાય છે. ત્યાં પણ=ત્રીજા કાયોત્સર્ગમાં પણ, જે સૂક્ષ્મ પ્રમાદ થાય એ પણ ઇતર દ્વારા–ત્યારપછી થનાર એવા ચોથા કાયોત્સર્ગ દ્વારા, જિતાય છે. આ થાય=આટલા કથનથી હવે કહે છે એ પ્રાપ્ત થાય. આ રીતેઽદરેક કાયોત્સર્ગમાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર પ્રમાદ થાય એ રીતે, સદા કાયોત્સર્ગ કરવાની આપત્તિ છે. એ પ્રકારની આશંકા કરીને કહે છે અને કાયોત્સર્ગનું સદા કરણ નથી અર્થાત્ સદા કાયોત્સર્ગ કરવાની આપત્તિ આવશે નહીં. કયા કારણથી ? અર્થાત્ સદા કાયોત્સર્ગ કરવાની આપત્તિ કયા કારણથી આવશે નહિ ? એથી કહે છે— For Personal & Private Use Only - Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૮૧ જે કારણથી ભાવપ્રધાન એવો સર્વ પણ સાધુનો યોગ-સૂત્રમાં કહેવાયેલો શ્રમણનો વ્યાપાર, તેનો પ્રત્યેનીક છે=સૂક્ષ્મ પ્રમાદનો પ્રત્યેનીક છે. આથી જ ભગવાન વડે કહેવાયેલ આનુપૂર્વીથી વિહિત અનુષ્ઠાનવાળા જીવો પ્રમાદને જીતીને વીતરાગ થાય છે, કેમ કે આ પ્રકારે તેની જેયતાનું જ સૂક્ષ્મ પ્રમાદને જીતવા યોગ્યપણાનું જ, ભગવાન દ્વારા જ્ઞાપિતપણું છે=જણાવાયેલપણું છે. અહીં=આ કથનમાં, બહુ વક્તવ્ય છેઃઘણું કહેવા યોગ્ય છે. “ઉત્ન' શબ્દ વિશેષણના અર્થવાળો છેઃ ભાવપ્રધાન એ પ્રકારે અર્થવાળો છે. “રૂતિ' કથનની સમાપ્તિમાં છે. પ્રસંગ વડે સર્યું. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: શિષ્ય શંકા કરે છે કે આલોચન કરતી વખતે થયેલ સૂક્ષ્મ પ્રમાદ પ્રતિક્રમણ કરવાથી જિતાય છે અને પ્રતિક્રમણ કરતી વખતે પણ થયેલ સૂક્ષ્મ પ્રમાદ કાયોત્સર્ગ કરવાથી જિતાય છે, તો કાયોત્સર્ગમાં પણ થયેલ સૂક્ષ્મ પ્રમાદ જીતવા માટે બીજો કાયોત્સર્ગ કરવો પડે, અને તે બીજા કાયોત્સર્ગમાં પણ થયેલ સૂક્ષ્મ પ્રમાદ જીતવા માટે ત્રીજો કાયોત્સર્ગ કરવો પડે. આ રીતે સૂક્ષ્મ પ્રમાદના જય માટે સદા ઇતર ઇતર કાયોત્સર્ગ કરવાની આપત્તિ આવશે, એથી સદા કાયોત્સર્ગ ચાલ્યા કરશે તેને ગ્રંથકાર જવાબ આપતાં કહે છે કે સદા કાયોત્સર્ગ કરવાની આપત્તિ આવશે નહિ; કેમ કે સાધુનો ભાવપ્રધાન એવો સર્વ પણ વ્યાપાર સૂક્ષ્મ પ્રમાદનો પ્રત્યેનીક છે. આશય એ છે કે સાધુ સંયમની સર્વ ક્રિયાઓ ઉપયોગપૂર્વક કરનારા હોય છે. માટે પ્રાયઃ કરીને તેઓને પ્રમાદ સંભવતો નથી, આમ છતાં અનાદિકાળના અભ્યાસને કારણે ક્રિયાકાળમાં કોઈક પ્રમાદ થયો હોય, તો તે પ્રમાદને દૂર કરવા માટે સાધુ સવાર-સાંજના પ્રતિક્રમણમાં પ્રથમ ઉપયોગપૂર્વક સંયમજીવનમાં લાગેલ અતિચારોનું આલોચન કરે છે, જેનાથી પ્રાયઃ કરીને પ્રમાદને કારણે થયેલા પાપનો નાશ થઈ જાય છે; આમ છતાં જીવનો પ્રમાદનો સ્વભાવ હોવાથી આલોચનકાળમાં સમ્યગુ યત્ન કરેલ હોવા છતાં કોઈ સ્થાનમાં સૂક્ષ્મ પ્રમાદ થઈ જાય તો સર્વ પાપ નાશ પામે નહિ. માટે આલોચનકાળમાં અનાલોચિત પાપના પરિવાર અર્થે સાધુ આલોચના કર્યા પછી પ્રતિક્રમણ સૂત્ર બોલે છે, જેથી અનાલોચિત પાપ અવશ્ય નાશ પામે છે. છતાં ક્યારેક પ્રતિક્રમણકાળમાં પણ કોઈક સ્થાનમાં સૂક્ષ્મ પ્રમાદ થઈ જાય તો થોડુંક પાપ અવશિષ્ટ રહી જાય. આથી પ્રતિક્રમણકાળમાં દુષ્પતિક્રાંત પાપના નાશ માટે સાધુ કાયોત્સર્ગ કરે છે, જેથી સંયમયોગમાં ઉસ્થિત સાધુના દુષ્પતિક્રાંત સર્વ પાપ અવશ્ય નાશ પામે છે. જેમ કોઈ સ્થાનને એક-બે વખત સાફ કરવાથી ઘણો કચરો દૂર થઈ જાય, છતાં કોઈક સૂક્ષ્મ કચરો રહી ગયો હોય તો ત્રીજીવાર સાફ કરવાથી તો અવશ્ય સર્વ કચરો દૂર થઈ જાય; તેમ સાધુ પણ થયેલા પાપના નાશ માટે પ્રથમ ઉપયોગપૂર્વક આલોચન કરે, ત્યારબાદ અત્યંત ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરે; આમ છતાં કોઈક સૂક્ષ્મ પાપ રહી ગયેલ હોય તો અત્યંત ઉપયુક્ત થઈને કાયોત્સર્ગ કરે, જેથી તે સાધુનાં સર્વ પાપ અવશ્ય નાશ પામે છે; કેમ કે સાધુનો સર્વ પણ વ્યાપાર ભાવપ્રધાન અર્થાત્ પરિણામમાં મુખ્યત્વવાળો, હોય છે. આથી સંયમની ક્રિયામાં સાધુને પ્રાય: પ્રમાદકૃત પાપ લાગતું નથી, છતાં અનાભોગ-સહસાકારથી ક્યારેક પ્રમાદકૃત પાપ થઈ ગયું હોય તો સાધુ તે પાપની શુદ્ધિ અર્થે ભાવપ્રધાન થઈને આલોચન અને પ્રતિક્રમણ કરે છે અર્થાત્ જે પ્રકારની આલોચના કરે અને જે પ્રકારે પ્રતિક્રમણ કરે છે તે પ્રકારના ભાવમાં For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૮૧ ૧૦૩ અત્યંત યત્ન કરે છે, જેથી તે આલોચન અને પ્રતિક્રમણથી અવશ્ય સર્વ પાપ નાશ પામે છે; છતાં કદાચ કોઈક સૂક્ષ્મ પાપ અનાલોચિત-અપ્રતિક્રાંત રહ્યું હોય, તો તે પાપના નાશ માટે સાધુ ભાવપ્રધાન એવો કાયોત્સર્ગનો વ્યાપાર કરે છે, જેનાથી સર્વ પાપ અવશ્ય નાશ પામે છે. અહીં પ્રશ્ન થાય કે જેમ આલોચન અને પ્રતિક્રમણમાં સૂક્ષ્મ પ્રમાદ થઈ શકે છે, તેમ કાયોત્સર્ગમાં પણ સૂક્ષ્મ પ્રમાદ થઈ શકે છે, છતાં કાયોત્સર્ગમાં સૂક્ષ્મ પ્રમાદનો જય થવાથી સદા કાયોત્સર્ગના કરણની આપત્તિ નથી, એમ કઈ રીતે કહી શકાય ? તેના સમાધાન અર્થે કહે છે કે જે સાધુઓ ભગવાને કહેલાં અનુષ્ઠાનો અંતરંગ પરિણામોથી ઉપયુક્ત થઈને કરે છે, તેવા મહાત્માઓ વિહિતાનુષ્ઠાન સેવીને અવશ્ય પ્રમાદને જીતે છે, અને ઘણા મહાત્માઓ શક્તિના પ્રકર્ષથી વિહિતાનુષ્ઠાન કરતી વખતે જ વીતરાગ બને છે; કેમ કે આ રીતે સૂક્ષ્મ પ્રમાદ જીતવાનું સર્વજ્ઞનું વચન છે. માટે જે સાધુઓ ભગવાનના વચનાનુસાર આલોચન, પ્રતિક્રમણ અને કાયોત્સર્ગમાં યત્ન કરે છે, તેઓ અવશ્ય સૂક્ષ્મ પ્રમાદ જીતીને ક્રમે કરીને વીતરાગ થાય છે. આ વિષયમાં ગ્રંથકારને ઘણું કથન કરવા યોગ્ય જણાય છે, પરંતુ પ્રાસંગિક એવું તે સર્વ કથન કરવા જતાં ગ્રંથનું મૂળ કથન વિલંબિત થાય. તેથી ટીકામાં “ઘણું વક્તવ્ય છે,” એમ સૂચન કરીને “જિજ્ઞાસુઓએ એ વક્તવ્ય સ્વયં વિચારી લેવું જોઈએ,’ એ પ્રકારે ગ્રંથકાર ધ્યાન ખેંચે છે. વળી, “અહીં ઘણું વક્તવ્ય છે”, એ કથન દ્વારા ગ્રંથકારનો કહેવાનો આશય એ છે કે સંયમ ગ્રહણ કરીને માત્ર ક્રિયાથી જ સંતોષ માનનારા અને ભાવપ્રધાન યત્ન નહીં કરનારા સાધુઓ આલોચન અને પ્રતિક્રમણ કર્યા પછી કાયોત્સર્ગનો પ્રવાહ સતત ચાલુ રાખે તોપણ તેઓનું પાપ તે કાયોત્સર્ગથી નાશ પામે નહિ; જ્યારે મોક્ષાર્થી સાધુઓ તો હંમેશાં પરિણામને પ્રધાન રાખીને જ ક્રિયાઓમાં યત્ન કરનારા હોય છે. આથી તેઓ ઉત્સર્ગ-અપવાદને પણ મોક્ષને અનુકૂળ એવો અપ્રમાદભાવ વૃદ્ધિ પામે એ રીતે યોજતા હોય છે. તેથી આવા મહાત્માઓને પ્રાયઃ કરીને સંયમમાં અતિચાર લાગવાની સંભાવના ખૂબ ઓછી રહે છે. આમ છતાં અનાદિભવના અભ્યાસને કારણે ક્યારેક પ્રમાદથી કોઈક અતિચાર થઈ જાય, તો તે અતિચાર આલોચનકાળમાં, પ્રતિક્રમણકાળમાં કે અંતે કાયોત્સર્ગકાળમાં તો અવશ્ય નાશ પામે છે. અને આ રીતે પાપનો નાશ કરીને વિશેષ કર્મ ન હોય તો, આવા મહાત્માઓ આ ભવમાં વીતરાગ બને છે, અને કદાચ વિશેષ કર્મ હોય કે વિશિષ્ટ સંઘયણબળ વગેરેનો અભાવ હોય, તો આવા જીવો થોડા ભાવોમાં તો અપ્રમાદભાવ સેવીને અવશ્ય વીતરાગ બને છે. આ પ્રકારની શિષ્યની પ્રાસંગિક શંકાનું સમાધાન કરીને મૂળકથનનો પ્રારંભ કરવા માટે ગ્રંથકાર કહે છે કે પ્રસંગથી સર્યું. અહીં વિશેષ એ છે કે સર્વ પાપો પ્રમાદને કારણે થાય છે, અને અનાદિકાળથી પ્રમાદ કરવાની જીવની પ્રકૃતિ છે, તેથી અનાદિકાળથી સંસારમાં ભમતા જીવે પ્રમાદજન્ય ઘણાં પાપોનો સંચય કર્યો છે. તે સર્વ પાપોનો નાશ અપ્રમાદ કરવાથી થાય છે, માટે સાધુઓ સંયમના સર્વ યોગોમાં અપ્રમાદથી યત્ન કરતા હોય છે, જેનાથી સાધુઓનાં અનાદિકાળથી સંચિત થયેલા ઘણાં પાપોનો નાશ થાય છે. છતાં અપ્રમાદી પણ સાધુથી ક્યારેક સૂક્ષ્મ પ્રમાદ થઈ જાય છે ત્યારે તેઓને પાપ બંધાય છે, અને તે સૂક્ષ્મ પ્રમાદથી બંધાયેલ પાપનો ક્ષય કરવા માટે સાધુ અપ્રમાદભાવથી આલોચના કરે છે. છતાં આલોચનાકાળમાં પણ કોઈક સૂક્ષ્મતર For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર / ગાથા ૪૮૧-૪૮૨ પ્રમાદ થઈ ગયો હોય તો આલોચનાથી સર્વ પાપ નાશ પામે નહીં, જેથી તે આલોચના દ્વારા નાશ નહીં પામેલ પાપ દુરાલોચિત બને છે; અને તે દુરાલોચિત પાપનો નાશ કરવા માટે સાધુ અપ્રમાદભાવથી પગામસિજ્જાસૂત્ર બોલવારૂપ પ્રતિક્રમણ કરે છે, જેથી તે દુરાલોચિત પાપ નાશ પામે છે. છતાં પ્રતિક્રમણકાળમાં પણ કોઈક સ્થાનમાં દઢ ઉપયોગના અભાવને કારણે કોઈક સૂક્ષ્મતર પ્રમાદ થઈ ગયો હોય તો પ્રતિક્રમણથી તે દુરાલોચિત સર્વ પાપ નાશ પામે નહીં, જેથી તે પ્રતિક્રમણ દ્વારા નાશ નહીં પામેલ પાપ દુષ્પતિક્રાંત બને છે; અને તે દુપ્પતિક્રાંત પાપની શુદ્ધિ કરવા માટે સાધુ આચાર્યાદિને ખામણાં કર્યા પછી અત્યંત ઉપયોગપૂર્વક રત્નત્રયીની શુદ્ધિનિમિત્તક કાયોત્સર્ગ કરે છે, જેથી તે દુપ્રતિક્રાંત પાપ પણ નાશ પામે છે. આ રીતે સાધુઓ ભગવાને કહેલ આવશ્યકરૂપ અનુષ્ઠાન કરવા દ્વારા ક્રમસર આલોચન, પ્રતિક્રમણ અને અંતે કાયોત્સર્ગમાં તો અવશ્ય પ્રમાદને કારણે થયેલ સર્વ પાપોનો નાશ કરે છે. ૪૮૧ અવતરણિકા: ગાથા ૪૭૮માં કહેલ કે દુરાલોચિત અને દુષ્પતિક્રાંતના નિમિત્તે સર્વ પણ સાધુઓ અનવદ્ય કાયોત્સર્ગ કરે છે. ગાથા ૪૭૯થી ૪૮૧માં પ્રાસંગિક કથન કર્યું. હવે પ્રકૃતિ એવી આવશ્યકની ક્રિયામાં સાધુઓ કયા કયા કાયોત્સર્ગ કરે છે? તેને સૂચવનારી ગાથા બતાવે છે – ગાથા : एस चरित्तुस्सग्गो दंसणसुद्धीए तइअओ होइ । सुअनाणस्स चउत्थो सिद्धाण थुई य किइकम्मं ॥४८२॥ सूचागाहा ॥ અન્વયાર્થ: =આ આલોચન અને પ્રતિક્રમણ કર્યા પછી જે કાયોત્સર્ગ કરાય છે એ, રિતુસ =ચારિત્રનો કાયોત્સર્ગ છે, તફડા-ત્રીજો હંસUસુધી=દર્શનની શુદ્ધિ માટે દોડું થાય છે, વડન્થો ચોથો મુડ નાઈશ્રુતજ્ઞાનનો છે, સિદ્ધાએ ય થર્ડ અને એ પ્રમાણે જો સિદ્ધોની સ્તુતિ, શિશ્નમંત્રકૃતિકર્મ થાય છે. ગાથાર્થઃ આલોચન અને પ્રતિક્રમણ કર્યા પછી જે કાયોત્સર્ગ કરાય છે એ ચારિત્રનો છે, ત્રીજો કાયોત્સર્ગ દર્શનની શુદ્ધિ માટે છે, ચોથો કાયોત્સર્ગ શ્રુતજ્ઞાનનો છે અને એ પ્રમાણે જ સિદ્ધોની સ્તુતિ, ત્યારપછી કૃતિકર્મ થાય છે. ટીકા : ___ एष चारित्रकायोत्सर्गः, तदा(?था) दर्शनशुद्धिनिमित्तं तृतीयो भवति, प्रारम्भकायोत्सर्गापेक्षया तस्य तृतीयत्वम्, श्रुतज्ञानस्य चतुर्थः, एवमेव सिद्धेभ्यः स्तुतिश्च, तदनु कृतिकर्म वन्दनमिति सूचागाथासमासार्थः I૪૮૨ા. નોંધ : ટીકામાં તલ્લા ના સ્થાને તથા હોય તેમ ભાસે છે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૮૨-૪૮૩ ૧૦૫ ટીકાર્ય : આ ચારિત્રનો કાયોત્સર્ગ છે, તથા તૃતીય-ત્રીજો કાયોત્સર્ગ, દર્શનની શુદ્ધિના નિમિત્તે થાય છે. તેનું ત્રીજા કાયોત્સર્ગનું, ત્રીજાપણું પ્રારંભના કાયોત્સર્ગની અપેક્ષાથી છે=આવશ્યક્રિયાના પ્રારંભમાં કરાતા અતિચારોના ચિંતવનનિમિત્તક કાયોત્સર્ગની અપેક્ષાએ છે. ચતુર્થ= ચોથો કાયોત્સર્ગ, શ્રુતજ્ઞાનનો છે, અને આ રીતે જ=શ્રુતજ્ઞાનનો કાયોત્સર્ગ કર્યો એ રીતે જ, સિદ્ધોની સ્તુતિ, ત્યાર પછી કૃતિકર્મ વંદન થાય છે, એ પ્રમાણે સૂચાગાથાનો સમાસથી અર્થ છે. ભાવાર્થ : - સાધુઓ ખામણાં કર્યા પછી દુરાલોચિત અને દુષ્પતિક્રાંતિની શુદ્ધિ નિમિત્તે જે કાયોત્સર્ગ કરે છે, તે બીજો ચારિત્રનો કાયોત્સર્ગ છે; અર્થાત્ પહેલો કાયોત્સર્ગ અતિચારોના ચિંતવનરૂપ છે, જેમાં સાધુ “સયણાડસણડગ્ન ઇત્યાદિ ગાથા ચિંતવન કરે છે, બીજો કાયોત્સર્ગ ચારિત્રની શુદ્ધિ માટે છે, ત્યારબાદ ત્રીજો કાયોત્સર્ગ દર્શનની શુદ્ધિ માટે છે અને ચોથો કાયોત્સર્ગ શ્રુતજ્ઞાનની શુદ્ધિ માટે છે. આ રીતે ચાર કાયોત્સર્ગ કર્યા પછી સિદ્ધોની સ્તુતિ કરવા માટે સાધુ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલે, ત્યારપછી વાંદણાં આપે છે. આ ગાથા આવશ્યકની ક્રિયામાં ચારિત્રનો કાયોત્સર્ગ કર્યા પછી કરવાની ક્રિયાઓનું સૂચન કરનાર છે, જેના દરેક અવયવેના અર્થ આગળમાં કહેવાશે. I૪૮રા અવતરણિકા: अवयवार्थमाह - અવતરણિકાર્ય : પૂર્વની સૂચાગાથામાં બતાવેલ અવયવોના અર્થને કહે છે – ભાવાર્થ : આવશ્યક અધિકારની ગાથા ૪૫૩માં બતાવેલ પ્રથમ સૂચાગાથાનો વિસ્તારાર્થ ગાથા ૪૫૪થી ૪૮૧ સુધી કર્યો. હવે પૂર્વગાથામાં બતાવેલ સૂચાગાથાનો વિસ્તારાર્થ ગાથા ૪૯૦ સુધી કરે છે – ગાથા : सामाइअपुव्वगं तं करिति चारित्तसोहणनिमित्तं । पिअधम्मऽवज्जभीरू पण्णासुस्सासगपमाणं ॥४८३॥ અન્વયાર્થ : fપમધHઆવપીરૂ-પ્રિયધર્મવાળા, અવદ્યથી ભીરુ એવા સાધુઓ સામમિપુત્ર સામાયિકપૂર્વક : કરેમિભંતે સૂત્ર બોલવાપૂર્વક, ચરિત્તલોદનિમિત્તે ચારિત્રના શોધનના નિમિત્તે પ00/સુસાસામા પચાસ ઉચ્છવાસના પ્રમાણવાળા, તં–તેને=પ્રતિક્રમણના ઉત્તરકાલભાવિ કાયોત્સર્ગને, િિત કરે છે. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૮૩-૪૮૪ ગાથાર્થ : પ્રિયધર્મવાળા અને અવધથી ભીરુ એવા સાધુઓ કરેમિભૂત સૂત્ર બોલવાપૂર્વક, ચારિત્રની શુદ્ધિ માટે પચાસ ઉચ્છવાસના પ્રમાણવાળો કાયોત્સર્ગ કરે છે. ટીકા : ___ सामायिकपूर्वकं तं प्रतिक्रमणोत्तरकालभाविनं कायोत्सर्गं कुर्वन्ति चारित्रशोधननिमित्तं, किंविशिष्टाः सन्तः ? इत्याह – प्रियधर्माऽवद्यभीरवः पञ्चाशदुच्छासप्रमाणमिति गाथार्थः ॥४८३॥ ટીકાઈ: ચારિત્રના શોધનના નિમિત્તે=ચારિત્રને શુદ્ધ કરવા માટે, સામાયિકપૂર્વક તેને પ્રતિક્રમણના ઉત્તરના કાળમાં ભાવિ એવા કાયોત્સર્ગને=પ્રતિક્રમણ સૂત્ર બોલ્યા પછી થનારા કાયોત્સર્ગને, કરે છે. કેવા વિશિષ્ટ છતા સાધુઓ કાયોત્સર્ગને કરે છે ? એથી કહે છે – પ્રિયધર્મવાળા, અવદ્યથી ભીરુ એવા સાધુઓ પચાસ ઉચ્છવાસના પ્રમાણવાળા કાયોત્સર્ગને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પ્રતિક્રમણ સૂત્ર બોલ્યા પછી, ક્ષમાપના કર્યા પછી, સર્વ સાધુઓ કરેમિ ભંતે સૂત્ર બોલવાપૂર્વક ચારિત્રવિષયક દુરાલોચિત અને દુષ્પતિક્રાંત એવા અતિચારોની શુદ્ધિ માટે પચાસ ઉચ્છવાસ પ્રમાણ બે લોગસ્સનો કાયોત્સર્ગ કરે છે. વળી, સાધુને “પ્રિયધર્મ' અને “અવદ્યભીરુ” એ બે વિશેષણો આપવા દ્વારા એ કહેવું છે કે સાધુ પોતાના આત્મામાં ચારિત્રધર્મ પેદા કરવા માટે અત્યંત પ્રીતિવાળા હોય છે, અને કાયોત્સર્ગમાં કોઈ અતિચાર ન લાગે તેની ચિંતાવાળા હોય છે. તેથી ચારિત્રની શુદ્ધિનું કારણ બને તે રીતે સાધુ કાયોત્સર્ગ કરે છે, પરંતુ યથાતથા કરતા નથી. II૪૮all ગાથા : ऊसारिऊण विहिणा सुद्धचरित्ता थयं पकड्डित्ता । कटुंति तओ चेइअवंदणदंडं तउस्सग्गं ॥४८४॥ અવયાર્થ : વિશિT=વિધિ વડે સરિ=(કાયોત્સર્ગને) પારીને સુદ્ધરિત્તા=શુદ્ધ ચારિત્રવાળા સાધુઓ થયંત્ર સ્તવનેકલોગસ્સ સૂત્રરૂપ ચતુર્વિશતિ સ્તવને, પવૃિત્તા=બોલીને તો=ત્યારપછી વેફર્વવંદુંચૈત્યવંદનદંડને=અરિહંતચેઈઆણં સૂત્રને, તિ=બોલે છે. તdi=ત્યારપછી કાયોત્સર્ગને (કરે છે.) ગાથાર્થ : વિધિ વડે કાયોત્સર્ગને પારીને, શુદ્ધચારિત્રવાળા સાધુઓ લોગસ્સ સૂત્રને બોલીને, ત્યારબાદ સવ્વલોએ અરિહંતચેઈઆણં સૂત્રને બોલે છે, ત્યારપછી કાયોત્સર્ગને કરે છે. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુફ/ “આવશ્યકાદિ દ્વાર | ગાથા ૪૮૪-૪૮૫ ૧૦૦ ટીકાઃ उत्सार्य विधिना णमोऽरहंताणं'इत्यभिधानलक्षणेन शुद्धचारित्राः सन्तः स्तवं-लोकस्योद्योतकररूपं प्रकृष्य पठित्वेत्यर्थः कर्षन्ति पठन्तीत्यर्थः ततः तदनन्तरं चैत्यवन्दनदण्डकं कर्षन्ति, ततः कायोत्सर्ग कुर्वन्तीति गाथार्थः ॥४८४॥ ટીકા : નમો અરિહંતાણં' એ પ્રકારે બોલવા સ્વરૂપ વિધિ વડે કાયોત્સર્ગને પારીને, શુદ્ધ ચારિત્રવાળા છતા સાધુઓ લોકના ઉદ્યોતકરરૂપ સ્તવનેકલોગસ્સ સૂત્રને, બોલીને, ત્યારપછી ચૈત્યવંદન દંડકનેકસવ્વલોએ અરિહંતચેઈઆણં સૂત્રને, બોલે છે, ત્યારપછી કાયોત્સર્ગને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૪૮૪ અવતરણિકા: किमर्थमित्याह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે ચૈત્યવંદનદંડક બોલ્યા પછી સાધુઓ કાયોત્સર્ગ કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે સાધુઓ કાયોત્સર્ગ શા માટે કરે છે? એથી કહે છે – ગાથા : दंसणसुद्धिनिमित्तं करेंति पणवीसगं पमाणेणं । उस्सारिऊण विहिणा कडूंति सुअत्थयं ताहे ॥४८५॥ અન્વયાર્થઃ ચંદ્ધિનિમિત્તે દર્શનની શુદ્ધિના નિમિત્તે પાછોui=પ્રમાણથી પUાવીસ-પચીસને=પચીસ ઉચ્છવાસવાળા કાયોત્સર્ગને, ઋતિઃકરે છે. વિદિપ=વિધિ વડે ૩રૂરિ=(કાયોત્સર્ગને) પારીને તાદેત્યારપછી સુન્દર્ય-શ્રુતસ્તવ=પુખરવર સૂત્રને, સતિ બોલે છે. ગાથાર્થ : સાધુઓ દર્શનની શુદ્ધિ માટે પ્રમાણથી પચીસ ઉચ્છવાસવાળો કાયોત્સર્ગ કરે છે. વિધિ વડે કાયોત્સર્ગને પારીને ત્યારપછી પુફખરવરદીવડે સૂત્રને બોલે છે. ટીકા? ___ दर्शनशुद्धिनिमित्तं कुर्वन्ति पञ्चविंशत्युच्छासं प्रमाणेन, उत्सार्य विधिना-पूर्वोक्तेन कर्षन्ति श्रुतस्तवं ततः 'पुक्खरवरे'त्यादिलक्षणमिति गाथार्थः ॥४८५॥ ટીકાર્ય : - દર્શનની શુદ્ધિ નિમિત્તે પ્રમાણથી પચીસ ઉચ્છવાસવાળા કાયોત્સર્ગને કરે છે. પૂર્વમાં કહેવાયેલ વિધિ વડે=“નમો અરિહંતાણં બોલવારૂપ વિધિ વડે, પારીને કાયોત્સર્ગને પારીને, ત્યારપછી પુખરવર ઇત્યાદિ સ્વરૂપ શ્રુતસ્તવને બોલે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. I૪૮પા For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૪૮૬-૪૮૦ ગાથા : सुअनाणस्सुस्सग्गं करिति पणवीसगं पमाणेणं । सुत्तइयारविसोहणनिमित्तमह पारिउं विहिणा ॥४८६॥ અન્વયાર્થ: સુત્તવિસર નિમિત્તે સૂત્રના અતિચારના વિશોધનના નિમિત્તે પ્રમાણે પUવીસ–પ્રમાણથી પચીસ (ઉચ્છવાસવાળા) સુનાપાસુસT=શ્રુતજ્ઞાનના કાયોત્સર્ગને વિંતિઃકરે છે. મહં ત્યારપછી વિUિT=વિધિ વડે પરિ(કાયોત્સર્ગને) પારીને (સાધુઓ શું કરે છે? તે ગાથા ૪૮૮માં બતાવાશે.) ગાથાર્થ : સાધુઓ સૂત્રના અતિચારોની વિશુદ્ધિ માટે પ્રમાણથી પચીસ ઉચ્છવાસવાળા શ્રુતજ્ઞાનના કાયોત્સર્ગને કરે છે. ત્યારપછી વિધિ વડે કાયોત્સર્ગને પારીને સાધુઓ શું કરે છે? તે ગાથા ૪૮૮માં બતાવાશે. ટીકાઃ श्रुतज्ञानस्य कायोत्सर्गं कुर्वन्ति पञ्चविंशत्युच्छासमेव प्रमाणेन सूत्रातिचारविशोधननिमित्तम्, अथ अनन्तरं पारयित्वा विधिना-पूर्वोक्तेनेति गाथार्थः ॥४८६॥ ટીકાર્ય : સૂત્રના અતિચારોના વિશોધનના નિમિત્તે સૂત્રો બોલતી વખતે થયેલા અતિચારોની શુદ્ધિ માટે, પ્રમાણથી પચીસ ઉચ્છવાસવાળા જ શ્રુતજ્ઞાનના કાયોત્સર્ગને કરે છે. પછી પૂર્વમાં કહેવાયેલ વિધિ વડે કાયોત્સર્ગને પારીને સાધુઓ શું કરે છે? તે ગાથા ૪૮૮માં કહેવાશે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૪૮el અવતરણિકા : દેવસિક પ્રતિક્રમણમાં ચારિત્ર-દર્શન-જ્ઞાનની શુદ્ધિ માટે સાધુઓ ક્રમસર કાયોત્સર્ગ કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે આ જ ક્રમથી કાયોત્સર્ગ કરવાનો હેતુ શું છે? આથી તે હેતુ બતાવે છે – ગાથા : चरणं सारो दंसणनाणा अंगं तु तस्स निच्छयओ । सारम्मि अ जइअव्वं सुद्धी पच्छाणुपुव्वीए ॥४८७॥ અન્વયાર્થ: નિચ્છયો તુ=વળી નિશ્ચયથી=પરમાર્થથી, ઘર સારો ચરણ-ચારિત્ર, સાર છે. તzતેનું-ચરણનું, હંસાના IT ji=દર્શન અને જ્ઞાન અંગ છે. સામ =અને સારમાં=સારભૂત એવા ચારિત્રમાં, નબૅ= યત્ન કરવો જોઈએ, (તેથી પ્રથમ ચારિત્રનો, બીજો દર્શનનો અને ત્રીજો જ્ઞાનનો કાયોત્સર્ગ કરવાનો છે.) સુદ્ધ=શુદ્ધિ પછાપુપુથ્વી=પશ્ચાનુપૂર્વીથી થાય છે. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર / ગાથા ૪૮૦ ૧૦૯ ગાથાર્થ : વળી નિશ્ચયથી ચારિત્ર સાર છે, ચારિત્રનું દર્શન અને જ્ઞાન અંગ છે અને સારભૂત એવા ચારિત્રમાં યત્ન કરવો જોઈએ. તેથી પ્રથમ ચારિત્રનો, બીજો દર્શનનો અને ત્રીજો જ્ઞાનનો કાયોત્સર્ગ ક્રમસર બતાવેલ છે. અતિચારોની શુદ્ધિ પશ્ચાનુપૂર્વીથી થાય છે. ટીકા : व्याख्या कण्ठ्या ॥४८७॥ * પ્રસ્તુત ગાથાની વ્યાખ્યા કંક્ય છે સહેલી છે, આથી ગ્રંથકારે ટીકા લખી નથી. ભાવાર્થ : ચારિત્ર એ કર્મોથી મુક્તિનું સાક્ષાત્ કારણ હોવાથી નિશ્ચયનયથી સંસારમાં ચારિત્ર સાર છે; જોકે સંસારમાં જેમ ચારિત્ર સાર છે તેમ દર્શન અને જ્ઞાન પણ સાર છે, તોપણ દર્શન અને જ્ઞાન મોક્ષપ્રાપ્તિનાં સાક્ષાત્ કારણ નથી, પરંપરાએ કારણ છે; જ્યારે ચારિત્ર એ મોક્ષનું સાક્ષાત્ કારણ છે. આથી મોક્ષના અર્થી જીવોએ સારભૂત એવા ચારિત્રમાં યત્ન કરવો જોઈએ. વળી ચારિત્ર એ મોક્ષનું સારભૂત અંગ છે. માટે રત્નત્રયીની શુદ્ધિ નિમિત્તે કરાતા ત્રણ કાયોત્સર્ગમાં પ્રથમ ચારિત્રની શુદ્ધિનિમિત્તક કાયોત્સર્ગ કરવાનો છે; અને જેમ સારભૂત એવા ચારિત્રની શુદ્ધિ આવશ્યક છે, તેમ તે ચારિત્રના અંગભૂત એવા દર્શન અને જ્ઞાનની શુદ્ધિ પણ આવશ્યક છે. માટે સાધુએ ચારિત્રની શુદ્ધિનિમિત્તક કાયોત્સર્ગ કર્યા પછી દર્શન અને જ્ઞાનની શુદ્ધિનિમિત્તક કાયોત્સર્ગ ક્રમસર કરવાનો છે. અહીં ગાથાના ચરમ પાદમાં કહ્યું કે “શુદ્ધિ પશ્ચાનુપૂર્વીથી થાય છે.” એ કથનનું તાત્પર્ય એ છે કે આત્મામાં પ્રથમ દર્શન અને જ્ઞાનની શુદ્ધિ થાય છે. પછી ચારિત્રની શુદ્ધિ થાય છે. વળી જો દર્શન અને જ્ઞાનની શુદ્ધિ ન થાય, તો ચારિત્રની પણ શુદ્ધિ થતી નથી. આથી સાધુ પ્રથમ ચારિત્રની શુદ્ધિ અર્થે કાયોત્સર્ગ કરે છે ત્યારે જીવમાં ચારિત્ર પ્રત્યે તીવ્ર પક્ષપાત પ્રગટે છે, અને તે તીવ્ર પક્ષપાતપૂર્વકનો વિશુદ્ધ ચારિત્રને અનુકૂળ એવો માર્ગાનુસારી ઊહ પ્રગટે છે; તેમાં ચારિત્ર પ્રત્યેના તીવ્ર પક્ષપાતથી દર્શનની શુદ્ધિ થાય છે, અને ચારિત્રને અનુકૂળ એવા ઊહના પ્રકટીકરણથી જ્ઞાનની શુદ્ધિ થાય છે, અને તે દર્શન અને જ્ઞાનની શુદ્ધિ થયા પછી ચારિત્રની શુદ્ધિ થાય છે. વળી ચારિત્રાદિ ત્રણેય નિમિત્તે કરાતા ત્રણે કાયોત્સર્ગકાળમાં જીવનો ચારિત્રની શુદ્ધિને ઉદ્દેશીને અને ચારિત્રના અંગભૂત દર્શન અને જ્ઞાનની શુદ્ધિને ઉદ્દેશીને એક ઉપયોગ પ્રવર્તે છે, જે ત્રણેય કાયોત્સર્ગકાળમાં એકવાક્યતાથી વર્તતા ઉપયોગ દ્વારા આત્મામાં પ્રથમ દર્શન અને જ્ઞાનની શુદ્ધિ થાય છે, અને તે બેની શુદ્ધિના બળથી ચારિત્રની શુદ્ધિ થાય છે. આ પ્રકારનો બોધ કરાવવા અર્થે પ્રસ્તુતમાં ગ્રંથકારે કહેલ છે કે “શુદ્ધિ પશ્ચાનુપૂર્વીથી થાય છે.' વળી, કાયોત્સર્ગનો ક્રમ બતાવ્યા પછી “શુદ્ધિ પશ્ચાનુપૂર્વીથી થાય છે એ પ્રકારે ગ્રંથકારે સ્પષ્ટતા કરી ન હોત તો પૂલપ્રજ્ઞાથી એમ ભાસ થાત કે પહેલો કાયોત્સર્ગ ચારિત્રની શુદ્ધિનિમિત્તક છે, તેથી પ્રથમ કાયોત્સર્ગથી ચારિત્રની શુદ્ધિ થાય છે, અને પછી દર્શન અને જ્ઞાનની શુદ્ધિનિમિત્તક બે કાયોત્સર્ગ છે, તેથી પછીના બે કાયોત્સર્ગથી દર્શન અને જ્ઞાનની શુદ્ધિ થાય છે. અને તેમ સ્વીકારીએ તો વિચારકને પ્રશ્ન થાય For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર / ગાથા ૪૮૦-૪૮૮ કે “દર્શન અને જ્ઞાન એ ચારિત્રનાં અંગ હોવાથી દર્શન અને જ્ઞાનની શુદ્ધિ કર્યા વગર પ્રથમ ચારિત્રની શુદ્ધિ કઈ રીતે થઈ શકે ? અને તેથી પ્રથમ કાયોત્સર્ગ ચારિત્રની શુદ્ધિનિમિત્તક કઈ રીતે હોઈ શકે? આથી રત્નત્રયીની શુદ્ધિનિમિત્તક કરાતા ત્રણ કાયોત્સર્ગમાં પ્રથમ કાયોત્સર્ગ ચારિત્રની શુદ્ધિ નિમિત્તે કરવો અનુચિત છે,” આ પ્રકારનો કોઈ વિચારક પુરુષને ભ્રમ થાય. આથી તે ભ્રમને દૂર કરવા માટે ગ્રંથકારે કહેલ છે કે શુદ્ધિ પશ્ચાનુપૂર્વીથી થાય છે અર્થાત્ પ્રથમ કાયોત્સર્ગ ચારિત્રની શુદ્ધિ માટે છે, અને પછીના કાયોત્સર્ગ દર્શન અને જ્ઞાનની શુદ્ધિ માટે છે, છતાં આત્મામાં શુદ્ધિ પ્રથમ દર્શન અને જ્ઞાનની થાય છે અને પછી ચારિત્રની શુદ્ધિ થાય છે. I૪૮૭ી. અવતરણિકા: किमित्याह - અવતરણિયાર્થ: ગાથા ૪૮૬માં કહેલ કે સૂત્રમાં થયેલ અતિચારોના શોધન માટે સાધુઓ શ્રુતજ્ઞાનનો કાયોત્સર્ગ કરે છે. હવે વિધિપૂર્વક તે કાયોત્સર્ગ પારીને સાધુઓ શું કરે છે? તે બતાવે છે – ગાથા : सुद्धसयलाइआरा सिद्धाणथयं पढंति तो पच्छा । पुव्वभणिएण विहिणा किइकम्मं दिति गुरुणो उ ॥४८८॥ અન્વયાર્થ : સુદ્ધસાગર–શુદ્ધ સકલ અતિચારોવાળા સાધુઓ સિદ્ધ થયં સિદ્ધોના સ્તવનેકસિદ્ધાણં બુદ્ધાણં સૂત્રને, પદ્ધતિ=બોલે છે. તો પચ્છ ત્યારપછી પુત્રમણિપુ=પૂર્વમાં કહેવાયેલ વિદT=વિધિ વડે ગુણો ગુરુને જ વિફર્મે હિતિ=કૃતિકર્મને આપે છે=વંદન કરે છે. ગાથાર્થ: શુદ્ધ સકલ અતિચારોવાળા સાધુઓ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રને બોલે છે, ત્યારપછી પૂર્વમાં કહેલા વિધિ વડે ગુરુને જ વંદન કરે છે. ટીકાઃ शुद्धसकलातिचाराः सिद्धानां सम्बन्धिनं स्तवं पठन्ति 'सिद्धाणं इत्यादिलक्षणं, ततः पश्चात् पूर्वभणितेन विधिना कृतिकर्म वन्दनं ददति गुरवेऽपि (?गुरवे तु) आचार्यायैवेति गाथार्थः ॥४८८॥ નોંધઃ ટીકામાં ગુરવેડપિ છે, તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે ગુરવે તું હોવું જોઈએ. ટીકાર્ય : શુદ્ધ થયા છે સકલ અતિચારો જેમના એવા સાધુઓ સિદ્ધોના સંબંધવાળા સિદ્ધાણં ઇત્યાદિના લક્ષણવાળા સ્તવને બોલે છે. તેનાથી પછી પૂર્વમાં કહેવાયેલ વિધિ વડે ગુરુને જ=આચાર્યને જ, કૃતિકર્મ વંદનને આપે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક, “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૮૮-૪૮૯ ૧૧૧ ભાવાર્થ : સાધુઓ આલોચન અને પ્રતિક્રમણ કર્યા પછી ચારિત્ર, દર્શન અને જ્ઞાનની શુદ્ધિ માટે ત્રણ કાયોત્સર્ગ કરે છે, જેથી રત્નત્રયી સંબંધી સર્વ અતિચારોની શુદ્ધિ થાય; અને શુદ્ધ થયેલ સર્વ અતિચારોવાળા સાધુઓ ભાવના પ્રકર્ષ માટે સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલવા દ્વારા સિદ્ધભગવંતોની સ્તુતિ કરે છે. ત્યારપછી પૂર્વે કહેલી વંદનની વિધિથી આચાર્યને જ કૃતિકર્મ વંદન કરે છે. ll૪૮૮ અવતરણિકા : किमर्थमित्येतदाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે સિદ્ધાણં બુદ્ધાણં બોલ્યા પછી સર્વ સાધુઓ આચાર્યને જ કૃતિકર્મ વંદન કરે છે. તેથી શંકા થાય કે સાધુઓ કૃતિકર્મ વંદન શા માટે કરે છે? એથી આ=કૃતિકર્મ વંદન કરવાના પ્રયોજનને, કહે છે – ગાથા : सुकयं आणत्तिं पिव लोए काऊण सुकयकिइकम्मा । वटुंतिओ थुईओ गुरुथुइगहणे कए तिण्णि ॥४८९॥ અન્વયાર્થ: નોલોકમાં સુવર્ય સાત્તિ પિવ=(કોઈ વિનીત પુરુષ) જેમ સુકૃત એવી આજ્ઞાને =કરીને સુવિફા =સુકૃતકૃતિકર્મવાળો (આજ્ઞાને નિવેદન કરે, તેમ સાધુઓ પણ કૃતિકર્મ વંદન કરીને નિવેદન કરે છે.) ગુરુથુફા =(ત્યારપછી) ગુરુની સ્તુતિનું ગ્રહણ કરાયે છતે વãતિ વધતી એવી શબ્દથી અને ભાવથી વધતા એવા પરિણામવાળી, તિuિી થો-ત્રણ સ્તુતિઓ (સાધુઓ બોલે છે.) ગાથાર્થ : લોકમાં કોઈ વિનીત પુરુષ જે રીતે સુકૃત એવી આજ્ઞાને કરીને સુકૃતકૃતિકર્મવાળો છતો આજ્ઞાને નિવેદન કરે, એ રીતે સાધુઓ પણ વંદન કરીને નિવેદન કરે છે. ત્યારપછી ગુરુની સ્તુતિનું ગ્રહણ કરાયે છતે શબ્દથી અને ભાવથી વધતા પરિણામવાળી ત્રણ સ્તુતિઓ સાધુઓ બોલે છે. ટીકા : सुकृतामाज्ञामिव लोके कृत्वा कश्चिद्विनीतः सुकृतकृतिका सन्निवेदयति, एवमेतदपि द्रष्टव्यं, तदनु कायप्रमार्जनोत्तरकालं वर्द्धमानाः स्तुतयो रूपतः शब्दतश्च गुरुस्तुतिग्रहणे कृते सति तिस्रः-तिस्रो भवन्तीति गाथार्थः ॥४८९॥ ટીકાર્ય : સુતા .... પ્રકૃચ્ચે જેમ લોકમાં કોઈ વિનીત, સુકત એવી આજ્ઞાને કરીને સુકૃતકૃતિકર્મવાળો છતો આજ્ઞાને નિવેદન કરે છે, એ રીતે આ પણ=સાધુ દ્વારા કરાતું નિવેદન પણ, જાણવું. અર્થાત્ સાધુઓ આચાર્યને વંદન કરીને આચાર્યની આજ્ઞાથી પ્રારંભ કરેલ છે આવશ્યકની સમાપ્તિનું નિવેદન કરે છે, એમ જાણવું. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પ્રતિદિનક્રિયાવસ્તુક, “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૮૯-૪૯૦ તેનું .. થાર્થ: ત્યારપછી કાયના પ્રમાર્જનના ઉત્તરકાલને વિષે છ આવશ્યકની સમાપ્તિનું આચાર્યને નિવેદન કર્યા પછી શરીરનું પ્રમાર્જન કર્યા પછી, ગુરસ્તુતિનું ગ્રહણ કરાયે છતે ગુરુ દ્વારા બોલાતી ત્રણ સ્તુતિઓનું ગ્રહણ કરાય છd, રૂપથી સ્વરૂપથી, અને શબ્દથી વધતી એવી ત્રણ સ્તુતિઓ હોય છે=સાધુઓ ત્રણ સ્તુતિઓ બોલે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સંસારમાં સારી આજ્ઞા કરનાર એવા કોઈ રાજાની સુકૃત એવી આજ્ઞાને પૂરી કરીને કોઈ વિનીત સેવક રાજા પાસે આવીને સુકૃતકૃતિકર્મરૂપ નમસ્કાર કરીને “આપની આજ્ઞાનું પાલન કર્યું છે,” એમ નિવેદન કરે છે. એ રીતે સાધુઓ પણ પોતે જ આવશ્યકને સારી રીતે પૂરાં કર્યા છે, એમ જણાવવા માટે પહેલાં આચાર્યને વંદન કરે છે. આથી વર્તમાનમાં પણ આચાર્યને વંદન કરીને “સામાયિક-ચઉવીસો -વંદણ-પડિક્રમણકાઉસ્સગ્ન-પચ્ચખ્ખાણ કર્યું છે જી” એ પ્રમાણે બોલવારૂપ છે આવશ્યકોનું આચાર્યને નિવેદન કરાય છે. આટલા કથનથી વંદન કરવાનું પ્રયોજન બતાવ્યું. હવે વંદન ર્યા બાદ સાધુઓ શું કરે છે? તે બતાવે છે – ત્યારપછી સાધુઓ કાયાની પ્રાર્થના કરીને બેસે છે, અને પોતે છ આવશ્યક સારી રીતે પૂરાં કર્યા છે તેના હર્ષની અભિવ્યક્તિ રૂપે સ્વરૂપથી વધતી એવી ત્રણ સ્તુતિઓ બોલે છે અર્થાત્ પ્રથમ સ્તુતિ અલ્પ માત્રાવાળી બોલે છે, બીજી સ્તુતિ તેનાથી અધિક માત્રાવાળી બોલે છે અને ત્રીજી સ્તુતિ તેનાથી પણ અધિક માત્રાવાળી બોલે છે; તેમ જ શબ્દથી પણ વધતી એવી ત્રણ સ્તુતિઓ બોલે છે અર્થાત્ પ્રથમ સ્તુતિ કરતાં બીજી સ્તુતિ ઊંચા અવાજે બોલે છે, બીજી કરતાં ત્રીજી સ્તુતિ અધિક ઊંચા અવાજથી બોલે છે; કેમ કે આ રીતે ત્રણેય સ્તુતિ સ્વરૂપથી અને શબ્દથી ઉત્તરોત્તર પૂર્વ-પૂર્વ કરતાં વધતી એવી બોલવાથી પોતે જે છે આવશ્યકનું શાસ્ત્રાનુસારી કાર્ય કર્યું છે, તેના હર્ષની અભિવ્યક્તિ થાય છે. ll૪૮મા અવતરણિકા: एतदेवाह - અવતરણિયાર્થ: આને જ કહે છે અર્થાત્ પૂર્વગાથાના અંતે કહ્યું કે કાયપ્રસ્મર્જનાપૂર્વક બેસીને પ્રથમ ગુરુ ત્રણ સ્તુતિઓ બોલે છે અને ત્યારબાદ સર્વ સાધુઓ વધતા પરિણામપૂર્વક ત્રણ સ્તુતિઓ બોલે છે, એને જ કહે છે – ગાથા : थुइमंगलम्मि गुरुणा उच्चरिए सेसगा थुई बिंति । चिटुंति तओ थेवं कालं गुरुपायमूलम्मि ॥४९०॥ અન્વયાર્થ : ગુરુ =ગુરુ વડે થુમરાહ્ન સચ્ચરિત્રસ્તુતિમંગલ ઉચ્ચારાયે છતે સેસTr=શેષ એવા સાધુઓ થર્ડસ્તુતિઓને વિંતિ બોલે છે. તો ત્યારપછી થેવં નં-થોડો કાળ ગુરુપાયભૂમિ=ગુરુના પાદમૂલમાં= આચાર્યની પાસે, વિÉતિ=રહે છે. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૯૦-૪૯૧ ૧૧૩ ગાથાર્થ : ગુર વડે સ્તુતિમંગલનું ઉચ્ચારણ કરાયે છતે શેષ સાધુઓ સ્તુતિઓ બોલે છે, ત્યારપછી સર્વ સાધુઓ થોડો સમય આચાર્યની પાસે બેસે છે. ટીકાઃ स्तुतिमङ्गले गुरुणा आचार्येणोच्चारिते सति ततः शेषाः साधवः स्तुती: ब्रुवते ददतीत्यर्थः, तिष्ठन्ति ततः प्रतिक्रान्तानन्तरं स्तोकं कालम्, क्वेत्याह - गुरुपादमूले आचार्यान्तिक इति गाथार्थः ॥४९०॥ ટીકાઈઃ ગુરુ વડે=આચાર્ય વડે, સ્તુતિમંગલ ઉચ્ચારાયે છતે ત્યારપછી શેષ સાધુઓ સ્તુતિઓને બોલે છે=આપે છે, ત્યારપછી=પ્રતિક્રાંતની અનંતર=પ્રતિક્રમણ પૂરું થયા પછી તરત, સ્તોક કાળ રહે છે થોડો કાળ સાધુઓ રહે છે, ક્યાં રહે છે? એથી કહે છે – ગુરુના પાદમૂલમાં=આચાર્યના અંતિકમાંeગુરુની પાસે, રહે છે એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: છ આવશ્યકની સમાપ્તિ કર્યા પછી હર્ષના અતિશય રૂપે નમોડસ્તુવર્ધમાનાય ઇત્યાદિ મંગલરૂપ સ્તુતિ બોલાય છે, જે સ્તુતિ પ્રથમ આચાર્ય બોલે છે અને ત્યારબાદ શેષ સાધુઓ બોલે છે. ત્યારપછી સર્વ સાધુઓ થોડો કાળ આચાર્ય પાસે બેસે છે, જેનું પ્રયોજન આગળની ગાથામાં ગ્રંથકાર સ્વયં બતાવવાના છે. II૪૯૦ અવતરણિકા: प्रयोजनमाह - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે ત્રણ સ્તુતિઓ બોલ્યા પછી સાધુઓ થોડો કાળ આચાર્ય પાસે બેસે છે. તે બેસવાના પ્રયોજનને કહે છે – ગાથા : पम्हटुमेरसारण विणओ य ण फेडिओ हवइ एवं । आयरणा सुअदेवयमाईणं होइ उस्सग्गो ॥४९१॥ અન્વયાર્થ: (ગુરુ પાસે બેસવાથી) પહુરસાર=વિસ્મૃત મર્યાદાનું સ્મરણ થાય છે, વં વળી આ રીતે સાધુઓ પ્રતિક્રમણ પૂરું થયા પછી ગુરુ પાસે બેસે એ રીતે, વિપકો દ પ વડું વિનય સ્ફટિત=ઓળંગાયેલ, થતો નથી. (આટલું પ્રતિક્રમણ છે.) માયર=આચરણા વડે=જીતવ્યવહાર વડે, સુમવયમાં =શ્રુતદેવતા આદિનો ૩ =કાયોત્સર્ગ દોડું થાય છે. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકદિ' દ્વાર/ ગાથા ૪૯૧ ગાથાર્થ : ગુરુ પાસે બેસવાથી વિસ્મૃત મર્યાદાનું સ્મરણ થાય છે, વળી સાધુઓ પ્રતિક્રમણ પૂરું થયા પછી ગુર પાસે બેસે એ રીતે વિનય ઓળંગાયેલ થતો નથી. આટલું પ્રતિક્રમણ છે. જીતવ્યવહાર વડે શ્રુતદેવતાદિનો કાયોત્સર્ગ થાય છે. ટીકા? ___ तत्र हि विस्मृतमर्यादास्मरणं भवति, विनयश्च न फेटितो-नातीतो भवति एवं-उपकार्यासेवनेन, एतावत् प्रतिक्रमणं, आचरणया श्रुतदेवतादीनां भवति कायोत्सर्गः, आदिशब्दात् क्षेत्रभवनदेवतापरिग्रह इति થાર્થ ટીકાર્થ: જે કારણથી ત્યાં=ગુરુની પાસે બેસવામાં, વિસ્મરણ થયેલી મર્યાદાનું સ્મરણ થાય છે, અને આ રીતે=સર્વ સાધુઓ પ્રતિક્રમણ પૂરું થયા પછી ગુરુ પાસે બેસે એ રીતે, ઉપકારીના આસેવનથી ઉપકારી એવા ગુરુને સેવવાથી, વિનય સ્ફટિત થતો નથી=અતીત થતો નથી–ગુરુ પ્રત્યેનો વિનય ઓળંગાયેલો થતો નથી; આટલું પ્રતિક્રમણ છે. આચરણા વડે=જીતાચાર વડે, મૃતદેવતા આદિનો કાયોત્સર્ગ થાય છે. “મવિ' શબ્દથી “શ્રુતદેવતાવીન”માં “વિ' શબ્દથી, ક્ષેત્ર અને ભવન દેવતાનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પ્રતિક્રમણની સમાપ્તિના અંતે મંગલરૂપે સ્તુતિઓ બોલ્યા પછી સર્વ સાધુઓ ગુરુ પાસે બેસે છે, જેથી વિસ્મૃત મર્યાદાનું સ્મરણ થાય છે. આશય એ છે કે પ્રતિક્રમણ કરીને અતિચારથી શુદ્ધ થયેલા સાધુઓ ગુરુ પાસે બેસે છે અને ગુરુ પણ શિષ્યોને હિતનું સ્મરણ થાય તેવાં હિતનાં વાક્યો કહે છે, જે સાંભળીને સંયમજીવનની કોઈ મર્યાદા સાધુઓને વિસ્મૃત થઈ ગઈ હોય તો તેનું સ્મરણ થાય, અને ફરી તેવી મર્યાદાનું વિસ્મરણ ન થાય તદર્થે સમ્યગૂ યત્ન થઈ શકે. માટે પ્રતિક્રમણ કર્યા પછી સર્વ સાધુઓ હિતવાક્યોના શ્રવણ માટે આચાર્ય પાસે બેસે છે. - આ રીતે વિનયપૂર્વક ગુરુ પાસે હિતોપદેશનું શ્રવણ કરવારૂપ ઉપકારી એવા ગુરુની આસેવન કરવાથી વિનયનું ઉલ્લંઘન થતું નથી. અહીં “વિનયનું પાલન થાય છે,” એમ ન કહેતાં “વિનયનું ઉલ્લંઘન થતું નથી,” એમ કહેવા દ્વારા એ જણાવવું છે કે જે સાધુઓ પ્રતિક્રમણ કર્યા પછી તરત પોતાની અન્ય પ્રવૃત્તિ કરવા માટે પ્રવૃત્ત થાય છે અને ગુરુ પાસે બેસતા નથી, તે સાધુઓ ઉપકારી એવા ગુરુનું આસેવન નહીં કરતા હોવાથી ઉપકારી એવા ગુરુના વિનયનું ઉલ્લંઘન કરે છે, જે મહાદોષરૂપ છે; અને જેઓ શાસ્ત્રમર્યાદા પ્રમાણે ગુરુ પાસે આવીને હિતોપદેશનું શ્રવણ કરે છે, તેઓ આવા પ્રકારના વિનયનું ઉલ્લંઘન કરતા નથી. અહીં સુધીની સાંજના પ્રતિક્રમણની વિધિ છે. હવે આ વિધિ સંપૂર્ણ કર્યા પછી વર્તમાનનો જીતાચાર બતાવતાં ગ્રંથકાર કહે છે કે જીતાચારરૂપ આચરણા વડે વર્તમાનમાં મૃતદેવતા ક્ષેત્રદેવતા/ભવનદેવતાનો કાયોત્સર્ગ કરાય છે. I૪૯ના For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર / ગાથા ૯૨ અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે પ્રતિક્રમણ પૂરું થયા પછી જીતવ્યવહાર વડે શ્રુતદેવતા, ક્ષેત્રદેવતા અને ભવનદેવતાનો કાયોત્સર્ગ કરાય છે. ત્યાં પ્રશ્ન થાય કે સાધુઓ ક્ષેત્રદેવતા અને ભવનદેવતાનો કાયોત્સર્ગ ક્યારે કરે છે? તેથી કહે છે – ગાથા : चाउम्मासिय वरिसे उस्सग्गो खित्तदेवयाए त्ति । पक्खिअ सिज्जसुराए करिति चउमासिए वेगे ॥४९२॥ અન્વયાર્થ : વીરમાસિક વરિ-ચાતુર્માસિક (અને) વાર્ષિક એવા પ્રતિક્રમણમાં વિત્તવયT=ક્ષેત્રદેવતાનો, ૩ો કાયોત્સર્ગ થાય છે. વિશ્વમ=પાક્ષિક એવા પ્રતિક્રમણમાંfસન્નસુરાણશય્યાસુરાનો-ભવનદેવતાનો, રિતિ કરે છે સાધુઓ કાયોત્સર્ગ કરે છે. ૨૩માસિUવેને ચાતુર્માસિકમાં પણ એક-ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પણ એક મતના મુનિઓ શવ્યાસુરાનો કાયોત્સર્ગ કરે છે. * ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: ચાતુર્માસિક અને વાર્ષિક પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ થાય છે, પાક્ષિક પ્રતિક્રમણમાં સાધુઓ ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે. ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પણ એક મતના મુનિઓ ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે. ટીકાઃ ___चातुर्मासिके वार्षिके च प्रतिक्रमण इति गम्यते कायोत्सर्गः क्षेत्रदेवताया इति, पाक्षिके शय्यासुराया:= भवनदेवताया इत्यर्थः कुर्वन्ति, चातुर्मासिकेऽप्येके मुनय इत्यर्थः ॥४९२॥ ટીકાર્ય ચાતુર્માસિક અને વાર્ષિક પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ થાય છે. પાક્ષિક પ્રતિક્રમણમાં શય્યાસુરાના= ભવનદેવતાના, કાયોત્સર્ગને કરે છે. એક મુનિઓ=એક મતના સાધુઓ, ચાતુર્માસિકમાં પણ=ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પણ ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે, એ પ્રમાણે અર્થ છે. ભાવાર્થ : દૈવસિક પ્રતિક્રમણ કર્યા પછી સર્વ સાધુઓ જીતાચારરૂપે મૃતદેવતાનો કાયોત્સર્ગ કરે છે. ચાતુર્માસિક અને વાર્ષિક પ્રતિક્રમણ કર્યા પછી સાધુઓ ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરે છે, અને પાક્ષિક પ્રતિક્રમણ કર્યા પછી સાધુઓ શય્યાતરદેવતાનો અર્થાત્ ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે. તેમાં કેટલાક મતવાળા સાધુઓ ચાતુર્માસિક પ્રતિક્રમણ કર્યા પછી પણ ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે, એ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથમાં ઉલ્લેખ છે. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૯૨-૪૯૩ વળી, વર્તમાનમાં તો દૈવસિક પ્રતિક્રમણમાં શ્રુતદેવતાનો અને ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરાય છે, તેમ જ ભવનદેવતાનો કાયોત્સર્ગ પક્ની/ચૌમાસી/સંવચ્છરી પ્રતિક્રમણમાં કરાય છે. આ પ્રકારનો જીતાચાર ક્યારથી શરૂ થયો, તે જ્ઞાત નથી, પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં જણાવેલ જીતાચાર કરતાં વર્તમાનનો જીતાચાર કંઈક જુદો છે. આ૪૯૨ અવતરણિકા: ગાથા ૪૯૧માં બતાવ્યું કે પ્રતિક્રમણ સમાપ્ત થયા પછી આચરણા વડે શ્રુતદેવતા વગેરેનો કાયોત્સર્ગ કરાય છે, અને ગાથા ૪૯૨માં ક્ષેત્રદેવતા અને ભવનદેવતાનો કાયોત્સર્ગ ક્યારે કરવાનો હોય? તે બતાવ્યું. આ રીતે સાંજના પ્રતિક્રમણની વિધિ અને પ્રતિક્રમણ પછી વર્તમાનમાં આચરાતા જીતાચારની વિધિ સંપૂર્ણ થઈ. હવે રાત્રિમાં કરવા યોગ્ય કાલગ્રહણ, સ્વાધ્યાય વગેરેની વિધિને અન્ય ગ્રંથોથી જાણવાનો અતિદેશ કરીને સવારના પ્રતિક્રમણની વિધિ કહેવાની ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે – ગાથા : पाओसिआई सव्वं विसेससुत्ताओ एत्थ जाणिज्जा । पच्चूसपडिक्कमणं अहक्कम कित्तइस्सामि ॥४९३॥ અન્વયાર્થ : સ્થ=અહીં દેવસિક પ્રતિક્રમણ અને જીતાચારરૂપે કરાતો ધૃતદેવતાદિનો કાયોત્સર્ગ કર્યા પછી કરાતી સાધ્વાચારની ક્રિયાઓમાં, પાલિકા સંબં=પ્રાદોષિકાદિ સર્વને=રાત્રિના દરેક પ્રહરસંબંધી કાલગ્રહણાદિ સર્વ ક્રિયાઓને, વિરેસકુત્તા વિશેષસૂત્રથી નાના=જાણવું; પબ્સડિમ=પ્રભૂષના પ્રતિક્રમણને= રાત્રિક પ્રતિક્રમણને, મહેમં યથાક્રમે વિરૂક્ષમ હું કીર્તીશ. ગાથાર્થ : દેવસિક પ્રતિક્રમણ અને જીતાચારરૂપે કરાતો ધૃતદેવતાદિનો કાયોત્સર્ગ કર્યા પછી કરાતી સાધ્વાચારની ક્રિયાઓમાં રાત્રિના દરેક પહોર સંબંધી લિગ્રહણ, સ્વાધ્યાયાદિ સર્વ ક્રિયાઓને વિશેષસૂત્રથી જાણવી. હવે રાત્રિક પ્રતિક્રમણને હું ક્રમસર કહીશ. ટીકાઃ ___प्रादोषिकादि सर्वं कालग्रहणस्वाध्यायादि विशेषसूत्रात्-निशीथाऽऽवश्यकादेरवगन्तव्यम्, प्रत्यूषप्रतिक्रमणं यथाक्रमम् आनुपूर्व्या कीर्तयिष्यामि अत ऊर्ध्वमिति गाथार्थः ॥४९३॥ ટીકાર્ય પ્રાદોષિકાદિકરાત્રિના દરેક પ્રહરસંબંધી, કાલગ્રહણ-સ્વાધ્યાયાદિ સર્વને નિશીથ-આવશ્યકાદિરૂપ વિશેષસૂત્રથી જાણવું, પ્રભૂષના પ્રતિક્રમણને=સવારના પ્રતિક્રમણની વિધિને, આનાથી આગળ યથાક્રમનું આનુપૂર્વીથી=મસર, હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુકી આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૯૩, ૪૯૪ થી ૪૯૬ ૧૧૦ ભાવાર્થ : દેવસિક પ્રતિક્રમણ કર્યા પછી જીતાચારરૂપે શ્રુતદેવતાનો કાયોત્સર્ગ કર્યા પછી સાધુઓ રાત્રિનો પ્રથમ પહોર પૂરો થાય ત્યારે કાલગ્રહણ કરીને સ્વાધ્યાય કરે છે, એમ રાત્રિના દરેક પહોરે કાલગ્રહણ કરીને સ્વાધ્યાય કરે છે. તેથી રાત્રે ત્રણ કાલગ્રહણ થાય છે. તે સર્વ વિધિ જણાવવી આવશ્યક હોવા છતાં ગ્રંથગૌરવના ભયથી ગ્રંથકારે તે સર્વ નિશીથ-આવશ્યકાદિ વિશેષસૂત્રથી જાણી લેવાનો અતિદેશ કર્યો છે. આ રીતે રાત્રિ સંબંધી સર્વ ઉચિત વિધિ બતાવીને સવારના પ્રતિક્રમણની વિધિનું હું ક્રમસર કીર્તન કરીશ, એ પ્રકારે ગ્રંથકાર ગાથાના ઉત્તરાર્ધથી પ્રતિજ્ઞા કરે છે. I૪૯૩. ગાથા : सामइयं कड्डित्ता चरित्तसुद्धत्थ पढममेवेह । पणवीसुस्सासं चिअ धीरा उ करिति उस्सग्गं ॥४९४॥ અન્વયાર્થ: અહીંસવારના પ્રતિક્રમણમાં, સમર્થ વૃત્ત=સામાયિકને કરેમિભંતે સૂત્રને, બોલીને ધીરેધીરા એવા સાધુઓ વરિત્તસુદ્ધત્વ ચારિત્રની શુદ્ધિ અર્થે પઢવ=પ્રથમ જ પUવીસુસાસં વિ=પચીસ ઉચ્છવાસવાળા જ ૩રૂપ કાયોત્સર્ગને રિત્તિ કરે છે. * “૬ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : - સવારના પ્રતિક્રમણમાં કરેમિ ભંતે સૂત્રને બોલીને ધીર એવા સાધુઓ ચારિત્રની શુદ્ધિ માટે પ્રથમ જ ૨૫ ઉચ્છવાસના પ્રમાણવાળો જ કાયોત્સર્ગ કરે છે. ટીકાઃ सामायिकमाकृष्य पूर्वक्रमेण चारित्रविशुद्ध्यर्थं प्रथममेवेह पञ्चविंशत्युच्छासमेव पूर्ववद्धीराः कुर्वन्ति कायोत्सर्गमिति गाथार्थः ॥४९४॥ ટીકાર્ય : અહીં=સવારના પ્રતિક્રમણમાં, પૂર્વના ક્રમથી=પૂર્વે સાંજના પ્રતિક્રમણની વિધિમાં બતાવેલા ક્રમથી, સામાયિકને કરેમિભંતે સૂત્રને, બોલીને ધીર એવા સાધુઓ ચારિત્રની વિશુદ્ધિ અર્થે પ્રથમ જ પૂર્વની જેમ= સાંજના પ્રતિક્રમણની જેમ, પચીસ ઉચ્છવાસવાળા જ કાયોત્સર્ગને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : उस्सारिऊण विहिणा सुद्धचरित्ता थयं पकड्डित्ता । दंसणसुद्धिनिमित्तं करिति पणुवीसउस्सग्गं ॥४९५॥ અન્વયાર્થ : વિદિપ=વિધિ વડે સરિ=(કાયોત્સર્ગને) પારીને સુદ્ધરિત્તા=શુદ્ધ ચારિત્રવાળા સાધુઓ થયંત્ર For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૯૪ થી ૪૯૬ સ્તવનેકલોગસ્સસૂત્રરૂપ ચતુર્વિશતિસ્તવને, વિહૂિ=બોલીને સંસદ્ધિનિમિત્ત-દર્શનની શુદ્ધિના નિમિત્તે પyવીસડેક્સમાં પચીસ ઉચ્છવાસવાળા કાયોત્સર્ગને રિત્તિ કરે છે. ગાથાર્થ : વિધિ વડે કાયોત્સર્ગને પારીને શુદ્ધ ચારિત્રવાળા સાધુઓ લોગસ્સસૂત્રરૂપ ચતુર્વિશતિસ્તવને બોલીને દર્શનની શુદ્ધિ માટે પચીસ ઉચ્છવાસના પ્રમાણવાળો કાયોત્સર્ગ કરે છે. ટીકા? उत्सार्य विधिना-'नमोऽर्हद्भ्यः' इति वचनलक्षणेन शुद्धचारित्राः स्तवं-'लोकस्योद्योतकर इत्यादिलक्षणं प्रकृष्य दर्शनशुद्धिनिमित्तं कुर्वन्ति पञ्चविंशत्युच्छासमुत्सर्गमिति गाथार्थः ॥४९५॥ ટીકાર્ય : અરિહંતોને નમસ્કાર થાઓ એ પ્રકારના વચનના લક્ષણવાળી વિધિ વડે કાયોત્સર્ગને પારીને શુદ્ધ ચારિત્રવાળા સાધુઓ લોકના ઉદ્યોતકર” ઇત્યાદિના લક્ષણવાળા સ્તવને બોલીને દર્શનની શુદ્ધિના નિમિત્તે પચીસ ઉચ્છવાસવાળા કાયોત્સર્ગને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : उस्सारिऊण विहिणा कइिंति सुयत्थवं तओ पच्छा । काउस्सग्गं अणिययमाणमिह करेंति उवउत्ता ॥४९६॥ અન્વયાર્થ: વિશિT=વિધિ વડે સસ્પરિપI=(કાયોત્સર્ગને) પારીને સુયસ્થરં તિ શ્રુતસ્તવને પુખરવર સૂત્રને, બોલે છે. તો પછી ત્યારપછી ૩૩=ઉપયુક્ત એવા સાધુઓ ફ#અહીં=જ્ઞાનશુદ્ધિ નિમિત્તક કાયોત્સર્ગના પ્રસ્તાવમાં, મયમvi 3 =અનિયત માનવાળા કાયોત્સર્ગને વતિ કરે છે. ગાથાર્થ : સાધુઓ વિધિ વડે કાયોત્સર્ગને પારીને પુફખરવર સૂત્રને બોલે છે. ત્યારપછી ઉપયુક્ત એવા સાધુઓ જ્ઞાનશુદ્ધિ નિમિત્તક કાયોત્સર્ગના પ્રસ્તાવમાં અનિયત પ્રમાણવાળો કાયોત્સર્ગ કરે છે. ટીકા: उत्सार्य विधिना कर्षन्ति श्रुतस्तवं-'पुक्खरवर' इत्यादिलक्षणं, ततः पश्चात् कायोत्सर्गमनियतमानमिति अतिचाराणामनियतत्वात् इह अत्र प्रस्तावे कुर्वन्त्युपयुक्ता इति अत्यन्तोपयुक्ता इति गाथार्थः ॥४९६॥ ટીકાર્ય : વિધિ વડે કાયોત્સર્ગને પારીને “પુખરવર” ઇત્યાદિના લક્ષણવાળા શ્રુતસ્તવને સાધુઓ બોલે છે. તેનાથી પછી અહીં=આ પ્રસ્તાવમાં જ્ઞાનશુદ્ધિ નિમિત્તક કાયોત્સર્ગના પ્રસ્તાવમાં, ઉપયુક્ત=અત્યંત ઉપયુક્ત, એવા સાધુઓ અનિયતમાનવાળા કાયોત્સર્ગને કરે છે. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૯૪ થી ૪૯૬, ૪૯૦ ૧૧૯ અહીં પ્રશ્ન થાય કે સાધુઓ અનિયતમાનવાળો કાયોત્સર્ગ કેમ કરે છે? તેમાં હેતુ આપે છે – અતિચારોનું અનિયતપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૪૯૩માં ગ્રંથકારે પ્રતિજ્ઞા કરેલ કે હવે પછી હું યથાક્રમ સવારના પ્રતિક્રમણની વિધિને કહીશ. તેથી તે વિધિનો પ્રારંભ કરતાં ગ્રંથકાર કહે છે – પ્રતિક્રમણમાં સૌ પ્રથમ સાધુઓ કરેમિ ભંતે સૂત્ર બોલે છે, જેથી સંયમનો પરિણામ દઢ થાય અને છે આવશ્યકમાંના પ્રથમ સામાયિક આવશ્યકનું સેવન થાય. ત્યારપછી સાધુઓ ચારિત્રની શુદ્ધિ માટે પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે કરેમિભંતે સૂત્ર અને અન્નત્થ સૂત્ર બોલીને સાધુઓ ચારિત્રની શુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ કરે છે. ત્યારપછી કાયોત્સર્ગ પારીને શુદ્ધ થયેલા ચારિત્રના પરિણામવાળા સાધુઓ લોગસ્સ સૂત્ર બોલીને દર્શનની શુદ્ધિ માટે પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે છે. તેથી એ ફલિત થાય કે લોગસ્સ સૂત્ર, સવલોએ અરિહંત ચેઈઆણં સૂત્ર અને અન્નત્થ સૂત્ર બોલીને સાધુઓ દર્શનની શુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ કરે છે. ત્યારપછી સાધુઓ કાયોત્સર્ગ પારીને પુફખરવર સૂત્ર બોલીને જ્ઞાનની શુદ્ધિ માટે અનિયતમાનવાળો કાયોત્સર્ગ કરે છે. તેથી એ નક્કી થાય કે પુફખરવર સૂત્ર, સુઅસ્સે ભગવઓ સૂત્ર અને અન્નત્થ સૂત્ર બોલીને સાધુઓ જ્ઞાનની શુદ્ધિ નિમિત્તે અનિયત શ્વાસોચ્છવાસના પ્રમાણવાળો કાયોત્સર્ગ કરે છે; કેમ કે આ ત્રીજા કાયોત્સર્ગમાં રાત્રિ દરમિયાન સંયમમાં થયેલા અતિચારોનું સાધુઓ ચિંતવન કરે છે. આથી જે સાધુને જેટલા અતિચારો થયા હોય તેટલા પ્રમાણવાળો કાયોત્સર્ગ તે સાધુઓ કરે છે અને તે કાયોત્સર્ગમાં ચિંતવેલા અતિચારોને મનમાં ધારણ કરી રાખે છે. માટે જ્ઞાનશુદ્ધિ અર્થે કરાતો ત્રીજો કાયોત્સર્ગ અનિયત પ્રમાણવાળો હોય છે. વળી આ સર્વ કાયોત્સર્ગો સાધુઓ અત્યંત ઉપયોગપૂર્વક કરે છે, જેથી રાત્રિ દરમિયાન સંયમમાં કોઈ અલના થઈ હોય તો તેની શુદ્ધિ થવા દ્વારા રત્નત્રયીની શુદ્ધિ થાય. ૪૯૪/૪૯૫/૪૯૬ll અવતરણિકા: अत्र यच्चिन्तयति तदाह - અવતરણિતાર્થ : અહીં=જ્ઞાનની શુદ્ધિ નિમિત્તે કરાતા ત્રીજા કાયોત્સર્ગમાં, સાધુઓ જેને ચિંતવે છે, તેને કહે છે – ગાથા : पाओसिअथुइमाईअहिगयउस्सग्गचिट्ठपज्जते । चिंतंति तत्थ सम्मं अइयारे राइए सव्वे ॥४९७॥ અન્વયાર્થ : પોલિથુમારું દિમય:સ્પરિટ્ટપળૉ=પ્રાદોષિક સ્તુતિની આદિવાળા અને અધિકૃત કાયોત્સર્ગની For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પ્રતિદિનક્રિયાવસ્તુક / “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૯૦ ચેષ્ટાના પર્યતવાળા તત્ત્વ=ત્યાં=ક્રિયાકલાપમાં, રાણા સત્રે મારે રાત્રિક સર્વ અતિચારોને સમ્મ=સમ્યગુ તિંતિ ચિંતવે છે. ગાથાર્થઃ પ્રાદોષિક સ્તુતિથી માંડીને અધિકૃત કાયોત્સર્ગની ચેષ્ટા સુધીના ક્રિયાકલાપમાં રાત્રિ સંબંધી સર્વ અતિચારોને સાધુઓ સખ્ય ચિંતવે છે. ટીકા? प्रादोषिकस्तुतिप्रभृतीनां, प्रादोषिकप्रतिक्रमणान्तस्तुतेरारभ्य अधिकृतकायोत्सर्गचेष्टापर्यन्ते प्रस्तुतकायोत्सर्गव्यापारावसान इति भावः, अत्रान्तरे चिन्तयति (? चिन्तयन्ति ) तत्र क्रियाकलापे सम्यग् उपयोगपूर्वकमतिचारान् स्खलितप्रकारान् रात्रिकान् सर्वान्-सूक्ष्मादिभेदभिन्नानिति गाथार्थः ॥४९७॥ નોંધઃ ટીકામાં વિન્તતિ છે, તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે રિન્તનિ હોય તેમ ભાસે છે; કેમ કે મૂળગાથામાં દ્વિતંતિ શબ્દ બહુવચનમાં છે, તેથી ટીકામાં પણ ક્રિયાપદ બહુવચનમાં હોવું જોઈએ. ટીકાર્ય : પ્રાદોષિક એવી સ્તુતિ વગેરેના અતિચારોને સાધુઓ ચિંતવે છે, એમ અન્વય છે. પ્રાદોષિક પ્રતિક્રમણના અંતની સ્તુતિથી આરંભીને=સાંજનું પ્રતિક્રમણ પૂરું થયા પછી અંતે બોલાતી ત્રણ સ્તુતિઓથી માંડીને અધિકૃત કાયોત્સર્ગની ચેષ્ટાના પર્યતવાળા=પ્રસ્તુત કાયોત્સર્ગના વ્યાપારના અવસાનવાળા=સવારના પ્રતિક્રમણમાં કરાતા અધિકૃત એવા જ્ઞાનશુદ્ધિ નિમિત્તક ત્રીજા કાયોત્સર્ગની પૂર્વેના સર્વવ્યાપારો સુધીના, ત્યાં ક્રિયાકલાપમાં, રાત્રિ સંબંધી સૂક્ષ્માદિ ભેદથી ભિન્ન એવા સર્વ સૂક્ષ્મ અને સ્કૂલ એમ બે ભેદવાળા બધા, અતિચારોને= અલિતના પ્રકારોને પોતાનાથી થયેલી અલનાઓના પ્રકારોને, આ અવસરે=જ્ઞાનની શુદ્ધિ નિમિત્તે ત્રીજો કાયોત્સર્ગ કરતી વખતે, સાધુઓ સમ્યગુ=ઉપયોગપૂર્વક, ચિંતવે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સાધુઓ આગલા દિવસે સાંજના પ્રતિક્રમણમાં સ્તુતિ બોલે છે ત્યારથી માંડીને સવારના પ્રતિક્રમણમાં ત્રીજો કાયોત્સર્ગ કરે છે ત્યાં સુધીની સર્વ ચેષ્ટાઓ કરવામાં જે સૂક્ષ્મ કે સ્થૂલ અલનાઓ થઈ હોય તે સર્વને અધિકૃત એવા ત્રીજા કાયોત્સર્ગમાં ચિતવે છે. આ કથનથી એ પ્રાપ્ત થાય કે સાધુઓ સાંજના પ્રતિક્રમણના અંતે રત્નત્રયી નિમિત્તક ત્રણ કાયોત્સર્ગ કર્યા પછી વધતી એવી ત્રણ સ્તુતિઓ બોલે, ત્યારપછી થોડો કાળ ગુરુ પાસે બેસે, ત્યારપછી વર્તમાનના જીતાચાર પ્રમાણે શ્રુતદેવતા વગેરેનો કાયોત્સર્ગ કરે, ત્યારપછી રાત્રે કાલગ્રહણ, સ્વાધ્યાયાદિ ક્રિયાઓ કરે, સંથારાપોરિસી ભણાવે, શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંથારે, સવારે ઊઠીને પ્રતિક્રમણ કરતાં પૂર્વે ધ્યાન, સ્વાધ્યાયાદિ કરે, ત્યારપછી સવારના પ્રતિક્રમણનો પ્રારંભ કરે, તેમાં પણ ચારિત્ર અને દર્શનની શુદ્ધિ નિમિત્તક બે કાયોત્સર્ગ કરે, અને ત્યારપછી જ્ઞાનની શુદ્ધિ નિમિત્તક ત્રીજો કાયોત્સર્ગ કરવા માટે પુફખરવર સૂત્ર, સુઅસ્સે ભગવઓ સૂત્ર અને અન્નત્થ સૂત્ર બોલે, ત્યાં સુધીની સર્વ ચેષ્ટાઓમાં જે કોઈ સૂક્ષ્મ કે સ્કૂલ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૪૯૯-૨૯૮ ૧૨૧ અતિચારો થયા હોય, તે સર્વ અતિચારોનું પ્રસ્તુત એવા ત્રીજા કાયોત્સર્ગમાં સાધુઓ અવધારણ કરે છે, જેથી પ્રતિક્રમણમાં કરાતી આલોચનાદિ ક્રિયાઓથી તે અતિચારોની સમ્યમ્ શુદ્ધિ થઈ શકે. ૪૯૭ અવતરણિકા: पश्चादतिचारचिन्तने प्रयोजनमाह - અવતરણિકાર્ય : પાછળથી અતિચારોના ચિંતનમાં પ્રયોજનને કહે છે, અર્થાત્ દેવસિક પ્રતિક્રમણમાં પહેલાં અતિચારોનું ચિંતવન કરાય છે, જ્યારે રાત્રિક પ્રતિક્રમણમાં પ્રથમ ચારિત્રશુદ્ધિ અર્થે અને દ્વિતીય દર્શનશુદ્ધિ અર્થે કાયોત્સર્ગ કર્યા પછી તૃતીય જ્ઞાનશુદ્ધિ અર્થે કરાતા કાયોત્સર્ગમાં અતિચારોનું ચિંતવન કરાય છે, તો આ રીતે પાછળથી અતિચારોનું ચિંતવન કરવામાં શું હેતુ છે? તે બતાવે છે – ગાથા : निद्दामत्तो न सरइ अइआरे मा य घट्टणंऽन्नोऽण्णं । किइअकरणदोसा वा गोसाई तिणि उस्सग्गा ॥४९८ ॥ અન્વયાર્થ: નિદ્દાનો અમારે ન સરફુનિદ્રાથી મત્ત અતિચારોને સ્મરતા નથી નિદ્રાના મદવાળા સાધુ થયેલા અતિચારોને સારી રીતે યાદ કરી શકતા નથી, મ ય સ્ત્રોડા ઘટ્ટ મિશ્નરવોસા વા=અને અન્યોન્ય ઘટ્ટન અથવા કૃતિઅકરણના દોષો ન થાઓ-સાધુઓ પરસ્પર અથડાઓ નહીં અથવા વંદન નહીં કરવાના દોષો થાઓ નહીં, (આથી) નો સાર્ર–ગોસમાં આદિમાં=સવારના પ્રતિક્રમણમાં શરૂઆતમાં, તિUિM સT=ણ કાયોત્સર્ગો છે. ગાથાર્થ : નિદ્રાના મદવાળા સાધુ થયેલા અતિચારોને સારી રીતે સ્મરણ કરી શકતા નથી, અને સાધુઓ પરસ્પર અથડાઓ નહીં અથવા વંદન નહીં કરવાના દોષો થાઓ નહીં, આથી સવારના પ્રતિક્રમણમાં પ્રારંભમાં ત્રણ કાયોત્સર્ગો છે. ટીકા : निद्रामत्तो न स्मरत्यतिचारान् सम्यक्, तथा मा च घट्टनमन्योऽन्यं परस्परतः कृत्यकरणदोषा वा समं स्वकारे (?स्युरन्धकारे), अतो गोसे आदौ त्रयः कायोत्सर्गा इति गाथार्थः ॥४९८॥ નોંધ : ટીકામાં સર્ષ સ્વરે છે, તેને સ્થાને યુરચા હોવું જોઈએ. ટીકાર્ય : નિદ્રાથી મત્ત નિદ્રાનો મદ જેને ઊતર્યો નથી એવા સાધુ, અતિચારોને સમ્યફ સ્મરણ કરતા નથી, અને તે રીતે અન્યોન્ય પરસ્પરથી, ઘટ્ટન=સંઘટ્ટો, અથવા અંધકારમાં કૃતિના અકરણના દોષો વંદન નહીં કરવાના For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ દ્વાર / ગાથા ૪૯૮-૪૯૯ દોષો, ન થાઓ; આથી ગોસમાં=સવારના પ્રતિક્રમણમાં, આદિમાં=પ્રારંભમાં, ત્રણ કાયોત્સર્ગો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - સવારના ઊંઘમાંથી ઊઠેલા સાધુ પ્રતિક્રમણ કરવાના સમય સુધી કદાચ નિદ્રાની અસરવાળા હોઈ શકે, અને તેવા નિદ્રાવાળા સાધુ જો પ્રતિક્રમણમાં અતિચારોનું ચિંતવન પહેલાં કરે તો સર્વ અતિચારોનું ચિંતવન સમ્યગુ ન કરી શકે. આથી આવા પ્રકારની જીવોની સ્થિતિને ખ્યાલમાં રાખીને શાસ્ત્રકારોએ અતિચાર ચિંતવનનો કાયોત્સર્ગ પ્રથમને બદલે ત્રીજો રાખેલ છે; કેમ કે સાધુઓ સામાન્યથી નિદ્રાના પરિવાર માટે યત્ન કરનારા હોય છે, તેથી કોઈક સાધુની નિદ્રા પ્રતિક્રમણના પ્રારંભકાળમાં દૂર થઈ ન હોય તોપણ પ્રથમના બે કાયોત્સર્ગમાં કરાતા યત્નથી દૂર થઈ જાય છે, જેથી ત્રીજા કાયોત્સર્ગ વખતે નિદ્રાની અસર દૂર થઈ ગઈ હોવાથી અતિચારોનું ચિંતવન સમ્યગું થઈ શકે છે. આથી સવારના પ્રતિક્રમણમાં અતિચારોનું ચિંતવન પાછળથી કરાય છે. અહીં પ્રશ્ન થાય કે રાત્રિકપ્રતિક્રમણમાં ચારિત્રાદિની શુદ્ધિ નિમિત્તક ત્રણ કાયોત્સર્ગો પ્રથમ કેમ કરાય છે ? વસ્તુતઃ જેમ દૈવસિક પ્રતિક્રમણમાં પ્રથમ અતિચારોનું ચિંતવન, આલોચન, પ્રતિક્રમણ કરીને અંતે રત્નત્રયીની શુદ્ધિ નિમિત્તક ત્રણ કાયોત્સર્ગો કરાય છે, તેમ રાત્રિક પ્રતિક્રમણમાં આ ત્રણ કાયોત્સર્ગો અંતે કેમ કરાતા નથી ? તેથી કહે છે – સવારમાં ગાઢ અંધકાર હોય છે. તેથી જ્યારે સાધુઓ સવારે નિદ્રામાંથી જાગે ત્યારે અત્યંત અંધકાર હોવાને કારણે પરસ્પર સાધુઓ એકબીજાને જોઈ પણ શકતા નથી, અને તેવા અંધકારમાં જો સાધુઓ ગુરુ પાસે જઈને અતિચારોનું આલોચન કરે, તો પરસ્પર સાધુઓ એકબીજાને અથડાવાનો સંભવ રહે. માટે તે દોષના પરિવાર અર્થે પહેલાં ત્રણ કાયોત્સર્ગ કરાય છે, જેથી ત્રણ કાયોત્સર્ગ કરે તેટલા કાળમાં પહેલા કરતાં અંધકાર કંઈક ઓછો થયો હોવાથી ગુરુ પાસે અતિચારોનું આલોચન કરવા જતાં સાધુઓના પરસ્પર અથડાવવાની સંભાવના ઓછી રહે. વળી, અતિચારોનું આલોચન પહેલાં કરવામાં આવે તો આલોચન કરવા માટે જયારે સર્વ સાધુઓ ગુરુ પાસે જઈને આચાર્યને વંદન કરે ત્યારે કોઈ નિદ્રાધીન સાધુ વંદન કર્યા વગર બેસી રહ્યા હોય તોપણ તે સાધુ કોઈને દેખાય નહિ. જેથી અંધકારમાં વંદન નહીં કરવાના દોષો તે સાધુને થાય. તેથી તેવા દોષોના પરિહાર માટે સાધુઓ પ્રથમ ત્રણ કાયોત્સર્ગો કરે છે, જેથી ઊંડું અજવાળું થતાં સર્વ સાધુઓ એકબીજાને જોઈ શકે. ત્યારપછી બધા સાધુઓ ગુરુ પાસે આવીને પ્રતિક્રમણની શેષ વિધિ કરે છે, અને તે વખતે કંઈક અજવાળું થયેલ હોવાથી કોઈ સાધુ તે પ્રતિક્રમણમાં નિદ્રાને કારણે ગુરુને વંદન કરતા ન હોય તો અન્ય સાધુઓ તેઓને જાગૃત કરે છે. II૪૯૮. અવતરણિકા : तत्राऽपि - અવતરણિકાર્ચઃ પૂર્વગાથાના અંતે કહ્યું કે સવારના પ્રતિક્રમણમાં ત્રણ કાયોત્સર્ગ પ્રથમ કરાય છે. ત્યાં પણ=રાત્રિક પ્રતિક્રમણમાં કરાતા પ્રથમ ત્રણ કાયોત્સર્ગોમાં પણ – For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુફ| ‘આવશ્યક દિ' દ્વાર | ગાથા ૪૯૯ ૧૨૩ ગાથા : तइए निसाइआरं चिंतइ चरिमे अ किं तवं काहं ? । छम्मासा एगदिणाइहाणि जा पोरिसि नमो वा ॥ ४९९ ॥ અન્વયાર્થ : તરૂપ તૃતીયમાં–ત્રીજા કાયોત્સર્ગમાં, નિસારૂ–રાત્રિના અતિચારને ચિતડું ચિંતવે છે, ઘર મ= અને ચરમમાં= છેલ્લા કાયોત્સર્ગમાં, વિં તવં ઋાહ્નકા તપને હું કરીશ? (તે ચિંતવે છે, અને તે ચિંતવન બતાવે છે –) છમાસા વિIm=છ માસથી એક દિન આદિની હાનિથી ના પરિસિ ના વા=યાવતું પોરિસીને અથવા નવકારશીને (ચિંતવે છે.), ગાથાર્થ : સાધુ ત્રીજા કાયોત્સર્ગમાં રાત્રિના અતિચારને ચિંતવે છે, અને છેલ્લા કાયોત્સર્ગમાં હું કયું તપ કરીશ? તેનું ચિંતવન કરે છે. અને તે ચિંતવન બતાવે છે– છ મહિનાથી એક દિવસ આદિની હાનિથી પોરિસી કે નવકારશી સુધીના તપનું ચિંતવન કરે છે. ટીકાઃ ___ तृतीये कायोत्सर्गे निशातिचारं चिन्तयति, चरमे प्रतिक्रमणकालोत्तरकालभाविनि किं तपः करिष्यामि ? चिन्तयतीति वर्त्तते, षण्मासादेकदिनादिहान्या निर्व्याजं शक्तिमाश्रित्य यावत् पौरुषी नमस्कारसहितं વિનંતીતિ ગાથાર્થ: ૪૨૨ ટીકાર્ચ: - ત્રીજા કાયોત્સર્ગમાં રાત્રિના અતિચારને ચિંતવે છે, ચરમમાં=પ્રતિક્રમણકાળથી ઉત્તરકાળભાવમાં= પગામસિજ્જારૂપ પ્રતિક્રમણ સૂત્ર બોલવાના સમયથી પછીના સમયમાં થનારા એવા છેલ્લા કાયોત્સર્ગમાં, કયા તપને હું કરીશ? એ ચિંતવે છે. તે તપચિંતવનનું સ્વરૂપ બતાવે છે– છ માસથી એક દિન આદિની હાનિથી શક્તિને આશ્રયીને નિર્ચાજ=બહાના વગર, પોરિસી, નવકારશી સુધી ચિંતવે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : રાઈ પ્રતિક્રમણમાં પ્રથમ ત્રણ કાયોત્સર્ગો કરાય છે. તેમાંથી ત્રીજા કાયોત્સર્ગમાં સાધુ રાત્રિમાં લાગેલા અતિચારોને ચિંતવે છે, અને રાઈ પ્રતિક્રમણ કર્યા પછી છેલ્લે “આજે હું કયો તપ કરીશ ?” એ રૂપ તપચિંતવણીનો કાયોત્સર્ગ કરે છે. વળી, સાધુ તપ કઈ રીતે ચિંતવે? તે બતાવતાં કહે છે કે વર્તમાનમાં ઉત્કૃષ્ટ તપ છ મહિનાનો ગણાય છે, તેથી સાધુ પ્રથમ છ મહિનાનું તપ કરવાની ભાવના ભાવે. ત્યારપછી એકેક દિવસની ક્રમસર હાનિથી આત્માને ઠગ્યા વગર જેટલી પોતાની શક્તિ હોય, તેને આશ્રયીને તપ કરવાનો સંકલ્પ કરે. અને તે તપની હાનિ કરતાં કરતાં અતિઅલ્પ શક્તિવાળા સાધુ પોરિસી તપ અને સર્વથા શક્તિ વગરના સાધુ નવકારશી તપ કરવાનો પણ સંકલ્પ કરે. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૯૯-૫૦૦ વળી સવારના પ્રતિક્રમણમાં સાધુઓ ત્રણ કાયોત્સર્ગ કરે. ત્યારપછી કરવાની વિધિ ગ્રંથકારશ્રી ગાથા ૫૦૦માં બતાવવાના છે, છતાં પ્રસ્તુત ગાથામાં તપચિતવણીનો કાયોત્સર્ગ કરવાની વિધિ બતાવી. તેથી કોઈને પ્રશ્ન થાય કે આ ત્રણ કાયોત્સર્ગો પછી કરવાના ચોથા કાયોત્સર્ગની વિધિ ગ્રંથકાર આગળમાં બતાવવાના છે, છતાં અહીં વચમાં કેમ કહી દીધી ? તેનો આશય એ જણાય છે કે ગાથા ૪૯૮માં કહ્યું કે સાધુઓને પરસ્પર સંઘટ્ટણ કે વંદનાકરણના દોષો ન થાય, તે માટે સાધુઓ પ્રારંભમાં ત્રણ કાયોત્સર્ગ કરે છે. તેમ જાણ્યા પછી કોઈને જિજ્ઞાસા થાય કે રાઈ પ્રતિક્રમણમાં આ ત્રણ જ કાયોત્સર્ગ છે? કે કોઈ અન્ય પણ કાયોત્સર્ગ છે? તેથી ખુલાસો કર્યો કે રાઈ પ્રતિક્રમણમાં આ ત્રણ કાયોત્સર્ગ પ્રથમ કરાય છે અને અંતે તપચિંતવણીનો ચોથો કાયોત્સર્ગ પણ કરાય છે. આ હેતુથી ગ્રંથકારશ્રીએ ત્રણ કાયોત્સર્ગની સાથે ચરમ કાયોત્સર્ગની વિધિ પણ વચ્ચે બતાવી દીધી. ll૪૯૯ાા અવતરણિકા : एतदेव व्याचष्टे - અવતરણિતાર્થ : આને જ વ્યાખ્યાન કરે છે અર્થાત્ ત્રીજા કાયોત્સર્ગમાં રાત્રિક અતિચારોનું ચિંતવન કર્યા પછી સાધુઓ શું કરે છે? તે બતાડવા માટે ત્રીજા કાયોત્સર્ગમાં સાધુઓ રાત્રિ સંબંધી અતિચાર ચિંતવે છે એને જ કહે ગાથા : तइए निसाइआरं चिंतिअ उस्सारिऊण विहिणा उ । सिद्धत्थयं पढित्ता पडिक्कमंते जहापुट्विं ॥५००॥ અન્વયાર્થ: તા–તૃતીયમાં ત્રીજા કાયોત્સર્ગમાં, નિસાફમાવિત્તિમ=રાત્રિના અતિચારને ચિંતવીને, વિદિUT = વિધિ વડે જ સારિ=(કાયોત્સર્ગને) પારીને, સિદ્ધત્વયં પદ્રિત્તા=સિદ્ધસ્તવનેકસિદ્ધાણં બુદ્ધાણં સૂત્રને, બોલીને નહાપુāિ યથાપૂર્વ=પહેલાં કહેલ તે પ્રમાણે, પડદAH=પ્રતિક્રમણ કરે છે. ગાથાર્થ : ત્રીજા કાયોત્સર્ગમાં રાત્રિના અતિચારને ચિંતવીને, વિધિ વડે જ કાયોત્સર્ગને પારીને, સિદ્ધાણ બુદ્ધાણં સૂત્રને બોલીને સાધુઓ પૂર્વમાં કહ્યા પ્રમાણે પ્રતિક્રમણ કરે છે. ટીકા : ___ तृतीये कायोत्सर्गे निशातिचारं चिन्तयित्वा तदनन्तरमुत्सार्य विधिना पूर्वोक्तेन सिद्धस्तवं'सिद्धाणं'इत्यादिलक्षणं पठित्वा प्रतिक्रामन्ति यथापूर्वं पदं पदेनेति गाथार्थः ॥५००॥ ટીકાર્યઃ ત્રીજા કાયોત્સર્ગમાં રાત્રિના અતિચારને ચિંતવીને ત્યારપછી પૂર્વમાં કહેવાયેલ વિધિથી કાયોત્સર્ગને For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૦૦-૫૦૧ ૧૨૫ પારીને “સિદ્ધાણં' ઇત્યાદિના લક્ષણવાળા સિદ્ધસ્તવને બોલીને સાધુઓ પૂર્વ પ્રમાણે પદ પરથી પ્રતિક્રમણ કરે છે–પગામસિજ્જા સૂત્ર બોલે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : રાઈ પ્રતિક્રમણના ત્રીજા કાયોત્સર્ગમાં સાધુઓ રાત્રિના અતિચારો વિચારીને “નમો અરિહંતાણં' બોલવારૂપ વિધિથી કાયોત્સર્ગ પારે છે. ત્યારબાદ “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર બોલે છે. સિદ્ધસ્તવ બોલીને સાધુઓ પૂર્વ પ્રમાણે પદ પરથી પ્રતિક્રમણ કરે છે,’ એ કથન દ્વારા એ જણાય છે કે જેમ દેવસિક પ્રતિક્રમણમાં અતિચારોનું ચિંતવન કરી, વંદણા આપી, અતિચારોનું આલોચન કરી, સામાયિક સૂત્ર બોલવાપૂર્વક પગામસિક્કા બોલવારૂપ અતિચારોનું પ્રતિક્રમણ કરાય છે, તેમ રાઈ પ્રતિક્રમણમાં પણ તે સર્વ સાધુઓ ક્રમસર કરે છે અને દરેક સૂત્રના પદો ઉપયોગપૂર્વક બોલે છે. પ00ll અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલીને સાધુઓ પૂર્વની જેમ પ્રતિક્રમણ કરે છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે દેવસિક પ્રતિક્રમણમાં જેમ સામાયિક સૂત્ર બોલવાપૂર્વક સાધુઓ પગામસિક્કા બોલે છે, તેમ રાત્રિક પ્રતિક્રમણમાં પણ બોલે છે. તેથી પ્રશ્ન થાય કે સાધુઓ વારંવાર કરેમિ ભંતે રૂપ સામાયિક સૂત્ર કેમ બોલે છે? એથી કહે છે – ગાથા : सामाइअस्स बहुहा करणं तप्पुव्वगा समणजोगा। सइ सरणाओ अ इमं पाएण निदरिसणपरं तु ॥५०१॥ અન્વયાર્થ : તપુષ્ય સમU/નોકતપૂર્વક શ્રમયોગો છે=સામાયિકપૂર્વક સાધુના વ્યાપારો છે, પાણUT A સટ્ટ સUITો રૂમં અને પ્રાયઃ સદા સ્મરણથી આ સામાયિક, થાય છે, નિરિસUપરંતુ=નિદર્શનમાં પર જ=એ દેખાડવામાં તત્પર જ, સારસ વહુ રVાં સામાયિકનું બહુધા કરણ છે–સાધુ વારંવાર કરેમિભંતે સૂત્ર બોલે છે. * ‘તુ' વકાર અર્થક છે. ગાથાર્થ : સામાયિકપૂર્વક સાધુના વ્યાપારો છે, અને પ્રાયઃ સદા સ્મરણથી સામાયિક થાય છે, એમ દેખાડવામાં તત્પર જ સામાયિકનું બહુધા કરણ છે. ટીકા : उक्तार्था ॥५०१॥ ભાવાર્થ : સાધુઓ રાઈ પ્રતિક્રમણમાં કરેમિભંતે સૂત્ર બોલવાપૂર્વક ત્રણ કાયોત્સર્ગો કરે છે, વળી કરેમિભંતે સૂત્ર For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૦૧, ૫૦૨ થી ૫૦૪ બોલવાપૂર્વક પગામસિક્કા સૂત્ર બોલવારૂપ પ્રતિક્રમણ કરે છે અને અંતે તપચિતવણીનો કાયોત્સર્ગ પણ કરેમિભંતે સૂત્ર બોલવાપૂર્વક કરે છે. આમ, વારંવાર કરેમિભંતે રૂપ સામાયિક સૂત્ર બોલવાનું કારણ એ છે કે સાધુના સર્વ વ્યાપારો સામાયિકના પરિણામપૂર્વકના હોય છે. માટે જો સાધુમાં સામાયિકનો પરિણામ ન હોય તો સાધ્વાચારની સર્વ પ્રવૃત્તિઓ માત્ર ક્રિયારૂપ રહે, અને સાધુમાં જો સામાયિકનો પરિણામ હોય તો સાધ્વાચારની સર્વ ક્રિયાઓ મોક્ષનું કારણ બને છે. અહીં પ્રશ્ન થાય કે સામાયિકના પરિણામપૂર્વકના સાધના યોગો હોય તો સામાયિકના પરિણામમાં યત્ન કરવો જોઈએ, પરંતુ વારંવાર સામાયિકસૂત્ર બોલવાનું શું પ્રયોજન છે? તેથી કહે છે કે પ્રાયઃ કરીને સામાયિકસૂત્રના વારંવાર સ્મરણથી આત્મામાં સામાયિક સ્થિર થાય છે, એ બતાવવા માટે વારંવાર સામાયિક સૂત્ર બોલવાની શાસ્ત્રમર્યાદા છે. ૨૦૧il ગાથા : खामित्तु करिति तओ सामाइअपुव्वगं तु उस्सग्गं । तत्थ य चिंतिति इमं कत्थ निउत्ता वयं गुरुणा? ॥५०२॥ અન્વયાર્થ : તો ત્યારપછી=પગામસિજ્જા સૂત્ર બોલવારૂપ પ્રતિક્રમણ કર્યા પછી, ઘામિg=ખમાવીને સામારૂમત્ર તુ ૩ સામાયિકપૂર્વક જ=કરેમિભંતે સૂત્ર બોલવાપૂર્વક જ, કાયોત્સર્ગને વિંતિ કરે છે. તત્થ ચ=અને ત્યાં=કાયોત્સર્ગમાં, ગુરુપ =ગુરુ વડેવયં=અમે સ્થ=કયાં=ગ્લાનના પ્રતિજાગરણાદિ ક્યા કાર્યમાં, નિત્તા નિયુક્ત છીએ? મંfધતિંતિ=એને ચિંતવે છે. ગાથાર્થ : પગામસિક્કા સૂત્ર બોલવારૂપ પ્રતિક્રમણ કર્યા પછી ખમાવીને કરેમિ ભંતે સૂત્ર બોલવાપૂર્વક જ સાધુઓ કાયોત્સર્ગ કરે છે, અને કાયોત્સર્ગમાં “ગુર વડે અમે ગ્લાનપ્રતિજાગરણાદિ કયા કાર્યમાં યોજાયેલા છીએ ?” એને ચિંતવે છે. ટીકા : क्षमयित्वा गुरुं कुर्वन्ति ततः सामायिकपूर्वमेव कायोत्सर्ग, तत्र च कायोत्सर्गे चिन्तयन्त्येतत् 'कुत्र नियुक्ता वयं गुरुणा ?' ग्लानप्रतिजागरणादाविति गाथार्थः ॥५०२॥ ટીકાર્થ: ત્યારપછી ગાથા ૫૦૦માં કહ્યા મુજબ પગામસિજ્જા સૂત્ર બોલવારૂપ પ્રતિક્રમણ કર્યા પછી, ગુરુને ખમાવીને સામાયિકપૂર્વક જ કાયોત્સર્ગને કરે છે, અને ત્યાં કાયોત્સર્ગમાં, “અમે ગુરુ વડે ગ્લાનની પ્રતિસેવા આદિ રૂપ ક્યાં નિયુક્ત છીએ?=કયા કાર્યમાં યોજાયેલા છીએ?” એને સાધુઓ ચિંતવે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૦૨ થી ૫૦૪ ૧૨૦ અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે ચોથા કાયોત્સર્ગમાં સાધુઓ “અમે ગુરુ વડે ગ્લાનપ્રતિજાગરણાદિ કયા કાર્યમાં નિયુક્ત છીએ?” એનું ચિંતવન કરે છે. હવે આ પ્રકારના ચિંતવનનું શું પ્રયોજન છે? તે બતાવે છે – ગાથા : जह तस्स न होइ च्चिय हाणी कज्जस्स तह जयंतेवं । छम्मासाइकमेणं जा सक्कं असढभावाणं ॥५०३॥ तं हियए काऊणं किइकम्मं काउ गुरुसमीवम्मि । गिण्हंति तओ तं चिअ समगं नवकारमाईअं ॥५०४॥ અન્વયાર્થ : ન જે રીતે તસ રૂ દા ર રોટ્ટ =તે ગુરુ વડે સોંપાયેલ, કાર્યની હાનિ ન જ થાય, તદ નયંતે તે રીતે યત્ન કરે છે–તપવિષયક ચિંતવનમાં ઉદ્યમ કરે છે; પર્વ આ રીતે મઢમાવાdi= અશઠભાવવાળા એવા સાધુઓને છગ્ગાસરૂપેvi-છ માસાદિના ક્રમથી ના સઘં જેટલું શક્ય હોય, તં તેને તે શક્ય તપને, હિય =હૃદયમાં કરીને, શિરૂi lÉકૃતિકર્મને કરીનેeગુરુને વંદન કરીને, તો=ત્યારપછી નવરમાડું=નવકારશી આદિ તે વિ=તેને જ=જે શક્ય તપ પોતે કાયોત્સર્ગમાં વિચાર્યું છે તે તપને જ, (સર્વ સાધુઓ) ગુરુસકી =ગુરુની સમીપમાં સમ=સમક=એક સાથે, શિક્તિ= ગ્રહણ કરે છે. ગાથાર્થ : જે રીતે ગુરએ સોંપેલ કાર્યની હાનિ ન જ થાય તે રીતે તપવિષયક ચિંતવનમાં ઉધમ કરે છે. આ રીતે અશઠભાવવાળા સાધુઓને છ માસાદિના ક્રમથી જેટલું શક્ય હોય, તે શક્ય તપને હૃદયમાં વિચારીને, ગુરુને વંદન કરીને, ત્યારપછી નવકારશી આદિ જે શક્ય તપ પોતે કાયોત્સર્ગમાં વિચાર્યું છે તે શક્ય તપને જ સર્વ સાધુઓ ગુરુની પાસે એક સાથે ગ્રહણ કરે છે. ટીકા : ___ यथा तस्य न भवत्येव हानिः कार्यस्य गुर्वादिष्टस्य तथा यतन्ते उद्यमं कुर्वन्ति, एवं षण्मासादिक्रमेण यावच्छक्यं पौरुष्यादि अशठभावानामिति गाथार्थः ॥५०३॥ तत् शक्यं हृदये कृत्वा सम्यक् कृतिकर्म कृत्वा गुरुसमीपे गृह्णन्ति ततः तदनन्तरं तदेव चिन्तितं समकमिति युगपत् नमस्कारसहितादीति गाथार्थः ॥५०४॥ ટીકાર્થ: જેવી રીતે તે ગુરુ વડે આદેશાયેલ, કાર્યની હાનિ ન જ થાય, તેવી રીતે સાધુઓ યત્ન કરે છે=ઉદ્યમને કરે છે. આ રીતે અશઠભાવવાળા સાધુઓને છ માસ વગેરેના ક્રમથી પોરિસી આદિ જેટલું તપ શક્ય હોય, For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૦૨ થી ૫૦૪, ૫૦૫ તે શક્ય તપને હદયમાં કરીને, સમ્યક કૃતિકર્મને કરીનેeગુરુને વંદન કરીને, ત્યારપછી ચિંતિત એવા નમસ્કાર સહિતાદિ તેને જ=કાયોત્સર્ગમાં વિચારેલા નવકારશી આદિ તે તપને જ, ગુરુની પાસે સમકકયુગપએક સાથે, ગ્રહણ કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૫૦૦માં બતાવ્યું એ રીતે પ્રતિક્રમણ કર્યા પછી સર્વ સાધુઓ ગુરુને નમાવે છે, અને ત્યારબાદ સામાયિકસૂત્ર બોલવાપૂર્વક કાયોત્સર્ગ કરે છે. જોકે આ કાયોત્સર્ગમાં તપનું ચિંતવન કરવાનું છે, અને જો તપ અન્ય બળવાન યોગોનો વ્યાઘાતક બનતો હોય તો ઉચિત ક્રિયારૂપ બને નહિ. તેથી તે તપચિંતવનની પૂર્વભૂમિકા રૂપે સાધુઓ કાયોત્સર્ગમાં વિચારે કે “ગુરુએ અમને ગ્લાનની સેવા કરવારૂપ અથવા કોઈ શાસ્ત્ર ભણવા કે ભણાવવા વગેરે રૂપ કર્યું કાર્ય સોંપ્યું છે? કે જેથી તે કાર્યનો વ્યાઘાત ન થાય તે રીતે હું તપ કરવાની ભાવના કરી શકું? અને મારો પચિંતવણીનો કાયોત્સર્ગ ઉચિત ક્રિયારૂપ બને?” આ રીતે ગુરુએ પોતાને સોંપેલ હોય તે કાર્યનું સ્મરણ કરીને તે કાર્યનો વ્યાઘાત ન થાય તે રીતે પોતાની તપની શક્તિ કેટલી છે? તેને સાધુઓ કાયોત્સર્ગમાં અશઠભાવથી વિચારે છે, જે વિચારવાની વિધિ આ પ્રમાણે છે – પ્રથમ સાધુઓ ઉત્કૃષ્ટથી છ માસી તપ કરવાની ભાવના કરે, અને તેમાં ક્રમસર દિવસો ઘટાડતાં ઘટાડતાં પોતાનાથી જેટલું શક્ય હોય તેટલું તપ કરવાની વિચારણા કરે, અને તે વિચારણા જઘન્યથી પોરિસી કે નવકારશી સુધીની પણ હોઈ શકે. આ રીતે સમ્યગુ તપની ભાવના કરવાથી અન્ય બળવાન યોગોનો વ્યાઘાત ન થાય તે રીતે તપ કરવાનો જીવમાં અધ્યવસાય પ્રગટે છે, અને છમાસી તપ કરવાની ભાવના હોવાથી છમાસી તપની ભાવનામૃત નિર્જરાની પણ પ્રાપ્તિ થાય છે. આથી આવા મુનિ શક્તિના પ્રકર્ષથી પોરિસી કે નવકારશી કરે તોપણ સદા ઉપવાસી છે. આમ, અશઠભાવથી યથાશક્તિ તપની હૃદયમાં ધારણા કરીને કાયોત્સર્ગ પાર્યા પછી સર્વ સાધુઓ ગુરુને સમ્યમ્ વંદન કરે છે. ત્યારબાદ પોતે જે તપ કરવાનું કાયોત્સર્ગમાં ચિંતવ્યું હોય તે તપનું સર્વ સાધુઓ સાથે મળીને ગુરુ પાસે પચ્ચખાણ ગ્રહણ કરે છે. આ કથનથી એ ફલિત થાય છે કે બધા સાધુઓ ગુરુ પાસે પચ્ચખાણ આગળ-પાછળ લેતા નથી, પરંતુ એકસાથે જ લે છે. પ૦૨/૫૦૩/૫૦૪ll અવતરણિકા कथं गृह्णन्तीत्याह - અવતરણિકાઈઃ પૂર્વગાથામાં કહ્યું કે કાયોત્સર્ગમાં ચિંતવેલ પચ્ચકખાણને સર્વ સાધુઓ સાથે મળીને ગુરુ પાસે ગ્રહણ કરે છે. તે પચ્ચખાણ કઈ રીતે ગ્રહણ કરે છે? એ પ્રકારની જિજ્ઞાસામાં કહે છે – ગાથા : आगारेहिँ विसुद्धं उवउत्ता जहविहीए जिणदिटुं । सयमेवऽणुपालणि दाणुवएसे जहसमाही ॥५०५॥ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વારગાથા ૫૦૫, ૫૦૬-૫૦૦ - ૧૨૯ અન્વયાર્થ : ૩૩=ઉપયુક્ત એવા સાધુઓ માëિ વિશુદ્ધ આગારોથી વિશુદ્ધ, નિરિડું-જિનદષ્ટ, સંયમેવSપાછળગં સ્વયં જ અનુપાલનીય એવા પચ્ચખાણને નવિહીપત્રયથાવિધિથી (ગ્રહણ કરે છે,) વાપુવાસે કદમણિી દાન-ઉપદેશમાં યથાસમાધિ છે=આહારના દાનમાં અને ઉપદેશમાં પચ્ચખાણ ગ્રહણ કરનારની સમાધિ પ્રમાણે પ્રવૃત્તિ છે. ગાથાર્થ : ઉપયુક્ત એવા સાધુઓ આગારોથી વિશુદ્ધ, જિનદૃષ્ટ, સ્વયં જ અનુપાલનીય એવા પચ્ચકખાણને યથાવિધિથી ગ્રહણ કરે છે, આહારના દાનમાં અને ઉપદેશમાં પચ્ચખાણ ગ્રહણ કરનારની સમાધિ પ્રમાણે પ્રવૃત્તિ છે. ટીકા : __ आकारैः-अनाभोगादिभिर्विशुद्धमुपयुक्ताः सन्तो यथाविधिनैव-वक्ष्यमाणेन, जिनदृष्टमेतत्, स्वयमेवानुपालनीयं, न तु प्राणातिपातादिप्रत्याख्यानवत् परतोऽपि, अत एवाह-दानोपदेशयोर्यथासमाधिरत्रेति માથાર્થઃ પ૦ષા ટીકાર્થ: ઉપયુક્ત છતા સાધુઓ અનાભોગાદિ આગારો વડે વિશુદ્ધ એવું પચ્ચકખાણ વક્ષ્યમાણ યથાવિધિથી જ=આગળમાં કહેવાશે એ વિધિ પ્રમાણે જ, ગ્રહણ કરે છે, એમ અવતરણિકા સાથે સંબંધ છે. આ=પચ્ચક્કાણ, જિનદેષ્ટ છે=ભગવાન વડે જોવાયેલું છે, સ્વયં જ અનુપાલન કરવા યોગ્ય છે; પરંતુ પ્રાણાતિપાતાદિના પચ્ચકખાણની જેમ પરથી પણ નહીં=અન્યને આશ્રયીને પણ પાલન કરવા યોગ્ય નથી. આથી જ=પ્રાણાતિપાતાદિ પચ્ચકખાણની જેમ બીજાને આશ્રયીને પણ પચ્ચકખાણ પાલનીય નથી એથી જ, કહે છે – અહીં પચ્ચખાણમાં, દાન અને ઉપદેશમાં યથાસમાધિ છે–પચ્ચકખાણ ગ્રહણ કરનારા સાધુની સમાધિ પ્રમાણે પ્રવૃત્તિ છે, અર્થાત્ પોતાને આહારનું પચ્ચખાણ હોવા છતાં અન્ય સાધુને આહાર લાવી આપવામાં કે અન્ય સાધુને આહાર લાવવા વિષયક ઉપદેશ આપવામાં સાધુઓની પોતાની સમાધિ પ્રમાણેની પ્રવૃત્તિ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. પ૦પા અવતરણિકા: . 'आकारैरनाभोगादिभिर्विशुद्धं' इत्युक्तं, तानाह - અવતરણિકાર્ય : - સાધુઓ અનાભોગાદિ આગારોથી વિશુદ્ધ એવું પચ્ચખાણ ગુરુ પાસે ગ્રહણ કરે છે એમ પૂર્વગાથામાં કહેવાયું; એથી તેઓને=આગારોને, કહે છે – For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૦૬-૫૦૦ ગાથા : नवकारपोरसीए पुरिमड्ढक्कासणेगठाणे अ। आयंबिलऽभत्तट्टे चरिमे अ अभिग्गहे विगई ॥५०६॥ दो छच्च सत्त अट्ठ य सत्तऽट्ट य पंच छच्च पाणम्मि । . चउ पंच अट्ठ नवए पत्तेअं पिंडए नवए ॥५०७॥ અન્વયાર્થ: નવરિપોr=નમસ્કારસહિત-પૌરુષીમાં, પુમિhird H=અને પુરિમાઈ-એકાશનએકસ્થાનમાં, મર્યાવિત્નડમÈ આચામાસ્વ-અભક્તાર્થમાં, વરને મ=અને ચરિમમાં, અમ દેવિકા અભિગ્રહમાં, વિકૃતિમાં, પત્તેણં પ્રત્યેકને આશ્રયીને) તો છવ્વ સત્ત મટ્ટા સત્તષ્ક્રય પંચ=બે, છ, સાત, આઠ, સાત, આઠ અને પાંચ; છત્ર પામિ અને પાનવિષયક છ, ઘ૩ પંચ અટ્ટ નવા ચાર, પાંચ, આઠ-નવ, fપંડા નવ—પિંડકમાં પિંડવિગઈમાં, નવ (આગારો) છે. ગાથાર્થ : નવકારશી-પોરિસીમાં, પુરિમકૃ-એકાસણું-એકલઠાણામાં, આયંબિલ-ઉપવાસમાં, ચરિમમાં, અભિગ્રહમાં, વિગઈમાં, દરેક તપને આશ્રયીને ક્રમસર બે, છ,સાત, આઠ, સાત, આઠ, પાંચ અને પાણીને આશ્રયીને છ, ચાર, પાંચ, આઠ કે નવ આગારો છે, અને પિંડવિગઈમાં નવ આગારો છે. ટીકા : ___नमस्कार इति उपलक्षणत्वात् नमस्कारसहिते पौरुष्यां पुरिमार्द्ध एकासने एकस्थाने च आयाम्ले अभक्तार्थे चरमे च अभिग्रहे विकृतौ, किं ? यथासङ्ख्यमेते आकाराः, द्वौ षट् सप्त अष्टौ च सप्त अष्टौ च पञ्च षट् (पाने) चतुः पञ्च नवाष्टौ प्रत्येकं, पिण्डके नवक इति गाथाद्वयाक्षरार्थः ॥५०६/५०७॥ ટીકાર્ય : નમસ્કારમાં=ઉપલક્ષણપણું હોવાથી નમસ્કારસહિતમાં નવકારશી તપમાં, પોરિસીમાં, પુરિમાર્ધમાં, એકાસણામાં અને એકલઠાણામાં, આંબિલમાં, અભક્તાર્થમાં ઉપવાસમાં, અને ચરમમાં, અભિગ્રહમાં, વિગઈમાં યથાસંખ્ય ક્રમ પ્રમાણે, આ આગારો છે. હવે એ આગારો જ ક્રમસર બતાવે છે–પ્રત્યેકને નવકારશી આદિ દરેક તપને આશ્રયીને, બે, છ, સાત અને આઠ, સાત અને આઠ, પાંચ, પાનવિષયક છે, ચાર, પાંચ, નવ-આઠ આગારો છે. પિંડકમાં નવક છેઃપિંડવિગઈમાં નવ આગારો છે, એ પ્રમાણે બે ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ : નવકારશીમાં ૨, પોરિસીમાં ૬, પુરિમાઈમાં ૭, એકાસણામાં ૮, એકલઠાણામાં ૭, આંબિલમાં ૮, ચોવિહારા ઉપવાસમાં ૫ આગારો હોય છે. વળી પાણીવિષયક ૬ આગારો હોય છે, તેથી તિવિહારા ઉપવાસના પચ્ચખાણમાં માત્ર પાણીવિષયક ૬ આગારો હોય છે. તેમ જ એકાસણા, એકલઠાણા અને આંબિલના પચ્ચખાણમાં અનુક્રમે ૮-૭-૮ આગારો ઉપરાંત પાણીવિષયક ૬ આગારો હોય છે. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૦૦-૫૦૦, ૫૦૮ ૧૩૧ વળી ચરિમ પચ્ચખાણમાં બે પ્રકાર છે : દિવસચરિમ અને ભવચરિમ; દિવસના અંતે કરાતા ચોવિહારાદિરૂપ દિવસચરિમના પચ્ચખાણમાં અને જીવનના અંતે કરાતા પાદપોપગમનાદિ અનશનરૂપ ભવચરિમના પચ્ચખાણમાં ૪ આગારો હોય છે. અભિગ્રહના પચ્ચક્ખાણમાં ૫ આગારો હોય છે અને ઉપલક્ષણથી ૪ આગારો પણ હોય છે, એમ ગાથા ૫૧૦ માં બતાવેલ છે. વિગઈના પચ્ચખાણમાં ૮ અથવા ૯ આગારો હોય છે. ત્યાં પિંડવિગઈને આશ્રયીને ૯ આગારો હોય છે, તે બતાડવા માટે જ ગાથાના અંતે “figg નવા' કહેલ છે. માટે ઉપલક્ષણથી દ્રવવિગઈને આશ્રયીને ૮ આગારો હોય છે, એમ જણાય છે. //પ૦૬/૫૦૭ી. અવતરણિકા : भावार्थमाह - અવતરણિકાW: ગાથા ૫૦૬-૫૦૭માં જે કથન કર્યું, તેના ભાવાર્થને કહે છે – ભાવાર્થ : પૂર્વની બે ગાથાઓમાં નવકારશી વગેરેના પચ્ચખાણવિષયક આગારોની ક્રમસર સંખ્યા બતાવી. હવે તે પચ્ચકખાણોનું અને આગારોનું સ્વરૂપ તેમ જ કયા પચ્ચકખાણમાં કેટલા આગારો હોય છે? તે ગાથા ૫૧૧ સુધી બતાવે છે – ગાથા : दो चेव नमुक्कारे आगारा छच्च पोरिसीए उ । सत्तेव य पुरिमड्ढे एकासणगम्मि अद्वैव ॥५०८॥ અન્વયાર્થ: નમુદ્વિરે તો વેવ=નવકારશીમાં બે જ, પરિણ૩છત્ર્ય અને વળી પોરિસીમાં છે, પુમય સવ= વળી પુરિમાર્થમાં સાત જ, પાસપI+ષિ મફેવ એકાશનકમાં આઠ જ સાર આગારો હોય છે. ગાથાર્થ : નવકારશીમાં બે જ, પોરિસીમાં છે, પુરિમાઈમાં સાત જ, એકાસણામાં આઠ જ આગારો હોય છે. ટીકાઃ द्वावेव नमस्कारे आकारौ, इह नमस्कारग्रहणात् नमस्कारसहितं गृह्यते, तत्र द्वावेवाकारौ, आकारो हि नाम प्रत्याख्यानापवादहेतुः, इह च सूत्रम्- "सूरे उग्गए नमुक्कारसहिअं पच्चक्खाइ चउव्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं अण्णत्थऽणाभोगेणं सहसागारेणं वोसिड्।" सूत्रार्थः प्रकट एव, आकारार्थस्त्वयम् आभोगनमाभोगः न आभोगोऽनाभोगः अत्यन्तविस्मृतिरित्यर्थः तेन अनाभोगं मुक्त्वेत्यर्थः, अथ सहसा करणं सहसाकार:=अतिप्रवृत्तयोगानिवर्त्तनमित्यर्थः । For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પ્રતિદિનક્રિયાવસ્તુ/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૨૦૮ षट् च पौरुष्यां तु, इह पौरुषी नाम प्रत्याख्यानविशेषः, तस्यां षडाकारा भवन्ति, इह चेदं सूत्रम्"पोरुसिं पच्चक्खाइ सूरे उग्गए चउव्विहं पि आहारं असणमित्यादि अन्नत्थऽणाभोगेणं सहसागारेणं पच्छन्नकालेणं दिसामोहेणं साहुवयणेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरड्।" अनाभोगसहसाकारौ पूर्ववत्, प्रच्छन्नकालादीनां त्विदं स्वरूपम् - पच्छन्नाओ दिसाओ रएण रेणुना पव्वएण वा अंतरितो सूरो ण दीसइ, पोरुसी पुण्ण त्ति काउं पपारितो, पच्छा णायं ताहे ठाइयव्वं, न भग्गं, जइ भुंजइ तो भग्गं, एवं सव्वेहि वि । दिसामोहेण कस्सइ पुरिसस्स कम्हि वि खित्ते दिसामोहो भवइ, सो पुरिमं दिसं न जाणइ, एवं सो दिसामोहेणं अइरुग्गयं पि सूरं दटुं उसूरीहूयं ति मण्णइ, नाए ठाति। साहुवयणेणं साहुणो भणंति-उग्घाडा पोरुसी, ताहेसो पजिमित्तो, पारित्ता मिणइ अण्णो वा मिणति, तेण से भुंजंतस्स कहियं, ण पूरति, ताहे ठाइयव्वं । समाही णाम तेण पोरुसी पच्चक्खाया, आसुकारियं च दुक्खं जायं अण्णस्स वा, ताहे तस्स पसमणनिमित्तं पाराविज्जइ ओसहं वा दिज्जइ, एत्थंतरा णाए तहेव विवेगो । ___ संप्रैव तु पुरिमार्द्ध, पुरिमार्द्ध प्रथमप्रहरद्वयकालावधिप्रत्याख्यानं गृह्यते, तत्र सप्ताकारा भवन्ति, इह चेदं सूत्रम् – “सूरे उग्गए" इत्यादि पूर्वसदृशं मयहरागारेणं ति विशेषः, अस्य चायमर्थः-अयं च महान् अयं च महान् अयमनयोरतिशयेन महान् महत्तरः, आक्रियत इत्याकारः, एतदुक्तं भवति-महल्लं पयोयणं, तेण अब्भत्तट्ठो पच्चक्खातो, ताहे आयरिएहिं भण्णइ-अमुगं गामं गंतव्वं, कहेइ-जहा मम अज्ज अब्भत्तट्ठो, जदि ताव समत्थो करेउ जाउ य, ण तर अण्णो भत्तट्ठिओ अभत्तट्ठिओ वा जो तर सो वच्चउ, णत्थि अण्णो तस्स कज्जस्स समत्थो, ताहे तस्स चेव अब्भत्तवियस्स गुरू विसन्जिति, एरिसस्स तं जेमंतस्स अणभिलासस्स अब्भत्तट्ठियनिज्जरा जा सा से भवइ, एवमादि मयहरागारो । ___ एकाशने अष्टावेव, एकाशनं नाम सकृदुपविष्टपुताचालनेन भोजनं, तत्राष्टावाकारा भवन्ति, इह चेदं सूत्रम् - "एक्कासणगमित्यादि, ते च अण्णत्थऽणाभोगेणं १ सहसागारेणं २ सागारिआगारेणं ३ आउंटणपसारणागारेणं ४ गुरुअब्भुटाणेणं ५ पारिद्धावणियागारेणं ६ मयहरागारेणं ७ सव्वसमाहिवत्तियागारेणं ८ वोसिरति ।" अणाभोगसहसाकारा तहेव, सागारिअं अद्धसमुट्ठिस्स आगयं, जइ वोलेइ पडिच्छइ, अह थिरं ताहे सज्झायवाघाउ त्ति उठेउं अण्णत्थ गंतूणं समुद्दिसइ । हत्थं वा पायं वा सीसं वा आउंट्टिज्ज वा पसारिज्ज वा ण भज्जइ । अब्भुट्टाणारिहो आयरितो पाहुणगो वा आगओ अब्भुट्टेयव्वं, तस्स एवं समुद्दिट्ठस्स उट्ठियस्स ण भज्जइ । पारिट्ठावणिया जइ होज्ज कप्पइ । मयहरागारसमाहीओ तहेव त्ति गाथार्थः ॥५०८॥ सार्थ: નમસ્કારમાં બે જ આગાર છે. અહીં નમસ્કારના ગ્રહણથી નમસ્કારસહિત=નવકારથી સહિત એવું નવકારશીનું પ્રત્યાખ્યાન, ગ્રહણ કરાય છે. ત્યાં=નવકારશીના પ્રત્યાખ્યાનમાં, બે જ આગાર છે. ખરેખર આગાર એટલે પ્રત્યાખ્યાનમાં અપવાદનો હેતુ અને અહીં=નવકારશીના પ્રત્યાખ્યાનમાં, સૂત્ર છે – સૂર્ય ઊગે છતે નમસ્કારસહિતનું નવકારશી તપનું, પચ્ચખાણ કરે છે, અશન-પાન-ખાદિમસ્વાદિમરૂપ ચાર પ્રકારના પણ આહારને અનાભોગથી, સહસાકારથી અન્યત્ર=અનાભોગ અને સહસાકાર આગાર સિવાય, વોસિરાવે છે.” સૂત્રનો અર્થ પ્રગટ જ છે. વળી આગારોનો અર્થ આ છે – For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૩ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ દ્વાર | ગાથા ૧૦૮ આભોગ કરવો એ આભોગ, આભોગ નહીં એ અનાભોગ અત્યંત વિસ્મૃતિ, તેનાથી=અનાભોગથી અન્યત્ર=અનાભોગને મૂકીને ત્યારપછી સહસા કરણ એકદમ કરવું, એ સહસાકાર=અતિપ્રવૃત્ત એવા યોગનું અનિવર્તન, તેને મૂકીને પચ્ચખાણ કરે છે એમ અન્વય છે. અને વળી પોરિસીમાં છ છે. અહીં પોરિસી એટલે પ્રત્યાખ્યાનવિશેષ, તેમાં–પોરિસીના પ્રત્યાખ્યાનમાં, છ આગારો હોય છે અને અહીં પોરિસીના પ્રત્યાખ્યાનમાં, આ સૂત્ર છે – “સૂર્ય ઊગે છતે પૌરુષીનું પચ્ચખાણ કરે છે, અશન ઇત્યાદિરૂપ=અશન-પાન-ખાદિમ-સ્વાદિમરૂપ, ચાર પ્રકારના પણ આહારને અનાભોગથી, સહસાકારથી, પ્રચ્છન્નકાલથી, દિશામોહથી, સાધુવચનથી, સર્વસમાધિવર્તિત આગારથી અન્યત્ર=સિવાય, વોસિરાવે છે.” અનાભોગ અને સહસાકાર પૂર્વની જેમ પોરિસી પચ્ચખાણના છ આગારોમાંથી પ્રથમ બે આગારોનું સ્વરૂપ પૂર્વે નવકારશીના પચ્ચકખાણમાં બતાવ્યું તેમ જાણવું. વળી પ્રચ્છન્નકાલાદિનું આ સ્વરૂપ છે – રજથી, રેણુથી કે પર્વતથી અંતરિત એવો સૂર્ય પ્રચ્છન્ન એવી દિશાઓમાંથી દેખાતો નથી, પોરિસી પૂર્ણ થઈ, એથી કરીને પરાયું પોરિસીનું પચ્ચકખાણ પરાયું, પાછળથી જણાયું ત્યારે રહેવું જોઈએ=વાપરતાં અટકી જવું જોઈએ, તો ભગ્ન નથી પચ્ચકખાણ ભાંગે નહીં, જો વાપરે છે તો ભગ્ન છે-પચ્ચખાણ નહીં આવેલું જાણવા છતાં બાકી રહેલો આહાર સાધુ વાપરે તો પચ્ચકખાણ ભાંગે છે. આ રીતે સર્વમાં પણ છે અર્થાત્ જે રીતે પ્રચ્છન્નકાળ આગારમાં બતાવ્યું કે પાછળથી જ્ઞાત થયા પછી વાપરતાં અટકી જવું જોઈએ તો પચ્ચખાણ ભાંગે નહીં, અને જ્ઞાત થયા પછી પણ અવશિષ્ટ આહાર વાપરે તો પચ્ચકખાણ ભાંગે, એ રીતે દિશામોદાદિ સર્વ પણ આગારોમાં સમજવું. | દિશામોહથી એટલે કોઈક પુરુષને કોઈક ક્ષેત્રમાં દિશામોહ થાય છે, તે પુરુષ પૂર્વ દિશાને જાણતો નથી. આ રીતે તે પુરુષ દિશામોહથી અતિઉગત પણ સૂર્યને જોઈને ઉસૂરીભૂત છે=સૂર્ય ઊંચો આવી ગયો છે, અર્થાત્ પોરિસીના પચ્ચખાણનો સમય થાય તેટલો ઊંચો સૂર્ય નહીં આવેલ હોવા છતાં પૂર્વ દિશામાં પશ્ચિમ દિશાના ભ્રમથી સૂર્ય આટલો ઊંચો આવી ગયો છે, એ પ્રમાણે માને છે. તેથી પોરિસીનું પચ્ચખાણ પારીને વાપરવા બેસે છે. જ્ઞાત થયે છતે રહે છે અર્થાત્ વાપરવા બેઠા પછી હજી સૂર્ય પોરિસીના પચ્ચખાણનો સમય થાય તેટલો ઊંચો આવ્યો નથી, તેમ જણાયે છતે વાપરતાં અટકી જાય તો પચ્ચખાણ ભાંગતું નથી. સાધુવચનથી એટલે સાધુઓ કહે છે– “પોરિસી ઊઘડી=પૂરી થઈ,” ત્યારે તે સાધુ, જમવા બેઠા, પારીને જાણે છે અથવા અન્ય જાણે છેઃતે સાધુ પચ્ચકખાણ પારીને જાણે કે હજી પોરિસીનું પચ્ચકખાણ આવ્યું નથી અથવા બીજા કોઈ સાધુ જાણે કે હજી પોરિસીનું પચ્ચકખાણ આવ્યું નથી, તેના વડે અન્ય સાધુ વડે, વાપરતા એવા તે સાધુને કહેવાયું, પોરિસી પૂરી થઈ નથી, ત્યારે રહેવું જોઈએ=તે સાધુએ વાપરતાં અટકવું જોઈએ. સમાધિ એટલે તેના વડે પોરિસી પચ્ચખાઈ=કોઈ સાધુ વડે પોરિસીનું પચ્ચકખાણ કરાયું, અને આસુકારિક દુઃખ ઉત્પન્ન થયું તે પચ્ચકખાણ કરનારા સાધુને શરીરમાં મરણ કરાવનાર પીડા ઉત્પન્ન થઈ, અથવા અન્યનેeતે પચ્ચકખાણ કરનારા સાધુથી અન્ય સાધુને, શરીરમાં મરણ કરાવે એવી પીડા ઉત્પન્ન થઈ, ત્યારે તેના પ્રશમનના નિમિત્તે તે દુઃખને શમાવવા માટે, પરાવાય છેeતે પોરિટીના પચ્ચખાણવાળા સાધુને પચ્ચખાણ પરાવાય છે, અથવા ઔષધ અપાય છે. આ અવસરે જ્ઞાત થયે છતે પોતાને ઉત્પન્ન થયેલ મરણ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૧૦૮ કરાવનારું દુઃખ કોઈક રીતે શમી ગયું છે અથવા તો અન્ય સાધુને ઉત્પન્ન થયેલ મરણ કરાવનારું દુઃખ કોઈક રીતે શમી ગયું છે એમ જણાયે છતે, તે રીતે જsઉપરમાં બતાવ્યો તે રીતે જ, વિવેક છે. વળી પુરિમાદ્ધમાં સાત જ છે. પુરિમાદ્ધ એટલે પહેલા બે પ્રહરના કાળની અવધિવાળું પ્રત્યાખ્યાન ગ્રહણ કરાય છે ત્યાં=પુરિમાદ્ધના પચ્ચખાણમાં, સાત આગારો હોય છે, અને અહીં પુરિમાદ્ધના પચ્ચકખાણમાં, આ સૂત્ર છે – સૂર્ય ઊગે છતે' ઇત્યાદિ પૂર્વની સદેશ છે, “મહત્તરાગારથી' એ પ્રકારે વિશેષ છે. અને આનો=મહત્તર આગારનો, આ અર્થ છે – આ મહાન છે અને આ મહાન છે, આ બેમાં આ અતિશયથી મહાન છે એ મહત્તર, આકરાય છે=આગાર રખાય છે, એ આકાર. આ કહેવાયેલું થાય છે – મોટું પ્રયોજન હોય તેના વડે કોઈ સાધુ વડે, અભક્તાર્થ પચ્ચખાયો ઉપવાસનું પચ્ચખાણ કરાયું, ત્યારે આચાર્ય વડે કહેવાય છે-અમુક ગામને વિષે જવા યોગ્ય છે, કહે છે–તે ઉપવાસવાળા સાધુ કહે છે – જેવી રીતે આજે મારે અભક્તાર્થ છે=ઉપવાસ છે, જો સમર્થ છે તો કર અને જા, અર્થાત્ ત્યારે ગુરુ તે સાધુને કહે છે કે જો ઉપવાસ કરીને જવા માટે તું સમર્થ છે તો ઉપવાસ કર અને અમુક ગામે જા, જો સમર્થ નથી તો ભક્તાર્થિક કે અભક્તાર્થિક જે અન્ય સાધુ સમર્થ હોય તે જાઓ. અન્ય સાધુ તે કાર્ય માટે સમર્થ નથી, ત્યારે તે જ અભક્તાર્થિક સાધુને ગુરુ વિસર્જન કરે છે. આવા પ્રકારના તેને=ભોજનને, જમતા, અભિલાષ વગરના તે સાધુને જે અભક્તાર્થિકની ઉપવાસની, નિર્જરા છે, તે થાય છે; ઇત્યાદિ મહત્તર આગાર છે. એકાશનમાં આઠ જ છે. એકાશન એટલે એકવાર ઉપવિષ્ટ એવા પુતના અચાલનથી ભોજન વાપરવું, ત્યાં=એકાશનના પચ્ચખાણમાં, આઠ જ આગારો હોય છે, અને અહીં એકાસણાના પચ્ચખાણમાં, આ સૂત્ર છે – એકાસણક ઇત્યાદિ, અને તેઓ=એકાસણાના પચ્ચખાણમાં આગારો, અનાભોગથી, સહસાકારથી, સાગારિકાગારથી, આંકુચન-પ્રસારણાગારથી, ગુરુઅભ્યત્થાનથી, પારિષ્ઠાપનિકાગારથી, મહત્તરાગારથી, સર્વસમાધિવર્તિતાગારથી અન્યત્ર વોસિરાવે છે=એકાસણાનું પચ્ચકખાણ કરનાર સાધુ અનેકવાર વાપરવા માટે બેસવારૂપે ચારેય પણ આહારનો ત્યાગ કરે છે. અનાભોગ-સહસાકાર તે રીતે જ છે=પૂર્વમાં બતાવ્યા તે રીતે જ છે. અર્ધ સમુદિષ્ટની સાગારિક આવ્યો= અડધો આહાર વાપરેલ સાધુની નજીકમાં કોઈ ગૃહસ્થ આવ્યો, જો જતો હોય તો પ્રતીક્ષા કરે, હવે સ્થિર હોય=તે ગૃહસ્થ ત્યાં જ સ્થિર હોય, તો સ્વાધ્યાયનો વ્યાઘાત થાય, એથી ઊઠીને અન્ય સ્થાને જઈને વાપરે છે, એ સાગારિકાગાર છે. હસ્ત, પાદ કેશીષને આકુંચે=સંકોચે, કેપ્રસારે તોપચ્ચકખાણ ભાંગતું નથી, એ આકુંચન-પ્રસારણાગાર છે. અભ્યત્થાનને યોગ્ય એવા આચાર્ય કે પ્રાપૂર્ણક આવેલ હોય તો અભ્યત્યાન કરવું જોઈએ, આ રીતે સમુદિષ્ટ, ઉસ્થિત એવા તેનું ખાતાં ખાતાં ઊઠેલા એવા તે એકાસણાવાળા સાધુનું, પચ્ચકખાણ ભાંગતું નથી, એ ગુરુઅદ્ભુત્થાનાગાર છે. પારિષ્ઠાપનિકા જો હોય તો કહ્યું છે ક્યારેક ગોચરી વધી ગઈ હોય તો પારિષ્ઠાપનિક આગારથી તે એકાસણાના પચ્ચખાણવાળા સાધુને કહ્યું છે. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર | ગાથા ૧૦૮ મહત્તરાગાર-સમાધિ તે રીતે જ છે=મહત્તરઆગાર અને સર્વસમાધિવર્તિતઆગાર પૂર્વમાં બતાવ્યા તે રીતે જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : નવકારશીમાં બે જ આગારો છે. નવકાર શબ્દથી નવકારસહિતના પચ્ચખાણનું ગ્રહણ છે. અહીં પ્રશ્ન થાય કે આગાર શું છે? તેથી કહે છે કે આગાર એટલે પચ્ચકખાણમાં અપવાદનો હેતુ. અને નવકારશીના પચ્ચક્ખાણમાં આ સૂત્ર છે– સૂર્ય ઊગ્યા પછી બે મુહૂર્તનો સમય પસાર થાય ત્યાં સુધી નવકારશીનું પચ્ચખાણ કરનાર સાધુ અનાભોગ આગાર અને સહસાકાર આગારને છોડીને અશન-પાન-ખાદિમ-સ્વાદિમરૂપ ચારેય પણ આહારને વોસિરાવે છે. આ પ્રકારની નવકારશીના પચ્ચખાણમાં પ્રતિજ્ઞા લેવાય છે. વળી આગારોનો અર્થ આ પ્રમાણે છે – અનાભોગ એટલે અત્યંત વિસ્મૃતિ. અનાભોગને મૂકીને મારું પચ્ચકખાણ છે. આશય એ છે કે અત્યંત વિસ્મૃતિને છોડીને, સૂર્યોદય થયા પછી નવકારશીનું પચ્ચકખાણ આવે નહિ, અને આવ્યા પછી નવકાર ગણીને પચ્ચખાણ પારે નહિ, ત્યાં સુધી ચારેય પ્રકારના આહારને વોસિરાવે છે. સહસાકાર એટલે અતિપ્રવૃત્ત એવા યોગનું અનિવર્તિન. આશય એ છે કે કોઈ વ્યક્તિ કોઈ યોગમાં અતિપ્રવૃત્ત હોય તો ક્યારેક પચ્ચખાણ હોવા છતાં તેનાથી અચાનક જ તે યોગની પ્રવૃત્તિ થઈ જાય. જેમ કે કોઈને ખાવાની વસ્તુ ગમે ત્યારે મોઢામાં મૂકવાની ટેવ હોય તો તેને ક્યારેક નવકારશી કરી હોય ત્યારે પણ રોજની ટેવ પ્રમાણે અચાનક પચ્ચખાણ પાર્યા વગર તે કોઈ વસ્તુ મોમાં મૂકી દે, તો તેને અતિપ્રવૃત્ત યોગનું અનિવર્તન કહેવાય; પરંતુ ત્યારબાદ જો તરત પોતાને પચ્ચકખાણ છે તેમ યાદ આવે, અને મોઢામાં મુકાઈ ગયેલ વસ્તુ મોંમાંથી કાઢી નાંખે તો તેનું પચ્ચખાણ ભાંગે નહિ. આ રીતે અનાભોગ આગારમાં પચ્ચખાણની અત્યંત વિસ્મૃતિ થવાને કારણે પચ્ચકખાણ પાર્યા વગર આહાર વપરાઈ જાય, અને સહસાકાર આગારમાં પચ્ચખાણનું સ્મરણ હોવા છતાં પચ્ચખાણની ઉપસ્થિતિ થયા વગર એકદમ આહાર મુખમાં નંખાઈ જાય, ત્યારે જો પચ્ચકખાણ યાદ આવવાથી મુખમાં નાખેલ વસ્તુ બહાર કાઢી દે તો તે તે આગારને કારણે પચ્ચખાણ ભાંગતું નથી. આથી નવકારશીનું પચ્ચખાણ બે આગારોથી ગ્રહણ કરાય છે. પોરિસીના પચ્ચખાણમાં છ આગારો હોય છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પ્રચ્છન્નકાલ, (૪) દિશામોહ, (૫) સાધુવચન અને (૬) સર્વસમાધિવર્તિત. પોરિસી એટલે પ્રત્યાખ્યાનવિશેષ. તેથી એ પ્રાપ્ત થાય કે સૂર્યોદય થયા પછી પોરિસીનું પચ્ચખાણ આવે નહિ, અને આવ્યા પછી પચ્ચકખાણ પારે નહિ, ત્યાં સુધી પોરિસીનું પચ્ચખાણ કરનાર સાધુ અશન-પાન-ખાદિમ-સ્વાદિમરૂપ ચારેય પણ આહારને અનાભોગ, સહસાકાર, પ્રચ્છન્નકાલ, દિશામોહ, સાધુવચન, સર્વસમાધિ-વર્તિત, આ છ આગારોને છોડીને વોસિરાવે છે. અહીં અનાભોગ અને સહસાકાર એ બે આગારોનું સ્વરૂપ નવકારશીના પચ્ચખાણમાં બતાવ્યું તેમ જાણવું. વળી પ્રચ્છન્નકાળ આગારનું સ્વરૂપ આ પ્રમાણે – પ્રચ્છન્ન દિશામાંઓથી રજ, રેણુ કે પર્વતથી ઢંકાયેલો સૂર્ય દેખાતો ન હોવાથી, પોરિસી પૂર્ણ થઈ છે એવું માનીને કોઈએ પચ્ચક્ખાણ પાર્યું, અને પાછળથી તેણે For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રતિદિનક્રિયાવસ્તુક / “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૫૦૮ જાણ્યું કે પોરિસી આવી નથી, ત્યારે વાપરતાં અટકી જવું જોઈએ. જો અટકી જાય તો પ્રચ્છન્નકાલ આગાર હોવાને કારણે પચ્ચખાણ ભાંગતું નથી, પરંતુ પોરિસી નહીં આવેલી જાણ્યા પછી પણ “આટલું વપરાઈ ગયું છે તો આટલું પણ વાપરી જ લઉં” એ પ્રમાણે માનીને જો શેષ આહાર વાપરે તો પચ્ચખાણ ભાંગે. બાકીના અન્ય આગારોમાં પણ પાછળથી ખ્યાલ આવે કે હજુ પચ્ચકખાણ આવ્યું નથી તો જે વાપર્યું હોય તેને છોડીને બાકીનું વાપરે નહિ, તો પચ્ચખાણ ભાંગે નહિ; અને જો જાણવા છતાં પણ વાપરે તો પચ્ચખાણ ભાંગે. દિશામોહ આગારનું સ્વરૂપ આ પ્રમાણે – કોઈક પુરુષને કોઈક ક્ષેત્રમાં દિશામોહ થાય, માટે તે પૂર્વદિશાને જાણતો ન હોય, તેથી તે પુરુષ ઊગતા સૂર્યને જોઈને સૂર્ય આથમે છે, માટે પોરિસી ક્યારની આવી ગઈ એમ માનીને વાપરે. ત્યારપછી તેને ખ્યાલ આવે કે સૂર્ય ક્યારનો ઊગી ગયેલો છે તેવો મને ભ્રમ છે, હજી પોરિસીનું પચ્ચખાણ આવ્યું નથી, ત્યારે તે સાધુ વાપરવાનું છોડી દે, તો દિશામાં આગાર હોવાથી તેનું પચ્ચખાણ ભાંગે નહીં, અને ખ્યાલ આવવા છતાં વાપરે તો પચ્ચખાણ ભાંગે. - સાધુવચન આગારનું સ્વરૂપ આ પ્રમાણે – સાધુ “ઉગ્વાડા પોરિસી” બોલે ત્યારે કોઈ સાધુ વાપરવા બેસે, અને પચ્ચખાણ પારીને થોડું વાપર્યા પછી તે સાધુને ખ્યાલ આવે અથવા અન્ય કોઈ સાધુ તે વાપરતા સાધુને જણાવે કે હજી પોરિસી પૂરી થઈ નથી, ત્યારે તે સાધુએ વાપરતાં અટકી જવું જોઈએ. જો અટકી જાય તો સાહુવયણ આગાર હોવાથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી. | સર્વસમાધિવર્તિત આગારનું સ્વરૂપ આ પ્રમાણે – કોઈ પુરુષ પોરિસીનું પચ્ચખાણ ગ્રહણ કર્યું હોય અને પછી પોતાને અથવા અન્યને મૃત્યુ કરાવે તેવી પીડા થાય, ત્યારે તે પીડાને શમાવવા માટે ગીતાર્થ સાધુ તે પીડાવાળા સાધુને પોરિસીનું પચ્ચખાણ વહેલું પરાવે અથવા ઔષધ આપે તો પચ્ચક્ખાણ ભાંગે નહિ. અથવા તો બીજા કોઈ સાધુને તેવું દુઃખ થયું હોય અને તેને સમાધિ આપવા માટે પોતાને જવાનું હોય અને પોતે પચ્ચખાણ પાર્યા વગર જઈ શકે તેમ હોય છતાં ત્યાં ઘણી વેળા થવાની સંભાવના હોય અને પોતાને તેટલી ધૃતિ રહે તેમ ન હોય ત્યારે જો તે સાધુ પોરિસી આવે ત્યારે પચ્ચક્ખાણ પારીને, વાપરીને જાય તો જેને મૃત્યુ કરાવે એવી વેદના થઈ છે તેને સમાધિનો પ્રશ્ન આવે. આથી આવા સંયોગોમાં તે સાધુ પોરિસીનું પચ્ચકખાણ વહેલું પારીને જલદી વાપરી લે અને પછી તે સાધુને સમાધિ આપવા માટે જવા તૈયાર થાય તો પચ્ચખાણ ભાંગે નહિ; પરંતુ આવા સંયોગોમાં સાધુ વહેલું પચ્ચખાણ પારીને વાપરતા હોય અને ત્યાં સમાચાર મળે કે જેને સમાધિ આપવા માટે પોતે વહેલું પચ્ચખાણ પારી વાપરવા બેઠેલ છે, તે સાધુનું મૃત્યુ થયું છે અથવા તો તેને હવે સારું થઈ ગયું છે, ત્યારે પોતાને જેટલું વાપરવાનું બાકી હોય તેટલું પોરિસીનું પચ્ચખાણ આવે ત્યારે વાપરે. અને “અડધું વપરાઈ ગયું છે એટલે અવશિષ્ટ પણ વાપરી લઉં” એમ વિચારીને વાપરવાનું બંધ ન કરે તો તે સાધુનું પચ્ચકખાણ ભાંગે. પુરિમઢના પચ્ચકખાણમાં સાત આગારો હોય છે : (૧) અનાભોગ (૨) સહસાકાર (૩) પ્રચ્છન્નકાલ (૪) દિશામોહ (૫) સાધુવચન (૬) મહત્તર (૭) સર્વસમાધિવર્તિત. પુરિમાઈ એટલે પહેલા બે પ્રહરના કાળની મર્યાદાવાળું પચ્ચખાણ, અર્થાત્ સૂર્યોદય થયા પછી દિવસના પહેલા બે પ્રહર સુધી ચારેય પ્રકારના આહારના ત્યાગનું પચ્ચખાણ. અહીં મહત્તરાગાર સિવાયના છ આગારોનું સ્વરૂપ પૂર્વે બતાવ્યું તેમ સમજવું. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૧૦૮ ૧૩૦ મહત્તર આગારનું સ્વરૂપ આ પ્રમાણે – મહત્તર એટલે પચ્ચખાણના પાલનથી પ્રાપ્ત થતી નિર્જરાની અપેક્ષાએ વધારે મહાન નિર્જરાની પ્રાપ્તિના હેતુભૂત એવું અને પોતાનાથી અન્ય પુરુપથી સાધી ન શકાય તેવું ગ્લાનનું, ચૈત્યનું, સંઘ વગેરેનું પ્રયોજન, તે રૂપ આગાર એ મહત્તરાગાર. આશય એ છે કે કોઈ મોટું કાર્ય હોય, અને કોઈ સાધુએ ઉપવાસનું પચ્ચખાણ કર્યું હોય અને આચાર્ય તે સાધુને કહે કે અમુક ગામમાં જવાનું છે, ત્યારે તે સાધુ ઉપવાસ કરીને જવા સમર્થ હોય તો અમુક ગામમાં જાય. અને જો તે સાધુ ઉપવાસ કરીને જવા માટે સમર્થ ન હોય તો ઉપવાસી કે ઉપવાસ વગરના જે બીજા સાધુ સમર્થ હોય તેને ગુરુ મોકલે. હવે જો તે કાર્ય કરવા માટે તે બીજા સાધુ સમર્થ ન હોય તો તે ઉપવાસી સાધુને વપરાવીને ગુરુ મોકલે. તે વખતે ઉપવાસીને જે નિર્જરા થાય છે તે નિર્જરા આ પ્રકારે ઇચ્છા વગર ભોજન કરતા એવા તે સાધુને થાય છે, પરંતુ મહત્તર આગારથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી. પ્રસ્તુતમાં ઉપવાસને આશ્રયીને મહત્તરાગાર બતાવ્યો, તે રીતે બીજા પણ કોઈ મહત્ત્વના કાર્યને આશ્રયીને કોઈ સાધુએ પુરિમઢનું પચ્ચખાણ કર્યું હોય, અને તેને શીધ્ર ગ્રામાંતર જવાનું થાય ત્યારે તે સાધુ આચાર્યના આદેશથી પચ્ચખાણ વહેલું પારે, તો મહત્તર આગાર હોવાથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી, પણ તે પચ્ચખાણના લાભની પ્રાપ્તિ થાય છે. એકાસણાના પચ્ચખાણમાં આઠ આગારો હોય છે : (૧) અનાભોગ (૨) સહસાકાર (૩) સાગારિક (૪) આકુંચન-પ્રસારણ (૫) ગુરુઅદ્ભુત્થાન (૬) પારિષ્ઠાપનિકા (૭) મહત્તર (૮) સર્વસમાધિવર્તિત. એકાશન એટલે એકવાર ખાવું અને પુતને અર્થાત્ થાપાને નહીં હલાવવા દ્વારા એક આસનમાં બેસવું, અને આ પ્રકારનું એકાશનનું પચ્ચખાણ કરવું એ એકાસણાનું પ્રત્યાખ્યાન છે. અહીં અનાભોગ-સહસાકાર એ બે આગારનું સ્વરૂપ પૂર્વમાં બતાવ્યું તેમ જાણવું. સાગારિક આગારનું સ્વરૂપ આ પ્રમાણે – સાગારિક એટલે ગૃહસ્થ તે સંબંધી આગાર તે સાગારિકાગાર. સાધુને ગૃહસ્થની સમક્ષ વાપરવું કલ્પતું નથી. તેથી સાધુ વાપરતા હોય ત્યારે કોઈ ગૃહસ્થ આવે અને તે થોડીવારમાં જતો હોય તો સાધુ તેના જવાની રાહ જુએ, અને તે જાય પછી વાપરે. પરંતુ જો તે ગૃહસ્થ તરત જતો ન હોય તો સ્વાધ્યાયનો વ્યાઘાત ન થાય તે માટે સાધુ તે સ્થાનેથી ઊઠીને અન્ય સ્થાને જાય અને બાકી રહેલો આહાર ત્યાં બેસીને વાપરે. તો આ રીતે સાધુ એકાસણામાં વાપરતાં વાપરતાં ઊભા થાય તો સાગારિક આગારથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી. આકુંચન-પ્રસારણ આગારનું સ્વરૂપ આ પ્રમાણે – આકુંચન એટલે જંઘા આદિને સંકોચવા, અને પ્રસારણ એટલે સંકોચેલા જંઘા આદિને પહોળા કરવા, તે રૂપ આગાર, એ આકુંચન-પ્રસારણાગાર. કોઈ સાધુ એક આસનમાં બેસીને વાપરતા હોય, તે વખતે શરીરની તે પ્રકારની સ્થિતિને કારણે ચિત્તમાં વ્યાકુળતા થવાથી જંધા આદિના સંકોચાદિ કરે, ત્યારે તે સંકોચાદિ કરવામાં પોતે બેઠેલા આસનમાં કંઈક ચલન થાય છે, તોપણ આકુંચન-પ્રસારણ આગારથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી. ગુરુઅભ્યત્થાન આગારનું સ્વરૂપ આ પ્રમાણે – ગુરુઅદ્ભુત્થાન એટલે અભ્યત્થાનને યોગ્ય એવા આચાર્ય કે પ્રાથૂર્ણક સાધુને આશ્રયીને આસનને છોડવું, તે રૂપ આગાર એ ગુરુઅભ્યત્યાનાગાર. અભ્યત્થાન એ સાધુનું આવશ્યક કર્તવ્ય છે. તેથી કોઈ સાધુ વાપરતા હોય ત્યારે ત્યાં આચાર્ય કે પ્રાથૂર્ણક સાધુ આવે અને તે સાધુ વાપરતાં વાપરતાં ઊભા થાય તો ગુરુઅભ્યત્થાન આગારથી તે સાધુનું પચ્ચકખાણ ભાંગતું નથી. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૦૮-૫૦૯ પારિષ્ઠાપનિકા આગારનું સ્વરૂપ આ પ્રમાણે – પારિષ્ઠાપનિકા એટલે સર્વથા ત્યજવારૂપ પ્રયોજન, તે રૂપ આગાર એ પારિષ્ઠાપનિકાગાર. ક્યારેક ગોચરી વધી ગઈ હોય ત્યારે જો તે ગોચરીનો ત્યાગ કરવામાં આવે તો ઘણા દોષોનો સંભવ હોવાથી, અને તે વધેલી ગોચરી વાપરવામાં આવે તો આગમિક યુક્તિથી ગુણનો સંભવ હોવાથી પચ્ચક્ખાણવાળા સાધુ ગુરુની આજ્ઞાથી તે પરઠવવાની ગોચરી વાપરે તો પારિષ્ઠાપનિકા આગારથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી. વળી મહત્તર-સર્વસમાધિવર્તિત એ બે આગારનું સ્વરૂપ પૂર્વમાં બતાવ્યું તેમ સમજવું. * પ્રસ્તુત ભાવાર્થના લખાણમાં કરેલા આગારો વિષયક વિશેષ સ્પષ્ટીકરણમાં ધર્મસંગ્રહ ગ્રંથની ગાથા६२नी टी-त-पृष्ठ नं. १८४-१८५-१८६नो माघार दीधेल छ. ॥५०८॥ गाथा: सत्तेकट्ठाणस्स उ अटेवाऽऽयंबिलस्स आगारा । पंच अभत्तट्ठस्स उ छप्पाणे चरिमे चत्तारि ॥५०९॥ मन्वयार्थ : एकट्ठाणस्स उ सत्त=qणी प्रस्थाननामेना , सात, आयंबिलस्स अट्ठेव मनिलना माह ४, अभत्तट्ठस्स उ पंच= वणी समतार्थना पांय, छप्पाणे पानविषय छ, चरिमे चत्तारि-यभिमा यार आगारामारी होय छे. गाथार्थ : વળી એકલઠાણાના સાત, આંબિલના આઠ જ, વળી ઉપવાસના પાંચ, પાણીને આશ્રયીને છે, ચરિમમાં ચાર આગારો હોય છે. टीs: सप्तैकस्थानस्य तु, एकस्थानं नाम प्रत्याख्यानं, तत्र सप्ताऽऽकारा भवन्ति, इहेदं सूत्रम्-“एगट्ठाणं" इत्यादि, एगट्ठाणए जं जहा अंगोवंगं ठविअं तेण तहाठिएण चेव समुद्दिसियव्वं, आगारा से सत्त, आउंटणपसारणा नत्थि, सेसं जहा एक्कासणए । ___ अटेवाऽऽयामाम्लस्याकाराः,"अणाभोगा १ सहसा २ लेवालेवेणं ३ उक्खित्तविवेगेणं ४ गिहत्थसंसट्टेणं ५ पारिढावणियागारेणं ६ मयहरागारेणं ७ सव्वसमाहिवत्तियागारेणं ८ वोसिरति" । अणाभोगसहसक्कारा तहेव, लेवालेवो वा जइ भाणे पुव्वं लेवाडगं गहिअं समुद्दिष्टुं संलिहियं च, जइ तेण आणेति ण भज्जइ । उक्खित्तविवेगो जइ आयंबिले पडइ विगतिमादि उक्खिवित्ता विकिंचउ, मा णवरि गलउ, अण्णं वा आयंबिलस्स अपाउग्गं जइ उद्धरिउं तीरइ उद्धरिए ण उवहम्मइ । गिहत्थसंसटे वि जइ गिहत्थो डोवलियं भायणं वा लेवालेवाडं कुसणाईहिं तेण ईसि त्ति लेवाडादीहि देति ण भज्जइ, जइ रसो आलक्खिज्जइ बहुओ ताहे ण कप्पइ, पारिट्ठावणियमयहरगसमाहीओ तहेव । ___पञ्चाऽभक्तार्थस्य तु, न भक्तार्थोऽभक्तार्थः उपवास इत्यर्थः, तस्य पञ्चाऽऽकारा भवन्ति, इहेदं सूत्रम्"सूरे उग्गए" इत्यादि, तस्स पंच आगारा, अणाभोग सहसाकार पारिट्ठावण मयहर समाहि त्ति, जइ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ પ્રતિદિનક્રિયાવસ્તક / “આવશ્યકાદિ દ્વાર / ગાથા ૫૦૯ तिविहस्स पच्चक्खाइ तो विकिंचणिया कप्पड़, जइ चउव्विहस्स पच्चक्खाइ पाणगं च नत्थि न वट्टइ, जड़ पण पाणगं पि उव्वरियं ताहे से कप्पड, जड़ तिविहस्स पच्चक्खाइ ताहे से पाणगस्स छ आगारा कीरंति- "लेवाडेण वा अलेवाडेण वा अच्छेण वा बहलेण वा ससित्थेण वा असित्थेण वा वोसिर" प्रकटार्था एते छप्पि, एतेन ‘षड् पान' इत्येतदपि व्याख्यातमेव । चरमे चत्वार इत्यत्र चरिमं दुविहं - दिवसचरिमं भवचरिमं च, दिवसचरिमस्स चत्तारि, अण्णत्थ अणाभोगा सहस मयहर सव्वसमाहि, भवचरिमं जावज्जीवियं, तस्स वि एए चत्तारित्ति गाथार्थः ॥५०९॥ ટીકાર્ય વળી એકસ્થાનના સાત છે. એક સ્થાન નામનું પ્રત્યાખ્યાન છે, તેમાં સાત આગારો હોય છે. અહીં આ સૂત્ર છે – “એકટ્ટાણું' ઇત્યાદિ, એક સ્થાનમાં જે અંગોપાંગ જે રીતે સ્થપાયેલ હોય તે રીતે રહેલા જ તેના વડે=એકસ્થાનનું પચ્ચકખાણ કરનારા સાધુ વડે, વાપરવું જોઈએ. તેના=એકસ્થાનના પચ્ચકખાણના, સાત આગારો છે, આકુંચન-પ્રસારણ આગાર નથી, શેષ જે પ્રમાણે એકાશનમાં છે, તે પ્રમાણે જાણવું. આંબિલના આઠ જ આગારો છે. “અનાભોગથી, સહસાકારથી, લેપાલેપથી, ઉક્ષિપ્તવિવેકથી, ગૃહસ્થસંસૃષ્ટથી, પારિષ્ઠાપનિકાગારથી, મહત્તરાગારથી, સર્વસમાધિવર્તિતાગારથી વોસિરાવે છે=આંબિલનું પચ્ચખાણ કરનારા સાધુ આંબિલના આહાર સિવાયના અનાંબિલવાળા ચારેય પણ આહારનો ત્યાગ કરે છે.” અનાભોગ અને સહસાકાર તે રીતે જ છે=પૂર્વે બતાવ્યા તે રીતે જ છે; અને લેપાલેપ એટલે જો ભાજનમાં પૂર્વે લેપાટક ગૃહીત, સમુદિષ્ટ અને સંલિખિત હોય લેપવાળું ભોજન ગ્રહણ કરાયું હોય, વપરાયું હોય અને લૂછાયું હોય, જો તેના વડે લાવે છે તો ભાંગતું નથી=સાધુ તે ભાજન વડે આંબિલનો આહાર લાવે તો પચ્ચકખાણ ભાંગતું નથી. ઉસ્લિપ્તવિવેક એટલે જો આંબિલમાં વિગઈ આદિ પડે, તો ઉલ્લેપ કરીને વિચિન કરે=આંબિલના આહાર પર પડેલી તે વિગઈ આદિને ઉપાડીને દૂર કરવી, ફક્ત ગળવી ન જોઈએ=વિગઈ આદિ આંબિલના આહાર ઉપર ઝરવી ન જોઈએ, અથવા આંબિલને અપ્રાયોગ્ય એવા અન્યને જો ઉદ્ધરવા માટે સમર્થ હોય તો ઉદ્ધરાયે છતે નાશ પામતું નથી=જો આંબિલના આહાર ઉપર આંબિલમાં અકથ્ય એવો બીજો કોઈ આહાર પડ્યો અને તે આંબિલના આહાર પરથી લઈ શકાય તેવો હોય તો તે અકથ્ય આહાર આંબિલના આહારમાંથી બહાર કઢાયે છતે તે આંબિલનો આહાર આંબિલમાં અકથ્ય થતો નથી. ગૃહસ્થસંસૃષ્ટમાં પણ જો ગૃહસ્થ ડોયાને કે ભાજનને લેપાટકાદિવાળા કુસણાદિ વડે=ગોરસાદિ વડે, લેપાલપાટક કરે, સિ=લેપ ઇષ છે, એથી તેના વડે તે લેપવાળા ડોયા કે ભાજન વડે, આપે છે તો ભાંગતું નથી=ગૃહસ્થ આહાર વહોરાવે તો પચ્ચકખાણ ભાંગતું નથી. જો બહુ રસ દેખાય તો કલ્પતું નથી. પારિષ્ઠાપનિકા, મહારક અને સમાધિ તે રીતે જ છે=આ ત્રણ આગારોનું સ્વરૂપ પૂર્વે બતાવ્યું તે જ રીતે છે. વળી અભક્તાર્થના પાંચ છે. ભક્તાર્થ નહીં એ અભક્તાર્થ અર્થાત્ ઉપવાસ, તેના પાંચ આગારો હોય છે. અહીં આ સૂત્ર છે – “સૂર્ય ઊગ્યે છતે' ઇત્યાદિ, તેના પાંચ આગારો છે : અનાભોગ, સહસાકાર, પારિષ્ઠાપન, મહત્તર, સમાધિ. “ત્તિ' આગારોના કથનની સમાપ્તિમાં છે. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૦૯ જો ત્રિવિધનું પચ્ચખાણ કરે તો વિકિંચનિકા કહ્યું છે–ત્યાગ કરવા યોગ્ય વધેલો આહાર તિવિહાર ઉપવાસી સાધુને વાપરવા કહ્યું છે, જો ચતુર્વિધનું પચ્ચકખાણ કરે અને પાનક ન હોય તો વર્તે નહીં-પાણી વધ્યું ન હોય તો ત્યાગ કરવા યોગ્ય વધેલો આહાર ચોવિહારા ઉપવાસી સાધુને વાપરવા કહ્યું નહીં. વળી જો પાનક પણ વધેલું હોય તો તેને-ચતુર્વિધ આહારના પચ્ચખાણવાળા સાધુને, કહ્યું છે ત્યાગ કરવા યોગ્ય આહાર વાપરવા કહ્યું છે. જો સાધુ ત્રિવિધનું પાન આહાર સિવાયના બીજા ત્રણ પ્રકારના આહારનું, પચ્ચકખાણ કરે તો તે પાનકના છ આગારો કરાય છે – લેપાટકથી કે અલેપાટકથી કે અચ્છથી કે બહલથી કે સસિક્યથી કે અસિક્યથી વોસિરાવે છે–પાણીના આ છ આગારોને છોડીને પાન સિવાયના ત્રણ આહારને ત્રિવિધનું પચ્ચખાણ કરનાર સાધુ વોસિરાવે છે. આ છયે પણ આગારો પ્રગટ અર્થવાળા છે. આના દ્વારા પાનવિષયક છે' એ પ્રકારનું આ પણ=ગાથાના ચરમપાદનું પદ પણ, વ્યાખ્યાન કરાયેલું જ થાય છે. ચરમમાં ચાર એ પ્રકારના પદમાં ચરિમ બે પ્રકારે છે : દિવસચરિમ અને ભવચરિમ. દિવસચરિમના ચાર આગારો છે – અન્યત્ર અનાભોગ, સહસાકાર, મહત્તર, સર્વસમાધિ. ભવચરિમ થાવજીવિતવાળું છે, તેના પણ આ ચાર છે=ભવચરિમ પચ્ચખાણના પણ દિવસચરિમ પચ્ચખાણના છે એ ચાર આગારો છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : એકઠાણાના પચ્ચખાણમાં સાત આગારો હોય છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) સાગારિક, (૪) ગુરુઅદ્ભુત્થાન, (૫) પારિષ્ઠાપનિકા, (૬) મહત્તર અને (૭) સર્વસમાધિવર્તિત. એકસ્થાન એટલે વાપરતી વખતે જે અંગોપાંગને જે રીતે સ્થાપ્યા હોય તે રીતે સ્થાપેલા તે અંગોપાંગમાં રહીને જ વાપરવું, વળી મુખ અને હાથના ચલનનો પરિહાર અશક્ય હોવાથી તે બે અંગનું ચલન આ પચ્ચખાણમાં નિષેધ કરાયું નથી. અને આ પ્રકારના એકસ્થાનનું પચ્ચખાણ કરવું એ એક ઠાણાનું પ્રત્યાખ્યાન છે. અહીં સાતેય આગારોનું સ્વરૂપ એકાસણામાં બતાવ્યું તેવું જ સમજવું, ફક્ત એકઠાણામાં આકુંચનપ્રસારણ આગાર નથી. આંબિલના પચ્ચકખાણમાં આઠ આગારો હોય છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) લેપાલેપ, (૪) ઉસ્લિપ્તવિવેક, (પ) ગૃહસ્થસંસૃષ્ટ, (૬) પારિષ્ઠાપનિકા, (૭) મહત્તર અને (૮) સર્વસમાધિવર્તિત. આચામામ્બ એટલે આચામ=અવશ્રાવણ, અશ્લ પાંચ પ્રકારના રસોમાંથી ચોથો રસ, અર્થાત્ ખાટું ઓસામણ. ભાત વગેરે ભોજનમાં અને શાકમાં જે ખાટો રસ હોય તેને શાસ્ત્રની પરિભાષાથી આચામાસ્ત કહેવાય છે, અને આવા પ્રકારના આચામામ્સનું પચ્ચખાણ કરવું એ આંબિલનું પ્રત્યાખ્યાન છે. અહીં અનાભોગ-સહસાકાર એ બે આગારોનું સ્વરૂપ પૂર્વમાં બતાવ્યું તેમ જાણવું. લેપાલેપ આગારનું સ્વરૂપ આ પ્રમાણે – લેપ એટલે આંબિલનું પચ્ચખાણ કરનાર સાધુને કહ્યું નહીં એવી વિગઈ આદિથી, જેમાં આંબિલનો આહાર રહેલો હોય એ ભાજનનું લિપ્તપણું; અને અલેપ એટલે પૂર્વે વિગઈ આદિથી લેપાયેલ ભાજનને હાથ વગેરેથી લૂંછીને તે ભાજનમાં આંબિલનો આહાર રાખેલો હોય For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર / ગાથા ૫૦૯ એ ભાજનનું અલિપ્તપણું, તે રૂપ આગાર એ લેપાલેખાગાર. કોઈ પાત્રમાં કોઈ વિગઈ આદિવાળો આહાર ગ્રહણ કરાયો હોય, તે આહાર બધા સાધુઓને અપાઈ ગયો હોય, પછી તે પાત્ર હાથ વગેરેથી લૂંછ્યું હોય, પરંતુ પાણીથી ધોઈને સ્વચ્છ કર્યું ન હોય, અને તેના પાત્રમાં લાવેલો આંબિલનો આહાર આંબિલવાળા સાધુ વાપરે તોપણ લેપાલેપ આગારથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી. ઉસ્લિપ્તવિવેક આગારનું સ્વરૂપ આ પ્રમાણે – ઉસ્લિપ્તવિવેક એટલે ઉપાડેલાનો સંપૂર્ણપણાથી ત્યાગ, તે રૂપ આગાર એ ઉક્લિપ્તવિવેકાગાર. સૂકા ભાત વગેરે રૂપ આંબિલના આહાર પર, પૂર્વે આંબિલના પચ્ચક્ખાણવાળાને અયોગ્ય એવી ઘન વિગઈ આદિ પડી હોય, અને તેને ઉપાડીને બહાર કાઢી હોય, તો તેવો આંબિલનો આહાર આંબિલવાળા સાધુ વાપરે તો ઉક્લિપ્તવિવેક આગારથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી, ફક્ત તે વિગઈ આદિ આંબિલના આહાર ઉપર ગળવી ન જોઈએ. તેથી આંબિલના આહાર પર ઝરે તેવી પ્રવાહી વિગઈ આદિ આંબિલના આહાર ઉપર પડી હોય તો તેવો આંબિલનો આહાર આંબિલવાળા સાધુને કલ્પતો નથી. ગૃહસ્થસંસ્કૃષ્ટ આગારનું સ્વરૂપ આ પ્રમાણે – ગૃહસ્થસંસૃષ્ટ એટલે આહાર વહોરાવનારા ગૃહસ્થનું કથરોટ વગેરે ભાજન વિગઈ આદિ દ્રવ્યથી લેપાયેલું હોય, તે રૂપ આગાર એ ગૃહસ્થસંસૃષ્ટાગાર. જો ગૃહસ્થનું ભાજન કે ડોયો, દૂધ વગેરે રૂ૫ ગોરસાદિથી લેપાયેલો હોય, અને તે ભાજન કે ડાયાથી તે ગૃહસ્થ આંબિલનો આહાર વહોરાવે તો તે અપાતું એવું ભોજન આંબિલમાં અકથ્ય દ્રવ્યના અવયવથી મિશ્ર છે, તોપણ તેવો આહાર આંબિલવાળા સાધુ વાપરે તો ગૃહસ્થસંસૃષ્ટ આગારથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી, પરંતુ તે ડોયો કે ભાજન ગોરસાદિના ઘણા રસથી લેવાયેલ હોય તો તે ડોયા કે ભાજનથી વહોરાવેલો આંબિલનો આહાર આંબિલવાળા સાધુને કલ્પતો નથી. વળી પારિષ્ઠાપનિકા-મહત્તર-સર્વસમાધિવર્તિત એ ત્રણ આગારોનું સ્વરૂપ પૂર્વમાં બતાવ્યું તેમ સમજવું. ઉપવાસના પચ્ચકખાણમાં પાંચ આગારો હોય છેઃ (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પારિષ્ઠાપનિકા, (૪) મહત્તર અને (૫) સર્વસમાધિવર્તિત. અભક્તાર્થ એટલે ભક્તથી=ભોજનથી, અર્થ પ્રયોજન નહીં, એ અભક્તાર્થ. અને આવા પ્રકારના અભક્તાર્થનું પચ્ચખાણ કરવું એ ઉપવાસનું પ્રત્યાખ્યાન. અહીં અનાભોગાદિ પાંચેય આગારોનું સ્વરૂપ પૂર્વમાં બતાવ્યું તેમ જાણવું, ફક્ત પારિઠાપનિકા આગારમાં ઉપવાસના પચ્ચખાણમાં કંઈક વિશેષ છે, તે બતાવે છે – ક્યારેક ગોચરી વધી ગઈ હોય ત્યારે તિવિહારા ઉપવાસવાળા સાધુને તે વધેલી ગોચરી પારિષ્ઠાપનિકા આગારથી વાપરવી કલ્પ છે, અને માત્ર ગોચરી વધી હોય પાણી વધ્યું ન હોય તો તે વધેલી ગોચરી ચોવિહાર ઉપવાસવાળા સાધુને વાપરવી કલ્પતી નથી, પરંતુ ગોચરીની સાથે પાણી પણ વધ્યું હોવાથી પરઠવવું પડે તેમ હોય તો તે વધેલા ગોચરી અને પાણી પારિષ્ઠાપનિકા આગારથી ચોવિહારા ઉપવાસવાળા સાધુને વાપરવા કહ્યું છે, તો આ રીતે તિવિહારા કે ચોવિહારા ઉપવાસમાં આહાર-પાણી વાપરતાં સાધુનું પચ્ચખાણ પારિષ્ઠાપનિકા આગારથી ભાંગતું નથી. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા પ૦૯-૫૧૦ વળી ઉપરમાં બતાવ્યાં એ પોરિસી, પુરિમઢ, એકાસણા, એકઠાણા, આંબિલ, ઉપવાસના પચ્ચક્ખાણોમાં ઉત્સર્ગથી ચારેય આહારનું પચ્ચખાણ કરવું જોઈએ, છતાં જો સાધુ ત્રણ આહારનું પચ્ચખાણ કરે તો સાધુને પોરિસી આદિ પચ્ચખાણમાં પાણીને આશ્રયીને છ આગારો હોય છે : (૧) લેપકૃત, (૨) અલેપકૃત, (૩) અચ્છ, (૪) બહુલ, (૫) સસિન્થ અને (૬) અસિક્ય. (૧-૨) ખજૂર વગેરેના પાણીથી ખરડાયેલા ભાજનાદિમાં રાખેલ અચિત્ત પાણી લેપકૃત કહેવાય, અને કાંજી વગેરેના પાણીમાં હલ્યા વગરનું ઉપરનું પાણી અલેપકૃત કહેવાય. તેથી કોઈ ગૃહસ્થ કોઈ ભાજનમાં પહેલાં ખજૂરાદિનું પાણી રાખ્યું હોય, અને પછી તે ભાજનમાંથી તે પાણી કાઢીને ધોયા વગર જ તે ભાજનમાં કોઈ અચિત્ત પાણી ભર્યું હોય તો તે પાણી લેપકૃત કહેવાય, અને ચોખા જ ભાજનમાં કાંજી વગેરેનું પાણી ભર્યું હોય તો તે ડહોળ્યા વગરનું ઉપરનું પાણી અલેપકૃત કહેવાય. આથી તેવું લેપકૃત કે અલેપકૃત પાણી ઉપવાસાદિના પચ્ચખાણવાળા સાધુ વાપરે તો લપાટક આગારથી કે અલપાટક આગારથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી. (૩) નિર્મળ અને ઉકાળેલા પાણી વગેરેને અચ્છ દ્રવ કહેવાય, તે રૂપ આગાર એ અચ્છાગાર. (૪) તલ-ચોખાનું ધોવણ વગેરેને બહુલ દ્રવ કહેવાય, તે રૂપ આગાર એ બહુલાગાર. (૫) આહારનાં ફોતરાંથી યુક્ત ઓસામણ વગેરેને સસિન્થ દ્રવ કહેવાય, તે રૂપ આગાર એ સસિન્થાગાર. (૬) આહારનાં ફોતરાંથી રહિત ઓસામણ વગેરેને અસિક્ય દ્રવ કહેવાય, તે રૂપ આગાર એ અસિન્થાગાર છે. આ છ આગારોથી તે તે પ્રકારનાં પાણી ઉપવાસાદિના પચ્ચખાણવાળા સાધુ વાપરે તો તેઓનું પચ્ચખાણ ભાંગતું નથી. ચરિમના પચ્ચખાણમાં ચાર આગારો હોય છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) મહત્તર અને (૪) સર્વસમાધિવર્તિત. ચરિમ એટલે અંતિમ ભાગ, અને તે (૧) દિવસનો અને (૨) ભવનો એમ બે પ્રકારે છે, અને તે ચરિમના વિષયવાળું પચ્ચખાણ કરવું એ ચરિમનું પ્રત્યાખ્યાન. ભવચરિમનું પચ્ચખાણ જાવજીવનું હોય છે. દિવસચરિમ અને ભવચરિમ, એ બંને પ્રકારના ચરિમ પચ્ચખાણમાં ચાર-ચાર આગારો હોય છે, અને તે ચારેય આગારોનું સ્વરૂપ અહીં પણ પૂર્વમાં બતાવ્યું તે પ્રમાણે સમજવું. * પ્રસ્તુત ભાવાર્થના લખાણમાં કરેલ આગારો વિષયક વિશેષ સ્પષ્ટીકરણમાં ધર્મસંગ્રહ ગ્રંથની ગાથા૬૨ની ટીકા-પ્રત પૃષ્ઠ નં. ૧૮૬-૧૮૭-૧૮૮-૧૮૯નો આધાર લીધેલ છે. I૫૦૯ અવતરણિકા : ગાથા ૫૦૬-૫૦૭માં નવકારશી વગેરે પચ્ચકખાણોના આગારોની સંખ્યા બતાવી અને ગાથા ૫૦૮૫૦૯માં ચરિમ પચ્ચકખાણના ચાર આગારો સુધીનો ભાવાર્થ બતાવ્યો. હવે અભિગ્રહ પચ્ચખાણના ચાર કે પાંચ અને વિવિગઈ પચ્ચખાણના આઠ કે નવ આગારોનો ભાવાર્થ બતાવે છે – For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૧૦ ૧૪૩ ગાથા : पंच चउरो अभिग्गहे निव्विइए अट्ठ नव य आगारा । अप्पावरणे पंच उ हवंति सेसेसु चत्तारि ॥५१०॥ અન્વયાર્થ : માદેવં ત્રણેકઅભિગ્રહમાં પાંચ (ક) ચાર, નિબ્રિગટ્ટ નવ =નિર્વિકૃતિકમાં નિવિગઈના પચ્ચખાણમાં, આઠ કે નવ માર =આગારો છે. (હવે તે આગારોનાં સ્થાન બતાવે છે–) અપાવર અપાવરણ અભિગ્રહમાં પંઘપાંચ જ, સુ-શેષ અભિગ્રહોમાં ચાર ચાર (આગારો) વંતિ=હોય છે. ગાથાર્થ : અભિગ્રહમાં પાંચ કે ચાર, વિવિગઈના પચ્ચખાણમાં આઠ કે નવ આગારો છે. હવે તે આગારોનાં સ્થાન બતાવે છે – અઝાવરણ અભિગ્રહમાં પાંચ જ, અને બાકીના અભિગ્રહોમાં ચાર આગારો હોય છે. ટીકા : पञ्च चत्वारश्चाऽभिग्रहे, निर्विकृतौ अष्टौ नव वाऽऽकाराः, अप्रावरण इत्यप्रावरणाभिग्रहे पञ्चैवाकारा भवन्ति शेषेष्वभिग्रहेषु दण्डकप्रमार्जनादिषु चत्वार इति गाथार्थः ॥ भावार्थस्तु अभिग्गहेसु अवाउडत्तणं कोइ पच्चक्खाइ, तस्स पंच "अणाभोगा सहस्सा चोलपट्टगागारा मयहर समाहि", सेसेसु चोलपट्टगागारो णत्थि । 'निव्विगईए अट्ठ नव य आगारा' इत्युक्तं, अत्र विकृतयः पूर्वोक्ताः, अधुना प्रकृतमुच्यते क्वाऽष्टौ क्व वा नवाकारा ? इति ॥५१०॥ * “ રામર્જનવિપુ'માં “મરિ' પદથી સર્વ સાધુની વૈયાવચ્યાદિ ભક્તિ માટે ગ્રહણ કરાતા અભિગ્રહોનું ગ્રહણ છે. ટીકાર્ય : અભિગ્રહમાં પાંચ કે ચાર, નિર્વિકૃતિમાં આઠ કે નવ આગારો હોય છે. તે આગારો સ્પષ્ટ કરે છે – અપાવરણમાં=અપ્રાવરણ અભિગ્રહમાં, પાંચ જ, દાંડાનું પ્રમાર્જન આદિ શેષ અભિગ્રહોમાં ચાર આગારો હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. વળી ભાવાર્થ – અભિગ્રહોમાં કોઈ અપ્રાવૃત્તપણાનું પચ્ચખાણ કરે છે, તેના પાંચ આગારો છે : અનાભોગ, સહસાકાર, ચોલપટ્ટકાગાર, મહત્તર, સમાધિ. શેષ અભિગ્રહોમાં ચોલપટ્ટકાગાર નથી. નિર્વિકૃતિકમાં આઠ કે નવ આગારો છે એ પ્રમાણે મૂળ ગાથામાં કહેવાયું. એમાં વિગઈઓ પૂર્વમાં કહેવાયેલી છે=વિગઈઓનું સ્વરૂપ ગાથા ૩૭૧થી ૩૮૦માં કહેવાયેલું છે. હવે ક્યાં આઠ આગારો છે અથવા ક્યાં નવ આગારો છે, એ પ્રકારે પ્રકૃતિ કહેવાય છે. ભાવાર્થ : અભિગ્રહનું પચ્ચખાણ એટલે દંડકના પ્રમાર્જન આદિનો નિયમ, અને તેમાં ચાર આગારો હોય છે : (૧) અનાભોગ, (ર) સહસાકાર, (૩) મહત્તર અને (૪) સર્વસમાધિવર્તિત. પરંતુ અપ્રાવરણના અભિગ્રહમાં ચોલપટ્ટક નામનો આગાર અધિક છે. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રતિદિનક્રિયાવસ્તક / “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૧૦ તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ સાધુએ વસ્ત્ર વગરના રહેવાનો અભિગ્રહ કર્યો હોય, તેથી તેઓ વસ્ત્રનો સંપૂર્ણ પરિત્યાગ કરીને એકાંત સ્થાનમાં આત્માને શાસ્ત્રતત્ત્વથી ભાવિત કરતા હોય, અને તે વખતે તે અપ્રાવરણ અભિગ્રહની કાળમર્યાદાની અત્યંત વિસ્મૃતિ થવાથી તેઓ અભિગ્રહ પૂરો થાય તે પહેલાં જ ચોલપટ્ટો પહેરી લે, તો અનાભોગ આગારથી તેઓનું અપ્રાવરણ અભિગ્રહનું પચ્ચખાણ ભાંગતું નથી. ક્યારેક એકદમ જ તે અપ્રાવરણ અભિગ્રહવાળા સાધુથી ચોલપટ્ટો પહેરાઈ જાય, તો સહસાકાર આગારથી તેઓનું પચ્ચખાણે ભાંગતું નથી. આ રીતે પોતે નગ્ન અવસ્થામાં બેઠેલ હોય તે વખતે કોઈ ગૃહસ્થ વગેરે પોતાની પાસે આવે તો ધર્મનું લાઘવ ન થાય તદર્થે તે સાધુ ચોલપટ્ટો પહેરે, જેથી નગ્નતાનો પરિહાર થાય, તો ચોલપટ્ટક આગારથી તેઓનું પચ્ચકખાણ ભાંગતું નથી. ક્યારેક અભિગ્રહ ગ્રહણ કર્યા પછી તે સાધુને યોગ્ય કોઈ મહાન કાર્ય આવે, અને તે કાર્ય બીજા કોઈ સાધુ કરી શકે તેમ ન હોય, ત્યારે તે સાધુ ચોલપટ્ટો પહેરીને તે મહાન કાર્ય કરવા જાય, તો મહત્તર આગારથી તેઓનું પચ્ચખાણ ભાંગતું નથી. વળી ક્યારેક અપ્રાવરણ અભિગ્રહ કરનાર સાધુનું અતિઠંડી આદિ કોઈ કારણથી અસમાધિથી મૃત્યુ થાય તેવું હોય, ત્યારે સમાધિ માટે તે સાધુ ચોલપટ્ટા આદિ વસ્ત્રો શરીર ઉપર ધારણ કરે, તો સર્વસમાધિવર્તિત આગારથી તેઓનું પચ્ચકખાણ ભાંગતું નથી. આ રીતે કોઈક સાધુએ સર્વ સાધુઓના દાંડા પ્રમાર્જીને ઉચિત સ્થાને મૂકવાનો અભિગ્રહ કર્યો હોય, અને તે સાધુને પોતાના પચ્ચખાણની વિસ્મૃતિ થઈ જવાથી દાંડા પ્રમાર્જીને ઉચિત સ્થાને સ્થાપન કરે નહીં, તો અનાભોગ આગારથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી. વળી ક્યારેક દાંડાને ઉચિત સ્થાને મૂકતી વખતે તે સાધુ દાંડાને પ્રમાર્જન કરવાનું ભૂલી જાય, તો સહસાકાર આગારથી તેમનું પચ્ચખાણ ભાંગતું નથી. વળી દાંડા પ્રમાર્જવાનો અભિગ્રહ કર્યા પછી તે સાધુને કોઈ મોટું કાર્ય કરવાનું થાય, તો તે વખતે તે સાધુ બહારથી આવતા સાધુઓના દાંડાનું પ્રમાર્જન કરી શકે નહીં, તોપણ મહત્તર આગારથી તેઓનું પચ્ચકખાણ ભાંગતું નથી. વળી ક્યારેક અભિગ્રહ કર્યા પછી રોગાદિને કારણે તે સાધુના શરીરની તેવી સ્થિતિ થાય કે જેથી દાંડા પ્રમાર્જવામાં પોતાની સમાધિનો ભંગ થાય તેમ હોય, ત્યારે તે સાધુ સમાધિ અર્થે દાંડા પ્રમાર્જ નહીં, તોપણ સર્વસમાધિવર્તિત આગારથી તેઓનું પચ્ચખાણ ભાંગતું નથી. આમ, અભિગ્રહ પચ્ચખાણમાં અપાવરણ અભિગ્રહને આશ્રયીને પાંચ આગારો છે, અને બાકીના અન્ય અભિગ્રહોને આશ્રયીને ચાર આગારો હોય છે. વળી નિવિગઈના પચ્ચક્ખાણમાં ક્યાં આઠ અથવા કયાં નવ આગારો હોય છે? તેનાં સ્થાન ગ્રંથકારશ્રી આગળની ગાથામાં સ્વયં બતાવે છે. પ૧oll. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૧૧ ૧૪૫ सवतरशिs: तत्र - અવતરણિકાર્ય : પૂર્વગાથાની ટીકાના અંતે કહ્યું કે નિવિગઈના પચ્ચકખાણમાં ક્યાં આઠ અગારો છે અથવા ક્યાં નવ આગારો છે? એ પ્રકારે પ્રકૃતિ કહેવાય છે. એથી હવે તે પ્રકૃત એવા નિવિગઈના આગારો બતાવે છે – ત્યાં નિવિગઈના પચ્ચક્કાણમાં, गाथा: णवणीउग्गाहिमए अद्दवदहि पिसिअ घय गुले चेव । नव आगारा तेसिं सेसदवाणं च अद्वैव ॥५११॥ मन्वयार्थ : __णवणीउग्गाहिमए अद्दवदहि-(भद्र मेवा) नवनीतमi, लिममा, सद्रव सेवा समi, पिसिअ पिशितमांमद्रव मेवा मांसभi, घय=(मद्रव मेवा) घृतमi, गुले चेव आने (मद्रव मेवा) शुभां; तेसिं=तेमोनाते पिंड विगमोना, नव आगारा=नव मागारो छ, सेसदवाणं चमने शेष द्रवोना=पिंड विमोथी शेष मेवी द्रव विमोना, अटेव=416 °४ (२) छ. गाथार्थ: ઘન માખણમાં, ઘન તળેલામાં, વસ્ત્રથી ગાળેલ એવા ઘન દહીંમાં, ઘન માંસમાં, ઘન ઘીમાં, ઘના ગોળમાં તે પિંડ વિગઈઓના નવ આગારો છે, અને બાકીના પ્રવાહી માખણાદિના આઠ જ આગારો छ. टीका: ___ नवनीते उद्ग्राहिमके अद्रवदनि गालित इत्यर्थः पिशिते मांसे घृते गुडे चैव, अद्रवग्रहणं सर्वत्राभिसम्बन्धनीयं, नवाकारा अमीषां विकृतिविशेषाणां भवन्ति, शेषाणां द्रवाणां विकृतिविशेषाणामष्टावेवाकारा भवन्ति, उत्क्षिप्तविवेको न भवतीति गाथार्थः । इह चेदं सूत्रम् - "निव्विगतीयं पच्चक्खाइ इत्यादि", अण्णत्थ (अणाभोग)१ सहसा २ लेवालेव ३ गिहत्थसंसट्ठ ४ उक्खित्तविवेग ५ पडुच्चमक्खिएणं ६ पारिट्ठावणिया ७ मयहर ८ सव्वसमाहिवत्तियागारेणं ९ वोसिर ।" तत्थ अणाभोगसहसाकारा लेवालेवा तहेव दट्ठव्वा, गिहत्थसंसट्ठस्स उ इमो विही - खीरेण जइ कुसणिओ कूरो लब्भइ, तस्स जइ कुंडगस्स ओदणाउ चत्तारि अंगुलाणि दुद्धं ताहे निव्विगइयस्स कप्पइ, पंचमं त्वारद्धं विगतीयं, एवं दहिस्स वि वियडस्स वि, केसु वि विसएसु वियडेण मीसिज्जइ ओदणो ओगाहिमगो वा, फाणियगुलस्स तिल्लघयाण य एएहिं कुसिणिए जइ अंगुलं उवरिं अच्छइ तो वट्टइ, परेण न वट्टइ, महुस्स पोग्गलरसगस्स य अद्धअंगुलेण संसट्ठे होइ, पिंडगुलस्स नवणीयस्स For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૧૧ य अद्दामलमित्तं संसटुं, जइ वि बहूणि एतप्पमाणाणि कप्पंति, एगं पि वटुं न कप्पइ । उक्खित्तविवेगो जहा आयंबिलये उद्धरिउं तीड़ सेसेसु णत्थि । पडुच्चमक्खियं पुण जइ अंगुलिए गहाय मक्खेइ तिल्लेण वा घएण वा, ताहे निव्विगइयस्स कप्पइ, अह धाराए छुभइ मणागं पि न कप्पइ । पारिद्धावणियागारो उ लेसओ भणिओ एव इति वृद्धसम्प्रदायः, कृतं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः ॥५११॥ ટીકાર્ય : દ્રવનું ગ્રહણ સર્વત્ર અભિસંબંધનીય છે=મૂળ ગાથામાં ગ્રહણ કરેલ અદ્રવ શબ્દનો સર્વ ઠેકાણે અભિસંબંધ કરવા યોગ્ય છે. આથી નવનીતમાં અદ્રવ એવા માખણમાં, ઉદ્ઘાહિમકમાં અદ્રવ એવા તળેલામાં, અદ્રવ એવા દધિમાં ગાલિતમાં=ગાળેલા દહીંમાં, પિશિતમાં અદ્રવ એવા માંસમાં, વૃતમાં અદ્રવ એવા ઘીમાં, અને ગુડમાં=અદ્રવ એવા ગોળમાં આ વિકૃતિવિશેષોના=ઘન એવી વિગઈ વિશેષોના, નવ આગારો હોય છે, શેષ દ્રવ એવા વિકૃતિવિશેષોના આઠ જ આગારો હોય છે, ઉસ્લિપ્તવિવેક આગાર હોતો નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અને અહીં નિવિગઈના પચ્ચકખાણમાં, આ સૂત્ર છે – નિર્વિકૃતિકનું પચ્ચકખાણ કરે છે' ઇત્યાદિ, અનાભોગ, સહસાકાર, લેપાલેપ, ગૃહસ્થસંસૃષ્ટ, ઉક્ષિપ્તવિવેક, પ્રતીત્યપ્રક્ષિત, પારિષ્ઠાપનિકા, મહત્તર અને સર્વસમાધિવર્તિતાગારથી અન્યત્ર=આ નવ આગારો વિના, વોસિરાવે છે=વિગઈઓનો ત્યાગ કરે છે. ત્યાં અનાભોગ, સહસાકાર, લેપાલેપ તે રીતે જ=પૂર્વે બતાવ્યા તે રીતે જ, જાણવા. વળી ગૃહસ્થસંસૃષ્ટની આ વિધિ છે – જો ક્ષીર સાથે કુસણિક કૂર પ્રાપ્ત થાય ભિક્ષામાં દૂધ સાથે ગોરસવાળો ભાત મળે, જો તે કુંડકનું=જેમાં દૂધ રહેલું હોય તે ભાજનનું, દૂધ ઓદનથી=ભાતથી, ચાર અંગુલ હોય, તો નિર્વિકૃતિકને તે દૂધ નિવિગઈના પચ્ચકખાણવાળા સાધુને, કહ્યું છે, પરંતુ આરબ્ધ એવું પાંચમું અંગુલ વિકૃતિક છે, અર્થાત્ જેમાં દૂધ રહેલું હોય તે ભાજનનું દૂધ ઓદનથી પાંચ આંગળથી માંડીને ઉપર હોય તો તે દૂધ વિગઈ થાય છે. આ રીતે દહીંનું પણ અને મદ્યનું પણ છે, કોઈક વિષયોમાં=કેટલાક દેશોમાં, ઓદન કે અવગાહિમક=ભાત કે પકવાન્ન, મદ્ય સાથે મિશ્ર કરાય છે. જો સિણિકમાં=ભાજનમાં, ફાણિત ગુડનું–પીગળેલા ગોળનું, કે તેલઘીનું એક અંગુલઆનાથી ઓદન કે અવગાહિમથી, ઉપર રહે છે તો, વર્તે છેઃનિવિગઈના પચ્ચકખાણવાળાને તે ગોળ, તેલ કે ઘી કહ્યું છે, પરથી વર્તતું નથી=પીગળેલા ગોળાદિ ઓદન કે અવગાહિમથી એક અંગુલથી વધારે ઉપર હોય તો તે ગોળાદિનિવિગઈનાપચ્ચકખાણવાળાને કલ્પતા નથી. મધુનું અને પોલરસકનું મધનું અને માંસરસનું, અર્ધ અંગુલથી સંસૃષ્ટ થાય છે અર્થાત્ ઓદનાદિ સાથે મિશ્ર કરાયેલ મધ અને માંસનો રસ અર્ધા આંગળ સુધી તરતો હોય તો તે મધ અને માંસરસ નિવિગઈના પચ્ચખાણવાળાને કહ્યું છે. પિંડગુડનું અને નવનીતનું આદ્ર આમલ માત્ર સંસ્કૃષ્ટ થાય છે, અર્થાત્ ઘન ગોળ અને ઘન માખણના લીલા આમળા જેટલા ટુકડા કરીને બીજા આહાર સાથે મિશ્ર કરેલ હોય તો તે નિવિગઈના પચ્ચકખાણવાળાને કહ્યું છે. જોકે આના પ્રમાણવાળા બહુ કહ્યું છે=લીલા આમળાના પ્રમાણવાળા ઘન ગોળ અને ઘન માખણના ઘણા ટુકડાઓ વિવિગઈના પચ્ચકખાણવાળા સાધુને ખપે છે, પરંતુ વડું એક પણ કલ્પતું નથી=બીજા આહાર સાથે મિશ્ર કરેલ હોય તોપણ લીલા આમળાના પ્રમાણથી મોટો એવો ગોળનો અને માખણનો ટુકડો એક પણ નિવિગઈના પચ્ચખાણવાળાને ખપતો નથી. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ' દ્વાર | ગાથા ૫૧૧-૫૧૨ ઉત્ક્ષિપ્તવિવેક – જેવી રીતે આયંબિલકમાં ઉદ્ધરવા માટે સમર્થ હોય, શેષમાં નથી, અર્થાત્ આંબિલના આહાર ઉપરથી જુદી કાઢવા માટે સમર્થ હોય તેવી ઘન વિગઈઓમાં ઉત્સિપ્તવિવેક આગાર હોય છે, શેષ એવી પ્રવાહી વિગઈઓમાં ઉત્ક્ષિપ્તવિવેક આગાર હોતો નથી. વળી પ્રતીત્યપ્રક્ષિત એટલે જો અંગુલિકમાં—તેલ કે ઘીને અંગુલી ઉપર, ગ્રહણ કરીને તેલથી કે ઘીથી ચોપડે છે, તો નિર્વિકૃતિકને—તે આહાર નિવિગઈના પચ્ચક્ખાણવાળા સાધુને, કલ્પે છે, જો તેલ કે ઘી ધારાથી નાખે છે, તો મનાગ્ પણ=તે આહાર થોડો પણ, કલ્પતો નથી. વળી પારિષ્ઠાપનિકા આગાર લેશથી=પૂર્વે સંક્ષેપથી, કહેવાયેલો જ છે, એ પ્રમાણે વૃદ્ધનો સંપ્રદાય છે. પ્રસંગથી સર્યું, અમે પ્રકૃતની પ્રસ્તાવના કરીએ છીએ. II૫૧૧ અવતરણિકા : आह, इह आकारा एव किमर्थमित्याह - અવતરણિકાર્ય આદ્દ થી કોઈ શંકા કરે છે કે અહીં=નવકારશી આદિ પચ્ચક્ખાણમાં, આગારો જ શા માટે છે ? અર્થાત્ આગારો વગર જ નવકારશી આદિનું પચ્ચક્ખાણ કરવું જોઈએ. એથી કહે છે ગાથા: वयभंगो गुरुदोसो थेवस्स वि पालणा गुणकरी अ । गुरुलाघवं च नेअं धम्मम्मि अओ उ आगारा ॥५१२॥ ૧૪૭ - અન્વયાર્થ: વયમંતો ગુરુવોસો=વ્રતનો ભંગ ગુરુદોષવાળો છે, થેવસ્ય વિ ગ પાતળા મુળરી=અને સ્તોકની પણ= થોડા પણ વ્રતની, પાલના ગુણકારી છે. થમ્મિ ==અને ધર્મમાં ગુરુભાષવં નેત્રં=ગુરુ-લાઘવ જાણવું. ગો ૩=આ કારણથી જ આIRT=આગારો છે. ગાથાર્થ વ્રતનો ભંગ ગુરુદોષવાળો છે, અને થોડા પણ વ્રતની પાલના ગુણકારી છે, અને ધર્મમાં ગુરુ-લાઘવ જાણવું, આ કારણથી જ આગારો છે. ટીકા व्रतभङ्गो गुरुदोषः भगवदाज्ञाविराधनात्, स्तोकस्याऽपि पालना व्रतस्य गुणकारिणी च, , વિશુદ્ધશलपरिणामरूपत्वाद्, गुरुलाघवं च विज्ञेयं धर्मे, एकान्तग्रहस्य प्रभूतापकारित्वेनाशोभनत्वात्, यत एतदेवमतः= अस्मात् कारणादाकारा इति गाथार्थः ॥५१२॥ ટીકાર્ય ભગવાનની આજ્ઞાનું વિરાધન હોવાથી વ્રતનો ભંગ ગુરુ દોષવાળો છે, અને થોડા પણ વ્રતની પાલના ગુણને કરનારી છે; કેમ કે વિશુદ્ધ એવું કુશલ પરિણામરૂપપણું છે અર્થાત્ થોડા પણ વ્રતની સમ્યક્ પાલનામાં જે ભાવ વર્તે છે તે ભાવનું વિશુદ્ધ એવું કુશલ પરિણામરૂપપણું છે. અને ધર્મમાં ગુરુ-લાઘવ જાણવું; કેમ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રતિદિનક્રિયાવસ્તુક / “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૫૧૨, ૫૧૩-૧૪ કે એકાંતગ્રહનું પ્રભૂત અપકારીપણાને કારણે અશોભનપણું છે, અર્થાત્ એકાંતથી વ્રતના ગ્રહણનું અત્યંત અપકારકપણું હોવાને કારણે અસુંદરપણું છે. જે કારણથી આ આમ છે વ્રતનું એકાંતથી ગ્રહણ અત્યંત અપકારી હોવાને કારણે અસુંદર છે એમ છે, આથી એ કારણથી, આગારો છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : કોઈ શંકા કરે છે કે વ્રતો પાળવાં હોય તો સત્ત્વથી વીર્ય ફોરવવું જોઈએ, પરંતુ વ્રતોમાં આગારો રાખવાનું કોઈ પ્રયોજન નથી. તેને ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે – જો પચ્ચક્ખાણમાં આગારો રાખવામાં ન આવે તો વ્રત ભાંગી જવાની સંભાવના રહે, અને વ્રત ભાંગવામાં મોટો દોષ છે. માટે પચ્ચખાણમાં આગારો રાખવાથી તે આગારો છોડીને બાકીના અંશમાં પચ્ચખાણની મર્યાદાની પ્રાપ્તિ થાય છે. આથી તે મર્યાદાપૂર્વકના થોડા પણ વ્રતનું પાલન ગુણની પ્રાપ્તિ કરાવનાર છે. વળી ધર્મની પ્રવૃત્તિમાં ગુરુ-લાઘવનો વિચાર કરવાનો હોય છે. તેથી ઘણો લાભ હોય અને અલ્પ નુકસાન હોય તેવો ધર્મ કરવો ઉચિત ગણાય. માટે વ્રતોમાં આગારો રાખવાથી વ્રતની મર્યાદા કંઈક અલ્પ થાય છે, તોપણ વ્રતના પૂર્ણ પાલનને કારણે મહાન લાભ થાય છે. આથી પચ્ચખાણમાં આગારો રાખવામાં આવે છે. વળી જો પચ્ચક્ખાણમાં આગારો રાખવામાં ન આવે તો વ્રત આગારો વગર એકાંતે ગ્રહણ કરેલ હોવાથી ક્વચિત્ કોઈક નિમિત્તે વ્રતનો ભંગ થવાની સંભાવના રહે છે, જેથી ઘણો અપકાર થવાને કારણે તે વ્રતનું ગ્રહણ અશોભન બને છે; કેમ કે વિચાર્યા વગર આગારોથી નિરપેક્ષ ગ્રહણ કરેલ વ્રતનું પૂર્ણ પાલન ન થાય તો આજ્ઞાભંગાદિ દોષોથી અધિક અનર્થ પ્રાપ્ત થાય છે. તેથી વિવેકી પુરુષે તે અનર્થના પરિહાર માટે આગારીપૂર્વક વ્રતનું ગ્રહણ કરવું જોઈએ. પ૧ રા. અવતરણિકા: एतदेव समर्थयति - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે થોડા પણ વ્રતની પાલના ગુણકારી છે, આથી જ આગારોપૂર્વક પચ્ચકખાણ ગ્રહણ કરવામાં આવે છે. એને જ સમર્થન કરે છે – ગાથા : जहगहिअपालणंमी अपमाओ सेविओ धुवं होइ । सो तह सेविज्जंतो वड्डइ इअरं विणासेइ ॥५१३॥ અન્વયાર્થ: ગરાહિમપાત્તાપ યથાગૃહીતના પાલનમાં જે પ્રમાણે વ્રત ગ્રહણ કરાયું હોય તે પ્રમાણે વ્રતના પાલનમાં, ઘુવં=નક્કી કપમાગો વિમો=અપ્રમાદ સેવિત દોડું થાય છે. તદ તે પ્રકારે=યથાગૃહીત વ્રતના પાલનરૂપે, વિનંતો તો સેવાતો એવો તે=અપ્રમાદ, વહૂડું વધે છે, (અને) ફકર વિUTલેડૂ ઇતરને વિનાશે છે પ્રમાદનો વિનાશ કરે છે. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૧૩-૫૧૪ ૧૪૯ ગાથાર્થ : જે પ્રમાણે વ્રત ગ્રહણ કરાયું હોય તે પ્રમાણે વ્રતના પાલનમાં નક્કી અપ્રમાદ સેવિત થાય છે, યથાગૃહીત વ્રતના પાલનરૂપે સેવાતો એવો અપ્રમાદ વધે છે અને પ્રમાદનો વિનાશ કરે છે. ટીકા : __यथागृहीतपालने विशुद्धभावतया अप्रमाद: सेवितो ध्रुवं भवति कियानपि, स तथा यथागृहीतपालनेन सेव्यमानः सन् वर्द्धते, इतरं-प्रमादं विनाशयतीति गाथार्थः ॥५१३॥ ટીકાર્ય : યથાગૃહીતના પાલનમાં=જે પ્રકારે વ્રત ગ્રહણ કરાયું તે પ્રકારે વ્રતના પાલનમાં, વિશુદ્ધભાવપણું હોવાને કારણે નક્કી કેટલોક અપ્રમાદ સેવાયેલો થાય છે, તે પ્રકારે યથાગૃહીતના પાલનરૂપે, સેવાતો છતો તે=અપ્રમાદ, વધે છે, ઇતરને=પ્રમાદને, વિનાશે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : अब्भत्थो अपमाओ तत्तो मा होज्ज कह वि भंगो त्ति । भंगे आणाईआ तओ अ सव्वे अणत्थ त्ति ॥५१४॥ અન્વયાર્થ: પમા ૩ મલ્યો અને પ્રમાદ અભ્યસ્ત છે, તો તેનાથીeતે પ્રમાદથી, #દ વિ=કોઈપણ રીતે મંt=(પચ્ચક્ખાણનો) ભંગ માં રોળ ન થાઓ ઉત્ત=એથી (પચ્ચક્ખાણમાં આગારો છે, અને જો પચ્ચખાણમાં આગારો ન હોય તો) ભંગમાં વ્રતભંગમાં, મા =આજ્ઞાદિ આજ્ઞાભંગાદિ દોષો, થાય છે, તો મ=અને તેનાથી તે આજ્ઞાભંગાદિ દોષોથી, સળે મન્થા સર્વ અનર્થો થાય છે. * ગાથાના અંતે રહેલો “ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : અને પ્રમાદ અભ્યસ્ત છે, તે પ્રમાદથી કોઈપણ રીતે પચ્ચકખાણનો ભંગ ન થાઓ એથી પચ્ચકખાણમાં આગારો છે, અને જો આગારો ન હોય તો વ્રતભંગમાં આજ્ઞાભંગાદિ દોષો થાય છે, અને તે આજ્ઞાભંગાદિ દોષોથી સર્વ અનર્થો થાય છે. ટીકા : ___ अभ्यस्तश्च प्रमादः संसारे पर्यटता, ततः प्रमादात् मा भूत् कथमपि भङ्ग इति अभ्यासातिशयादित्यर्थः, भङ्गे आज्ञादयो भवन्ति, ततश्च आज्ञादेः सर्वेऽनर्थाः जन्मादय इति गाथार्थः ॥५१४॥ ટીકાર્થ : અને સંસારમાં પર્યટન કરતા એવા જીવ વડે પ્રમાદ અભ્યસ્ત છે=પ્રમાદનો અભ્યાસ કરાયો છે, અભ્યાસના અતિશયને કારણે તે પ્રમાદથી કોઈપણ રીતે વ્રતનો ભંગ ન થાઓ, એથી પચ્ચખાણમાં આગારો છે. ભંગમાં આજ્ઞાદિ=વ્રતના ભંગમાં આજ્ઞાભંગાદિ દોષો, થાય છે, અને તે આજ્ઞાદિથીeતે આજ્ઞાભંગાદિ દોષોથી, જન્માદિ સર્વ અનર્થો થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રતિદિનક્રિયાવસ્તુફT “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૧૩૫૧૪, ૫૧૫ ભાવાર્થ : પચ્ચકખાણ આગારો સહિત ગ્રહણ કરાયેલ હોય તો પચ્ચકખાણનું સમ્યગુ પાલન થઈ શકે છે, અને વ્રતના પાલનમાં જીવનો વિશુદ્ધ ભાવ વર્તી શકે છે, કે “મેં ભગવાને બતાવેલ વ્રતો લીધાં છે, માટે મેં જેવી પ્રતિજ્ઞા કરી છે તેવી જ રીતે મારે વ્રતો પાળવાં જોઈએ.” અને જીવનો જો આવો વિશુદ્ધ ભાવ વર્તતો હોય તો તે વિશુદ્ધ ભાવને કારણે વ્રતોના પાલનમાં નક્કી અપ્રમાદભાવ સેવિત થાય છે. અર્થાત આગારોનાં સ્થાનો સિવાય વ્રતોના સમ્યગ્ધાલનમાં યત્ન કરવારૂપ અપ્રમાદભાવ નક્કી સેવિત થાય છે. આ રીતે આગારીપૂર્વક વ્રતો ગ્રહણ કરીને વ્રતોનું બરાબર પાલન કરવાથી ધીરે ધીરે અપ્રમાદભાવ વધતો જાય છે, અને તે અપ્રમાદભાવ જીવમાં રહેલા અનાદિભવઅભ્યસ્ત એવા પ્રમાદનો નાશ કરે છે. આશય એ છે કે અનાદિકાળથી જીવ અવ્રતના પરિણામમાં રહીને જેમ તેમ જીવવાની મનોવૃત્તિવાળો હતો, તેને બદલે હવે ભગવાનના વચનથી વ્રતો ગ્રહણ કરીને વ્રતોનું સમ્યગું પાલન કરતો હોવાથી, તેનામાં વ્રતોની મર્યાદામાં રહીને અપ્રમાદથી જીવવાની મનોવૃત્તિ પ્રગટે છે. - આ રીતે વ્રતોનું પાલન કરવા છતાં, અનાદિકાળથી સંસારમાં પ્રમાદ અભ્યસ્ત કર્યો હોવાથી પ્રસાદ દ્વારા ક્યારેય વ્રતો ન ભાંગે તે માટે સાધુ આગારો રાખે છે; કેમ કે ગ્રહણ કરેલ વ્રતો ભાંગે તો આજ્ઞાભંગાદિ ચાર દોષો થાય છે, જે દોષો સર્વ અનર્થોના કારણ છે; કેમ કે દોષોથી જ સંસારમાં રખડતો જીવ જન્મ, જરા, મૃત્યુ, રોગાદિ સર્વ અનર્થો પ્રાપ્ત કરે છે. II૫૧૩/૫૧૪ો અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે સંસારમાં ભટકતા જીવે પ્રમાદ અભ્યસ્ત કર્યો છે, તેથી તે પ્રમાદને કારણે વ્રતનો ભંગ ન થાય તે માટે પચ્ચકખાણમાં આગારો છે. ત્યાં કોઈને શંકા થાય કે આવા પ્રમાદી જીવને પ્રવજ્યા કઈ રીતે સંભવે? એ પ્રકારની શંકાનું ઉલ્કાવન કરીને તેનો ગ્રંથકાર ઉત્તર આપે છે – ગાથા : एवं पमाइणो कह पव्वज्जा होइ ? चरणपरिणामा । न य तस्सत्ताणंतरमेव पमाओ खयं जाइ॥५१५॥ અન્વયાર્થ: પHફળો આવા પ્રમાદીને પબ્રજ્ઞા=પ્રવ્રજયા વેદ કેવી રીતે હો?=હોય? (તેનો ગ્રંથકાર ઉત્તર આપે છે–) રર પર મ=ચરણના પરિણામથી (પ્રવ્રયા) થાય છે, તસ્મત્તાતરમેવ ય=અને તેની સત્તાના અનંતર જ=ચરણના પરિણામની સત્તા પછી તરત જ, પHTો ઘડ્યું ગાડું પ્રમાદ ક્ષયને પામતો નથી. ગાથાર્થ: આવા પ્રમાદીને પ્રવજ્યા કેવી રીતે હોઈ શકે? તેનો ગ્રંથકાર ઉત્તર આપે છે. ચારિત્રના પરિણામથી પ્રવજ્યા થાય છે, અને ચારિત્રના પરિણામની સત્તા પછી તરત જ પ્રમાદ ક્ષય પામતો નથી. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૧૫-૫૧૬ ટીકા? एवं प्रमादिनो नमस्कारसहिताद्यपरिपालनायुक्तस्य कथं प्रव्रज्या भवति ? ननु तस्य गुर्वप्रमादपरिपालनीया प्रव्रज्यैवायुक्तेति पराभिप्रायमाशङ्क्याह-चरणपरिणामात् प्रव्रज्या भवति, न च तत्सत्तानन्तरमेव= चरणपरिणामसत्तानन्तरमेव प्रमादः क्षयं याति=निर्मूलतो न भवत्येवेति गाथार्थः ॥५१५॥ ટીકાર્ય : આવા=નવકારશી આદિની અપરિપાલનાથી યુક્ત એવા, પ્રમાદી સાધુને પ્રવજ્યા કેવી રીતે હોય? ખરેખર તેને=આવા પ્રમાદી સાધુને, ઘણા અપ્રમાદથી પરિપાલનીય એવી પ્રવજ્યા જ અયુક્ત છે=અયોગ્ય છે, એ પ્રકારના પરના અભિપ્રાયની આશંકા કરીને ગ્રંથકાર કહે છે – ચરણના પરિણામથી પ્રવજ્યા થાય છે, અને તેની સત્તાના અનંતર જ=ચરણપરિણામની સત્તાના અનંતર જ=ચારિત્રનો પરિણામ આવે એટલે તરત જ, પ્રમાદ ક્ષયને પામતો નથી=નિર્મૂલથી અર્થાત્ મૂળ વગરનો, થતો નથી જ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જેઓ નવકારશી આદિ પચ્ચકખાણ પણ આગારો વિના પાળી શકતા નથી, તેવા પ્રમાદી સાધુને પ્રવજ્યા કઈ રીતે સંભવે? આવી કોઈને શંકા થાય તો તેને ગ્રંથકાર કહે છે કે ચારિત્રના પરિણામથી પ્રવ્રયા થાય છે. તેમાં પણ કોઈને શંકા થાય કે ચારિત્રનો પરિણામ પ્રગટ્યો હોય તો તે ચારિત્રના પરિણામથી જ સાધુ આગારો વગર નવકારશી આદિ પચ્ચખાણ કેમ ન કરી શકે? તેથી ગ્રંથકાર કહે છે – ચારિત્રનો પરિણામ પ્રગટે કે તરત જ આત્મામાં રહેલો પ્રમાદ સંપૂર્ણ ક્ષય પામતો નથી; તેથી તે પ્રમાદના ક્ષય માટે જ સાધુ વિશેષ પ્રકારના પચ્ચખાણ ગ્રહણ કરે છે. અને તે પચ્ચક્ખાણમાં આગારો રાખવામાં ન આવે તો પચ્ચક્ખાણનું પાલન પરિપૂર્ણ થાય નહીં, જેથી આજ્ઞાભંગાદિ દોષો પ્રાપ્ત થાય, અને આ પ્રમાણે થાય તો પ્રમાદના ક્ષય અર્થે ગ્રહણ કરેલ પચ્ચકખાણથી પણ પ્રમાદનો ક્ષય થાય નહીં, ઊલટો પ્રમાદ પુષ્ટ બને. આથી ચારિત્રનો પરિણામ પ્રગટ થયા પછી પણ સાધુમાં જે અવશિષ્ટ પ્રમાદ પડ્યો છે તેના ક્ષય માટે સાધુ પચ્ચખાણ ગ્રહણ કરે છે, અને તે પચ્ચખાણથી પણ પ્રમાદ પુષ્ટ ન થાય તે માટે સાધુ પચ્ચખાણમાં આગારો રાખે છે, જેથી પચ્ચખાણના પરિપૂર્ણ વિશુદ્ધ પાલનથી અપ્રમાદની વૃદ્ધિ થાય, અને તે અપ્રમાદની વૃદ્ધિને કારણે ચારિત્રના પરિણામકાળમાં આત્મામાં રહેલા અવશિષ્ટ પ્રમાદનો નાશ થાય. //પ૧પા અવતરણિકા : किमित्यत आह - અવતરણિકાW: - પૂર્વગાથામાં કહ્યું કે ચારિત્રના પરિણામની સત્તાની અનંતર જ પ્રમાદ નાશ પામતો નથી. ત્યાં કોઈને શંકા થાય કે કયા કારણથી ચારિત્રના પરિણામની સત્તાની અનંતર જ પ્રમાદ નાશ પામતો નથી? આથી કહે છે – For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૧૬ ગાથા : जमणाइभवब्भत्थो तस्सेव खयत्थमुज्जएणेह । जहगहिअपालणेणं अपमाओ सेविअव्वो त्ति ॥५१६॥ અન્વયાર્થ : નં=જે કારણથી (પ્રમાદ) અમિવ મલ્યો=અનાદિભવથી અભ્યસ્ત છે, (એથી) તસ્કેવરાયā તેના જ ક્ષયાર્થે=તે પ્રમાદના નાશ માટે, ૩m=ઉદ્યત એવા સાધુએ રૂઅહીં સંસારમાં, નહિમપાત્રોr= યથાગૃહીતના પાલન દ્વારા મામા સેવિડ્યો=અપ્રમાદ સેવવો જોઈએ. * ‘ત્તિ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : જે કારણથી પ્રમાદ અનાદિભવથી અભ્યસ્ત છે, એથી તે પ્રમાદના જ નાશ માટે ઉધત એવા સાધુએ સંસારમાં યથાગૃહીત એવા વ્રતના પાલન દ્વારા અપ્રમાદ સેવવો જોઈએ. ટીકાઃ ___ यदनादिभवाभ्यस्तोऽसौ, अतस्तस्यैव प्रमादस्य क्षयार्थमुद्यतेनेह यथागृहीतपालनेन हेतुभूतेनाऽप्रमादो नियमभावी सेवितव्यः पालनीय इति गाथार्थः ॥५१६॥ ટીકાર્ય : જે કારણથી આ=પ્રમાદ, જીવ વડે અનાદિભવથી અભ્યસ્ત છે, આથી તે પ્રમાદના જ ક્ષય અર્થે ઉઘતા એવા સાધુએ અહીં=સંસારમાં, હેતુભૂત એવા યથાગૃહીતના પાલન દ્વારા=અનાદિભવઅભ્યસ્ત એવા પ્રમાદનો નાશ કરવામાં કારણભૂત એવા યથાગૃહીત વ્રતનું પાલન કરવા દ્વારા, નિયમથી થનારો અપ્રમાદ સેવવો જોઈએ પાલન કરવો જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે ચારિત્રના પરિણામની પ્રાપ્તિ પછી તરત જ સંપૂર્ણ પ્રમાદ નાશ પામતો નથી. ત્યાં શંકા થાય કે ચારિત્રના પરિણામથી ચારિત્ર પ્રગટે છે તો સર્વથા પ્રમાદ કેમ નાશ પામતો નથી? તેના સમાધાન રૂપે કહે છે કે જે કારણથી અનાદિભવથી અભ્યસ્ત આ પ્રમાદ છે, તે કારણથી ચારિત્રની પ્રાપ્તિ સાથે જ પ્રમાદ સર્વથા નાશ પામતો નથી. આશય એ છે કે દરેક ભવમાં જીવ શાતા મેળવવા માટે શાતાના ઉપાયોમાં પ્રવૃત્તિ કરે છે, પરંતુ આત્મભાવોને પ્રગટ કરવા માટે ઉદ્યમ કરતો નથી; અને જે વસ્તુનું પુનઃ પુનઃ સેવન થાય તે વસ્તુ પ્રકૃતિસિદ્ધ બને છે, આથી શાતાની પ્રાપ્તિ માટેનો ઉદ્યમ જીવને પ્રકૃતિસિદ્ધ છે. તેથી જ શાતા-અશાતાની ઉપેક્ષા કરીને આત્મગુણોને ખીલવવા માટેનો યત્ન પ્રાયઃ કરીને જીવે કોઈ ભવમાં કર્યો નથી. છતાં સંસારની નિર્ગુણતાને જાણીને જીવને જ્યારે ભવ પ્રત્યે નિર્વેદ દ્વેષ પ્રગટે છે ત્યારે જીવમાં સંવેગનો પરિણામ થાય છે, અને સંવેગપૂર્વક સંયમની ક્રિયાઓ કરે તો જીવમાં ચારિત્રનો પરિણામ પ્રગટે છે, અને સાધુ અત્યંત અપ્રમાદપૂર્વક ચારિત્રમાં યત્ન કરે તો તે ચારિત્રનો પરિણામ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને ક્ષાયિક ચારિત્રરૂપે બને છે. પરંતુ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ - ૧૫૩ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર / ગાથા પ૧૬-૫૧૦ જ્યાં સુધી ક્ષાયિક ચારિત્રનો પરિણામ પ્રગટે નહિ ત્યાં સુધી ચારિત્રાચારની આચરણાઓમાં સંવેગપૂર્વક યત્ન કરવાથી તે ચારિત્રનો પરિણામ લાયોપથમિક ભાવે સાધુમાં સ્થિર રહે છે. આમ છતાં જીવે અનાદિભવોમાં પ્રમાદનો અભ્યાસ કર્યો હોવાથી ચારિત્રમાં સંવેગપૂર્વક યત્ન કરનાર પણ સાધુમાં નિમિત્તને પામીને ક્યારેક પ્રમાદ થાય છે, ત્યારે તેમના વ્રતમાં અનાભોગ, સહસાકારાદિથી અતિચારો લાગે છે. આથી પ્રમાદના ક્ષય માટે ઉદ્યત એવા સાધુ પોતે જે પ્રકારે સાગારિક વ્રતો ગ્રહણ કર્યા છે તે પ્રકારે તે વ્રતોના પાલનમાં યત્ન કરે છે, જે વ્રતોનું પાલન અપ્રમાદભાવનો હેતુ છે, અને તે પાલનથી અપ્રમાદભાવ વૃદ્ધિ પામે છે, અને આત્મામાં રહેલા પ્રમાદના સંસ્કારોનો ક્રમસર નાશ થાય છે. માટે મહાત્માઓએ જે પ્રમાણે જે વ્રતો ગ્રહણ કર્યા હોય તે પ્રમાણે જ તે વ્રતોના પાલન દ્વારા અપ્રમાદ સેવવો જોઈએ, આથી વ્રતો આગારીપૂર્વક ગ્રહણ કરવામાં આવે છે. આ પ્રકારનું પ્રસ્તુત ગાથાનું તાત્પર્ય છે. //પ૧૬ll અવતરણિકા : पराभिप्रायमाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે પ્રમાદના ક્ષય માટે ઉદ્યત એવા સાધુએ યથાગૃહીત પચ્ચકખાણના પાલન દ્વારા અપ્રમાદ સેવવો જોઈએ, તેથી યથાગૃહીત પચ્ચકખાણના પાલન માટે સાધુ પચ્ચકખાણ આગારીપૂર્વક ગ્રહણ કરે છે. ત્યાં પરના અભિપ્રાયને કહે છે – ગાથા : एवं सामइअं पि हु सागारं निअमओ गहेयव्वं । सइ तम्मि निरागारे किं वा एएण कज्जं ति? ॥५१७॥ અન્વયાર્થ: વં=આ રીતે=પૂર્વમાં કહ્યું કે યથાગૃહીત વ્રતના પાલન માટે નવકારશી આદિ પચ્ચક્ખાણ આગારો સહિત ગ્રહણ કરવામાં આવે છે એ રીતે, સામä fપત્રસામાયિક પણ નિગમો નિયમથી સાI સાગાર=આગારો સહિત, દેયā=ગ્રહણ કરવું જોઈએ. તમે વા નિરીરે સફ અથવા તે નિરાગાર હોતે છત=સામાયિક આગારો રહિત હોતે છતે, પણ હિં ક્યું ?=આના વડે-નવકારશી આદિ પચ્ચકખાણ વડે, શું કાર્ય છે? * ‘દુ વાક્યાલંકારમાં છે. * તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : પૂર્વમાં કહ્યું કે અથાગૃહીત વ્રતના પાલન માટે નવકારશી આદિ પચ્ચક્ખાણ આગારો સહિત ગ્રહણ કરવામાં આવે છે, એ રીતે સામાયિક પણ નિયમથી આગારો સહિત ગ્રહણ કરવું જોઈએ. અથવા સામાજિક આગારો રહિત હોતે છતે નવકારશી આદિ પચ્ચકખાણ વડે શું કાર્ય છે? અર્થાત્ કોઈ કાર્ય નથી. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રતિદિનક્રિયાવસ્તુક / “આવશ્યકાદિ દ્વાર / ગાથા ૫૧૦-૫૧૮ ટીકાઃ नन्वेवं सामायिकमपि साकारं नियमतो ग्रहीतव्यं, तस्याऽपि प्रत्याख्यानत्वादेव, तस्मिन् महत्तरेऽनाकारे किं वा अनेन इत्वरेण नमस्कारसहितादिना साकारेण, न मूलत एव वा कार्यमिति गाथार्थः ॥५१७॥ ટીકાર્થ: નવુથી પૂર્વપક્ષી શંકા કરે છે – આ રીતે જે રીતે યથાગૃહીત વ્રતના પાલન માટે નવકારશી આદિ પચ્ચકખાણ સાગાર ગ્રહણ કરવાં જોઈએ એ રીતે, સામાયિક પણ નિયમથી સાગાર ગ્રહણ કરવું જોઈએ; કેમ કે તેનું પણ પ્રત્યાખ્યાનપણું જ છે–સામાયિકનું પણ પચ્ચકખાણરૂપપણું જ છે. અથવા મહત્તર એવું તે અનાગાર હોતે છતે નવકારશી આદિ પચ્ચખાણ કરતાં વધારે મહાન એવું સામાયિક આગારો વગરનું હોતે છતે, આના વડે સાગાર ઈવર એવા નમસ્કારસહિતાદિ વડે=આગારીપૂર્વકના અલ્પકાલીન એવા નવકારશી આદિ પચ્ચખાણ વડે, શું? અથવા મૂળથી જ કાર્ય નથી અર્થાત્ નવકારશી આદિ પચ્ચખાણનું મૂળથી જ કોઈ પ્રયોજન નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે પચ્ચક્ખાણ જે પ્રમાણે ગ્રહણ કર્યું તે પ્રમાણે પચ્ચકખાણનું પાલન કરવા આગારો મૂક્યા છે, જેથી પચ્ચખાણના સમ્યગુ પાલન દ્વારા અપ્રમાદની વૃદ્ધિ થાય. ત્યાં પૂર્વપક્ષી શંકા કરે છે કે જેમ વ્રતના સગ્ગપાલન માટે આગારો રાખવા જોઈએ, તેમ સામાયિકના સભ્યપાલન માટે પણ આગારો રાખવા જોઈએ; અને શાસ્ત્રમાં સામાયિકમાં આગારો બતાવ્યા નથી. આથી જાવજીવનું સામાયિક પણ જો આગારો વગરનું હોય તો નવકારશી આદિ થોડા કાળના પચ્ચકખાણ આગારીપૂર્વક ગ્રહણ કરવાનું શું પ્રયોજન છે ? અર્થાત્ આગારીપૂર્વક પચ્ચકખાણ ગ્રહણ કરવાનું કોઈ પ્રયોજન નથી. તેથી નવકારશી આદિ પચ્ચક્ખાણ આગારો વગર ગ્રહણ કરવાં જોઈએ, અથવા મૂળથી જ નવકારશી આદિ પચ્ચક્ખાણ ગ્રહણ કરવાનું કોઈ પ્રયોજન નથી; કેમ કે સામાયિકનો પરિણામ સર્વ ભાવો પ્રત્યે સમભાવરૂપ હોવાથી રાગ-દ્વેષ વગરનો છે. તેથી સામાયિકમાં જ ઉદ્યમ કરવો જોઈએ, પરંતુ નવકારશી આદિ પચ્ચકખાણ ગ્રહણ કરવાં જોઈએ નહીં. //પ૧૭. અવતરણિકા : अथोत्तरमाह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે પૂર્વપક્ષીનો અભિપ્રાય બતાવ્યો કે જેમ પચ્ચકખાણમાં આગારો ગ્રહણ કરવાના છે, તેમ સામાયિકમાં પણ આગારો ગ્રહણ કરવા જોઈએ. હવે તેમાં ગ્રંથકાર ઉત્તરને કહે છે – ગાથા : समभावे च्चिअ तं जं जायइ सव्वत्थ आवकहिअं च । तो तत्थ न आगारा पन्नत्ता वीअरागेहिं ॥५१८॥ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૧૮ ૧૫૫ અન્વયાર્થ : ગં=જે કારણથી સવ્વસ્થ સર્વત્ર સર્વ પદાર્થોમાં, સમભાવે વિષે સમભાવ હોતે છતે જ તં તેનું સામાયિક, નાયડુ થાય છે, માવદિયં =અને યાવસ્કથિક છે સામાયિક જાવજીવનું છે, તો તે કારણથી તત્વ=ત્યાં સામાયિકમાં, વીરાદિંવીતરાગ વડે માર ન પન્ના=આગારો પ્રજ્ઞપ્ત નથી. ગાથાર્થ : જે કારણથી સર્વ પદાર્થોમાં સમભાવ હોતે છતે જ સામાચિક થાય છે, અને સામાજિક જાવજીવનું છે, તે કારણથી સામાયિકમાં વીતરાગ વડે આગારો પ્રજ્ઞપ્ત નથી. ટીકાઃ समभाव एव तत् सामायिकं, यस्माद् जायते सर्वत्र सर्वेषु पदार्थेषु समभावे, तथा यावत्कथिकं च तत्, ततः तत्र सामायिके नाकाराः प्रज्ञप्ता वीतरागैः, तथाविवेकरूपत्वादिति गाथार्थः ॥५१८॥ ટીકાર્ય : સમભાવમાં જ તે છે સામાયિક છે; જે કારણથી સર્વત્ર સર્વ પદાર્થોમાં, સમભાવ હોતે છતે સામાયિક થાય છે, અને તે રીતે=જે રીતે સમભાવમાં જ સામાયિક છે તે રીતે, તે=સર્વવિરતિ સામાયિક, યાવત્રુથિક છે; તે કારણથી ત્યાં સામાયિકમાં, વીતરાગ વડે આગારો પ્રરૂપાયા નથી; કેમ કે તે પ્રકારે વિવેકરૂપપણું છે=સર્વ ભાવો પ્રત્યે સદા સમભાવ રાખવામાં આગારો બાધક હોવાથી સામાયિક જે પ્રકારે સમભાવનું કારણ બને તે પ્રકારે સામાયિકમાં વિવેકરૂપપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: - સામાયિક સમભાવના પરિણામરૂપ છે; જે કારણથી સર્વ પદાર્થો પ્રત્યે માવજીવ સમભાવ હોતે છતે આત્મામાં સામાયિક ઉત્પન્ન થાય છે, તેથી વીતરાગે સામાયિકમાં આગારો બતાવ્યા નથી; કેમ કે સંસારના કોઈપણ પદાર્થમાં ક્યારેય પક્ષપાત ન કરવો, તેવા પ્રકારના વિવેકરૂપ સામાયિક છે. આશય એ છે કે સંયમગ્રહણથી માંડીને જીવનના અંત સુધી સર્વ પદાર્થો પ્રત્યે સમભાવ ધારણ કરે તેવો સાધુમાં જે પરિણામ છે તે સામાયિક છે, તેથી સામાયિકમાં આગારો નથી. જો સામાયિકમાં આગારો હોય, તો જેમ નવકારશી આદિ પચ્ચખાણમાં અનાભોગ-સહસાકાર આગાર હોવાથી ક્યારેક અનાભોગથી કે સહસાકારથી વિપરીત પ્રવૃત્તિ થાય તોપણ પચ્ચખાણનો ભંગ થતો નથી, તેમ સામાયિકમાં પણ અનાભોગથી કે સહસાકારથી અસમભાવનો પરિણામ થાય તોપણ અનાભોગ-સહસાકાર આગાર હોવાથી સામાયિકનો ભંગ થાય નહીં એમ માનવું પડે. વસ્તુતઃ સામાયિકમાં અનાભોગ-સહસાકારથી પણ સમભાવના પરિણામનો અન્યથાભાવ થાય તો અતિચારની પ્રાપ્તિ થાય છે, અને ક્રમે કરીને સામાયિકનો નાશ થાય છે. તેથી સમભાવના પરિણામરૂપ સામાયિકમાં ભગવાને આગારો પ્રરૂપ્યા નથી; ફક્ત સર્વ ઉદ્યમથી સમભાવમાં યત્ન કરતા સાધુને પણ સમભાવના પરિણામનો અતિશય કરવા અર્થે જે મહાવ્રતોની બાહ્ય આચરણા બતાવી છે, તેમાં પણ જે ઉત્સર્ગ-અપવાદ મૂકેલ છે, તે પણ સમભાવની વૃદ્ધિ અર્થે છે. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા પ૧૮-૫૧૯ તેથી સાધુને ઉત્સર્ગની પ્રવૃત્તિથી સમભાવની વૃદ્ધિ થતી જણાય ત્યારે ઉત્સર્ગની પ્રવૃત્તિ કરે છે, અને જયારે ઉત્સર્ગની પ્રવૃત્તિથી સમભાવની વૃદ્ધિ થતી ન જણાય ત્યારે અપવાદની પ્રવૃત્તિ કરે છે. આથી સામાયિકમાં આગારો બતાવ્યા નથી. વળી બાહ્ય આચરણારૂપ પચ્ચખાણ પણ સમભાવની વૃદ્ધિ અર્થે જ છે, અને પચ્ચક્ખાણ જે પ્રમાણે ગ્રહણ કરાયું હોય તે પ્રમાણે સમ્યફ પાલન કરવામાં આવે તો તે પચ્ચકખાણથી અપ્રમાદભાવની વૃદ્ધિ થાય છે. તેથી સમભાવની વૃદ્ધિના અંગભૂત એવા અપ્રમાદની વૃદ્ધિ અર્થે સાધુ આગારીપૂર્વક પચ્ચકખાણ ગ્રહણ કરે છે. આનાથી એ ફલિત થયું કે આગારીપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરવાનું પ્રયોજન સમભાવની વૃદ્ધિ છે. તેથી પૂર્વગાથાની ટીકાના અંતે કહેલ કે પચ્ચખાણના ગ્રહણનું મૂળથી જ કોઈ કાર્ય નથી, તેનું નિરાકરણ થાય છે. પ૧૮. અવતરણિકા : एतदेव प्रकटयन्नाह - અવતરણિકાઈઃ પૂર્વગાથામાં કહ્યું કે સર્વ પદાર્થોમાં સમભાવ હોતે છતે જ સામાયિક થાય છે. એને જ પ્રગટ કરતાં કહે છે – ગાથા : तं खलु निरभिस्संगं समयाए सव्वभावविसयं तु । कालावहिम्मि वि परं भंगभया णाऽवहित्तेण ॥५१९॥ અન્વયાર્થ: સંઘનુ=ખરેખર તે સામાયિક, સમયા=સમતાને કારણે સબૂમાવવિસયં તુ સર્વ ભાવોના વિષયવાળું જ નિમિસંક્રાં નિરભિમ્પંગ છે, ત્નિાવ િવિ=કાલાવધિ હોતે છતે પણ માવજીવરૂપ કાળની મર્યાદા પણ, પરં મંગમયા=પછી ભંગના ભયથી છે=આ જીવન પૂરું થયું પછી વ્રત ભાંગવાના ભયથી છે, મવદિત્તા =અવધિપણાથી નથી. ગાથાર્થ : ખરેખર સામાયિક સમતાને કારણે સર્વ ભાવોના વિષયવાળું જ નિરભિવૃંગ છે. ચાવજીવરૂપ કાળની મર્યાદા પણ આ જીવન પૂરું થયા પછી વ્રતભંગના ભયથી છે, પરંતુ અવધિપણાથી નથી. ટીકાઃ तत् सामायिकं निरभिष्वङ्ग-निराशंसमेव समतया हेतुभूतया, सर्वभावविषयं तु सर्वपदार्थविषयमेव निरभिष्वङ्गं, कालावधावपि-यावज्जीवनमित्येवंभूते परं जीवनाद् भङ्गभयात्, नाऽवधित्वेन वर्त्तते, अतस्तत्राऽपि निरभिष्वङ्गमेवेति गाथार्थः ।।५१९॥ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનચાવતુક આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૧૯ ૧૫૦ ટીકાર્ય : તે=સામાયિક, હેતુભૂત એવી સમતાને કારણે નિરભિવંગ =નિરાશસ જ છે. વળી તે સામાયિક કેવા પ્રકારનું છે? તે બતાવે છે – સર્વ ભાવોના વિષયવાળું જ=સર્વ પદાર્થોના વિષયવાળું જ, નિરભિવંગ છે. અહીં પ્રશ્ન થાય કે શ્રાવક સામાયિક ગ્રહણ કરતી વખતે અમુક કાળની મર્યાદા રાખે છે, તેથી તે કાળની મર્યાદાને કારણે શ્રાવકના ચિત્તમાં ભોગાદિ પ્રત્યેનો અભિન્કંગ સામાયિકકાળમાં પણ વર્તે છે, આથી શ્રાવકનું સામાયિક દેશવિરતિ સામાયિક છે, સર્વવિરતિ સામાયિક નથી. તેમ સાધુ પણ સર્વવિરતિ સામાયિક ગ્રહણ કરતી વખતે જાવજીવના કાળની મર્યાદા રાખે છે, તેથી તે કાળની મર્યાદાને કારણે સાધુના ચિત્તમાં પણ અન્ય ભવસંબંધી ભોગાદિ પ્રત્યેનો અભિન્કંગ સર્વવિરતિ સામાયિકકાળમાં પણ વર્તે છે. આથી સાધુનું સામાયિક સર્વ પદાર્થો પ્રત્યે નિરભિન્ડંગ કેવી રીતે કહી શકાય ? તેના સમાધાનરૂપે કહે છે – પાવજીવન' એ પ્રકારનો કાલાવધિ હોતે છતે પણ જીવનથી પર ભંગના ભયથી છે આ ભવ પૂરો થયા પછી વ્રતનો ભંગ થવાના ભયથી છે, અવધિપણાથી વર્તતો નથી=મર્યાદાપણાથી વર્તતો નથી. આથી ત્યાં પણ=જીવનની સમાપ્તિ થયા પછીના કાળના વિષયમાં પણ, નિરભિમ્પંગ જ છે=જીવન પૂરું થયા પછી પણ પરભવમાં ભોગાદિ પ્રત્યેના અભિલાષ વગરનું જ સામાયિક છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જ્યારે જીવમાં સમતા નામનો ગુણ પ્રગટે છે ત્યારે જીવનું ચિત્ત સર્વ ભાવોના વિષયમાં આશંસા વગરનું જ બને છે, અને તે જ “સામાયિક' વસ્તુ છે. અહીં પ્રશ્ન થાય કે સામાયિક જાવજીવનું ઉચ્ચરાવાય છે. તેથી નક્કી થાય કે મુનિને આ જીવન પછી ભોગાદિની આશંસા છે, માટે મુનિનું ચિત્ત આ જીવન પછી નિરાશસ નથી. તેથી ગ્રંથકાર કહે છે – મુનિના સામાયિકમાં જે કાલાવધિ છે, તે “આ જીવન પછી મારી પ્રતિજ્ઞાનો ભંગ ન થાઓ,” એવા આશયથી હોય છે, પરંતુ “આ ભવ પછી હું ભોગાદિમાં પ્રવૃત્તિ કરીશ”, એવા અભિવંગના પરિણામથી નથી. આથી સર્વ પદાર્થો પ્રત્યે સદાને માટે નિરભિવંગ પરિણામરૂપ જ મુનિનું સામાયિક છે. વિશેષાર્થ : બે ઘડીનું સામાયિક કરતી વખતે વિવેકી શ્રાવકનો આશય એ હોય કે “નિરભિમ્પંગ ચિત્ત સદા માટે કરવા જેવું છે, છતાં હું ભોગાદિની લાલસાવાળો હોવાથી કંઈક કાળની મર્યાદા રાખીને નિરભિવૃંગભાવ પેદા કરવાનો અભ્યાસ કરીશ”, તોપણ “કાળની મર્યાદા પૂરી થયા પછી હું ભોગાદિમાં પ્રવૃત્તિ કરીશ” એવો સુષુપ્ત અધ્યવસાય શ્રાવકના મનમાં વર્તતો હોય છે, આથી જ શ્રાવક દેશવિરતિના પરિણામવાળા છે, પરંતુ મુનિની જેમ સર્વવિરતિના પરિણામવાળા નથી. જ્યારે મુનિ સામાયિક ઉચ્ચરાવતી વખતે જે જાવજીવની કાળની મર્યાદા રાખે છે, તે “આ ભવ પછી હું ભોગાદિમાં પ્રવૃત્તિ કરીશ” એવા આશયથી હોતી નથી. પરંતુ “આ સામાયિક જો આ ભવમાં ક્ષાયિકભાવનું કારણ ન બને તો પરભવની પ્રાપ્તિ થતાં મારી ગ્રહણ કરેલ પ્રતિજ્ઞાનો ભંગ ન થાઓ”, આવા પ્રકારના વિશુદ્ધ આશયથી મુનિ સામાયિક ગ્રહણ કરતી વખતે જાવજીવની કાલાવધિ રાખે છે. તેથી આવી કાલાવધિ રાખવામાં પણ મુનિનું ચિત્ત નિરાશંસ જ હોય છે. For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રતિદિનક્રિયાવક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૧૯-૫૨૦ વળી, સામાયિકમાં જાવજજીવરૂપ કાળની મર્યાદા હોવા છતાં પણ સાધુને આ ભવ કે પરભવના કોઈ પદાર્થો પ્રત્યે સંગ્રહની કે ભોગાદિની આશંસા તો હોતી નથી, પરંતુ સર્વ ભાવો પ્રત્યે તેઓનું ચિત્ત નિરાસંશ જ હોય છે, જે નિરાશં ચિત્ત પ્રકર્ષ પામીને સાધુ વીતરાગ થાય ત્યારે જ નિષ્ઠાને પ્રાપ્ત કરે છે. તેથી સાધુ પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા પછી નિરભિવૃંગભાવની વૃદ્ધિ માટે ઉત્સર્ગથી સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે, છતાં સાધુ ક્વચિત્ નિરભિમ્પંગ ચિત્તની વૃદ્ધિ માટે અપવાદ પણ સેવે છે. આ રીતે અપવાદનું કારણ ન હોય ત્યારે ઉત્સર્ગ સેવીને જ નિરભિમ્પંગ ચિત્તની વૃદ્ધિ કરે છે. વળી સાધુ પચ્ચકખાણનું ગ્રહણ પણ નિરભિવંગભાવની વૃદ્ધિ માટે કરે છે, માટે સાધુ પચ્ચકખાણમાં આગારો રાખે છે; અને સાધુનો સામાયિકનો પરિણામ પરિપૂર્ણ નિરભિમ્પંગભાવરૂપ હોવાથી સામાયિકમાં આગારો નથી. અને અનાદિભવઅભ્યસ્ત પ્રમાદને કારણે ક્યાંક લેશ પણ અભિમ્પંગ થાય તો મુનિના સામાયિકમાં અતિચારો લાગે છે, ત્યારે તેની શુદ્ધિ માટે મુનિ પ્રાયશ્ચિત્ત આદિ ઉચિત વિધિ કરે છે, અને પ્રાયશ્ચિત્ત આદિ દ્વારા શુદ્ધ થયેલા સામાયિકના અભ્યાસના અતિશયથી તે મુનિનું સામાયિક પ્રકર્ષને પામીને વીતરાગતાનું કારણ બને છે. પ૧ અવતરણિકા: निदर्शनमाह - અવતરણિકાર્ય : નિદર્શનને કહે છે, અર્થાત્ ગાથા ૫૧૮માં કહ્યું કે વીતરાગ વડે સામાયિકમાં આગારો પ્રરૂપાયા નથી, એ વાતને લૌકિક દૃષ્ટાંતથી બતાવે છે – ગાથા : मरणजयज्झवसिअसुहडभावतुल्लमिह हीणनाएणं । अववायाण न विसओ भावेअव्वं पयत्तेणं ॥५२०॥ અન્વયાર્થ: રૂદ અહીં=લોકમાં, રીના,vi હીન જ્ઞાતથી {VIષયવસિઝસુકમાવતરું-મરણ અને જયથી અધ્યવસિત સુભટભાવની તુલ્ય છે કાં મરવું, કાં જય પામવોએ પ્રકારે પ્રવર્તતા સુભટના અધ્યવસાય તુલ્ય સામાયિક છે, આથી) વવાયા ન વિસ૩ો=અપવાદોનો વિષય નથી. (એ પ્રમાણે) પત્તે માવેગવં પ્રયત્નથી ભાવવું જોઈએ. ગાથાર્થ : લોકમાં હીન દૃષ્ટાંતથી કાં મરવું, કાં જય પામવો,’ એ પ્રકારે પ્રવર્તતા સુભટના અધ્યવસાય તુલ્યા સામાયિક છે, આથી અપવાદોનો વિષય નથી, એ પ્રમાણે પ્રયત્નથી ભાવન કરવું જોઈએ. ટીકા : मरणजयाध्यवसितसुभटभावतुल्यं मर्त्तव्यं वा जयो वा प्राप्तव्य इति प्रवृत्तसुभटाध्यवसायसदृशं इह= लोके हीनज्ञातेन तुच्छोदाहरणेन एकाग्रतामात्रमाश्रित्य, यतश्चैवमतः अपवादानाम् आकारसंज्ञितानां न For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ક ૧૫૯ પ્રતિદિનક્રિયાવસ્તુકી આવશ્યકાદિ દ્વાર / ગાથા ૨૦ विषयः, तथाविधैकरूपत्वाद्, भावयितव्यम्=भावनीयमेतत्प्रयत्नेन, न ह्युपेयविशेषे उपायविशेषतः प्रवर्त्तमान आशङ्कावान् भवतीति गाथार्थः ॥५२०॥ ટીકાર્ય : મરણ અને જયથી અધ્યવસિત એવા સુભટના ભાવની તુલ્ય="મરવું અથવા જય પામવો' એ પ્રકારે પ્રવૃત્ત એવા સુભટના અધ્યવસાયની સદેશ, અહીં=લોકમાં, એકાગ્રતામાત્રને આશ્રયીને હીન જ્ઞાતથી=સુચ્છ ઉદાહરણથી, સામાયિક છે. અને જે કારણથી આમ છે સામાયિક સુભટભાવ તુલ્ય છે એમ છે, એ કારણથી અપવાદોનો=આકારસંજ્ઞિતોનો=આગારના નામોનો, વિષય નથી; કેમ કે તેવા પ્રકારનું એકરૂપપણું છે સુભટની જેમ પ્રાણના ભોગે મોહનાશના અધ્યવસાયસ્વરૂપે સામાયિકનું એકરૂપપણું છે. આ પ્રયત્નથી ભાવવું જોઈએ સામાયિક મોહના જય માટે સુભટભાવતુલ્ય છે એ સાધુએ પ્રયત્નથી ભાવન કરવું જોઈએ, જે કારણથી ઉપયવિશેષમાં ઉપાયવિશેષથી પ્રવર્તતો જીવ આશંકાવાળો થતો નથી અર્થાતુ નિરભિવૃંગભાવરૂપ સામાયિકના પરિણામસ્વરૂપ ઉપેયવિશેષમાં, મોહના જય માટેના જે જે ઉપાય છે તે તે રૂપ ઉપાયવિશેષથી, પ્રવર્તતા એવા સાધુ “મારા આ પ્રયત્નથી મોહનો જય થશે કે નહીં?' એ પ્રકારની આશંકાવાળા થતા નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : કાં તો મરવું કાં તો જય પામવો, એ પ્રકારે યુદ્ધમાં પ્રવૃત એવા સુભટના અધ્યવસાય જેવો સામાયિકનો અધ્યવસાય છે. આથી સામાયિક આગારરૂપ અપવાદોનો વિષય નથી; કેમ કે સામાયિકમાં તેવા પ્રકારનો એકસ્વરૂપ પરિણામ છે અર્થાત્ જેવો સુભટને મરણના ભોગે પણ શત્રુઓને જીતવામાં એકાગ્રતારૂપ એકઅધ્યવસાય હોય છે, તેવો સાધુને રાગાદિ આંતરશત્રુઓને જીતવામાં એકાગ્રતારૂપ સામાયિકનો એકપરિણામ હોય છે. જેમ સુભટ યુદ્ધભૂમિમાં જાય છે ત્યારે એકાગ્રતાથી યુદ્ધ કરે છે, અને તેના અંતરમાં સુષુપ્ત રીતે પરિણામ બેઠેલો હોય છે કે “શત્રુઓને જીતતાં મૃત્યુ થાય તો ભલે, પરંતુ જય પામ્યા વગર મારે પાછા ફરવું નથી.” આ રીતે સુભટ પોતાના સામર્થ્યબળથી શત્રુઓને જીતવામાં એકાગ્રતા ધારણ કરે છે, તેમ સામાયિકના પરિણામવાળા મુનિ પણ આત્માના શત્રુભૂત રાગાદિને જીતવાના ઉપાયભૂત એવા ભગવાનના વચનનું અવલંબન લઈને લેશ પણ આત્મવંચના કર્યા વગર ઉત્સર્ગ અને અપવાદને યથાસ્થાને યોજીને ઉચિત પ્રવૃત્તિ કરવા દ્વારા રાગાદિ આંતર શત્રુઓને જીતવા માટે યત્ન કરે છે. આથી જેમ સુભટને શત્રુઓને જીતવા વિષયક પ્રયત્ન કરવામાં કોઈ વિકલ્પ હોતો નથી, તેમ સાધુને પણ મોહાદિને જીતવા વિષયક પ્રયત્ન કરવામાં કોઈ વિકલ્પ હોતો નથી. આથી સામાયિકમાં આગારો નથી; કેમ કે સામાયિક શત્રુઓના જય માટે એકાગ્રતાપૂર્વક યત્ન કરવાના વિષયમાં વિકલ્પરહિત એકસ્વરૂપવાળું છે. આમ, સુભટ જેવો એકાગ્રતારૂપ એકઅધ્યવસાય સાધુને હોય છે. આથી સામાયિકનો પરિણામ આગારો વગરનો છે, એ વાત સૂક્ષ્મબુદ્ધિના પર્યાલોચનરૂપ પ્રયત્નથી ભાવન કરવી જોઈએ, જે સુભટના હીન પણ દૃષ્ટાંતથી ગ્રંથકાર બતાવે છે. વળી આ વાત સૂક્ષ્મબુદ્ધિથી ભાવન કેમ કરવી જોઈએ? તેમાં યુક્તિ બતાવે છે – For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા પ૨૦ ઉપયવિશેષમાં ઉપાયવિશેષથી પ્રવર્તતો જીવ આશંકાવાળો થતો નથી. આશય એ છે કે સાધુ સામાયિકમાં યત્ન કરે છે, તેનો પરંપરાએ ઉપેય મોક્ષ છે, અને મોક્ષરૂપ ઉપેયવિશેષનો ઉપાય યોગનિરોધ છે. વળી યોગનિરોધ કેવલજ્ઞાન વગર થઈ શકે નહિ, અને કેવલજ્ઞાન વીતરાગ થવાથી પ્રાપ્ત થાય છે, અને વીતરાગતાની પ્રાપ્તિ નિરભિમ્પંગચિત્તથી જ થઈ શકે છે. માટે મોક્ષરૂપ ઉપેયવિશેષનો ઉપાયવિશેષ નિરભિમ્પંગચિત્ત જ છે. આથી ઉપાય વિશેષમાં પ્રવૃત્તિ કરતા સાધુને અવશ્ય ઉપયવિશેષની પ્રાપ્તિ થાય છે, એ પ્રકારની નિયતવ્યાપ્તિ છે. આવા પ્રકારની નિયતવ્યાપ્તિના બોધપૂર્વક જયારે સાધુ મોક્ષના ઉપાયભૂત નિરભિમ્પંગ ચિત્ત ઘડવા પ્રયત્ન કરતા હોય છે, ત્યારે તે સાધુને આશંકા હોતી નથી કે “હું નિરભિન્કંગ ચિત્તમાં યત્ન કરીશ તો મને રાગાદિના જય દ્વારા મોક્ષની પ્રાપ્તિ થશે કે નહિ?” પરંતુ વિવેકી સાધુને નિર્ણય હોય છે કે “જો નિરભિમ્પંગચિત્તમાં હું સમ્યગ્યત્ન કરીશ તો અવશ્ય રાગાદિનો જય થશે, અને અંતે મને મોક્ષસુખની પ્રાપ્તિ થશે.” તેથી ફળમાં સંદેહ નહીં હોવાથી જીવનના ભોગે પણ ભાવશત્રુઓના જયમાં સાધુ યત્ન કરે છે. અથવા જિનવચનાનુસાર ચારિત્રની ક્રિયાથી સાધ્ય એવું ઉપેય સામાયિકનો પરિણામ છે, અને તેનો ઉપાય શાસ્ત્રાનુસારી અપ્રમાદભાવથી કરાયેલી ક્રિયા છે. તેથી સાધુ સામાયિકરૂપ ઉપેયવિશેષમાં શાસ્ત્રાનુસારી ક્રિયારૂપ ઉપાયવિશેષથી પ્રવર્તમાન હોવાથી મારી ક્રિયાથી ઉપય એવું સામાયિક પ્રાપ્ત થશે કે નહીં તેવી આશંકાવાળા થતા નથી. આથી જે સાધુ નિરભિમ્પંગ ચિત્તમાં યત્ન કરી શકે છે, તેઓ મરણાંત ઉપસર્ગો આવે તોપણ આંતરશત્રુઓના જય માટે એકાગ્રતાપૂર્વક યત્ન કરે છે. આથી આવા સાધુને કદાચ આ ભવમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થાય તો પણ જન્માંતરમાં અવશિષ્ટ મોહનો નાશ થવાથી અવશ્ય કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. * “ઉપેવિપ" જેમ સાધુને મોક્ષ ઉપેય છે અથવા સાધુને સામાયિકનો પરિણામ ઉપેય છે, તેમ ધર્મસામગ્રીયુક્ત મનુષ્યભવ કે સુગતિ પણ ઉપેય છે. તોપણ તે સર્વ ઉપેયોમાં મોક્ષ ઉપેયવિશેષ છે અથવા સામાયિકનો પરિણામ ઉપેયવિશેષ છે; અને મનુષ્યભવ કે સુગતિ ઉપેયસામાન્ય છે. આમ “ઉપેય’ શબ્દથી “મોક્ષ' દર્શાવવા માટે અથવા સામાયિકનો પરિણામ' દર્શાવવા માટે પ્રસ્તુતમાં “ઉપેય' ન કહેતાં “ઉપેયવિશેષ' કહેલ છે. * “૩પથવિશેષ' વળી આત્મકલ્યાણ માટે પ્રવજ્યાગ્રહણ કે સંયમની ક્રિયાઓ પણ મોક્ષાનો ઉપાય છે, છતાં પ્રવજ્યાગ્રહણ કે સંયમની ક્રિયાઓ માત્રથી મોક્ષ અવશ્ય પ્રાપ્ત થાય જ તેવો નિયમ નથી. આથી પ્રવજ્યાગ્રહણ કે સંયમની ક્રિયાઓ મોક્ષનો ઉપાય હોવા છતાં ઉપાયસામાન્ય છે, જ્યારે સામાયિકના પરિણામરૂપ નિરભિવંગચિત્ત ઉપાય વિશેષ છે અથવા અપ્રમાદભાવથી કરાયેલી શાસ્ત્રાનુસારી ક્રિયા ઉપાયવિશેષ છે. આમ “ઉપાય’ શબ્દથી ‘નિરભિમ્પંગ ચિત્ત' દર્શાવવા માટે અથવા “અપ્રમાદભાવથી કરાયેલી શાસ્ત્રાનુસારી ક્રિયા' દર્શાવવા માટે પ્રસ્તુતમાં ઉપાય’ ન કહેતાં “ઉપાયવિશેષ' કહેલ છે. * “રીવજ્ઞાનેન' આ શબ્દનું તાત્પર્ય એ છે કે સુભટના દૃષ્ટાંતથી સામાયિકનું સ્વરૂપ બતાવ્યું ત્યાં સુભટોનો પરિણામ શુભ અધ્યવસાયરૂપ નથી, પરંતુ સંસારનું કારણ છે; જ્યારે નિરભિમ્પંગ ભાવરૂપ સામાયિકનો પરિણામ મોક્ષને અનુકૂળ એવા ઉત્તમભાવરૂપ છે. તોપણ સાચા સુભટને જેમ શત્રુ જીતવામાં એકાગ્રતા હોય છે, તેમ મુનિને પણ રાગ-દ્વેષરૂપ આંતર શત્રુ જીતવામાં એકાગ્રતા હોય છે. આથી જેમ સુભટ યુદ્ધભૂમિમાં પૂર્ણ એકાગ્રતાથી યુદ્ધ કરે છે તેમ મુનિ પણ મોહનો જય કરવા માટે પૂર્ણ એકાગ્રતાથી સંયમની પ્રવૃત્તિઓ કરે છે; છતાં સુભટનો અધ્યવસાય અશુભ હોવાથી અહીં સુભટના દૃષ્ટાંતને હીનકક્ષાનું કહેલ છે. વળી, પાંચમાં પંચાશકની ગાથા ૧૯માં સુભટનું દષ્ટાંત તુચ્છ કેમ છે? તે જણાવવા માટે ત્રણ હેતુઓ બતાવવામાં આવ્યા છે. તે નીચે પ્રમાણે – For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ દ્વાર/ ગાથા પ૨૦-પ૨૧ ૧૬૧ (૧) સુભટે કરેલ શત્રુના વિજયથી એક ભવનું ફળ મળે છે, જયારે મુનિએ કરેલ રાગાદિ આંતરશત્રુના જયથી શાશ્વત એવા મોક્ષનું ફળ મળે છે. (૨) સુભટનું અંતઃકરણ રાગાદિથી આકુળ હોય છે, જયારે મુનિનું અંતઃકરણ રાગાદિથી નિરાકુળ હોય છે. (૩) સુભટ અન્ય જીવો પર અપકાર કરવામાં પરાયણ હોય છે, જ્યારે મુનિ સર્વ જીવો પર ઉપકાર કરવાના અધ્યવસાયવાળા હોય છે. આ ત્રણ હેતુઓથી મુનિના સામાયિકના અધ્યવસાયની તુલનામાં સુભટનું દૃષ્ટાંત હીન કક્ષાનું છે, ફક્ત મુનિની સામાયિકના પરિણામમાં જેવી એકાગ્રતા હોય છે, એ અંશને લક્ષ્યમાં રાખીને ગ્રંથકારે અહીં સુભટનું દૃષ્ટાંત બતાવ્યું છે. પ૨all અવતરણિકા: यत एवेदमित्थं महदत एवाह - અવતરણિયાર્થ: જે કારણથી જ આ=સામાયિક, આ રીતે=મોહના જય માટે સુભટતુલ્ય યત્નસ્વરૂપ છે એ રીતે, મહાન છે, આથી જ કહે છે – ગાથા : एत्तो च्चिअ पडिसेहो दढं अजोग्गाण वन्निओ समए । एअस्स पाइणो वि अ बीअं ति विही य अइसइणा ॥५२१॥ અન્વયાર્થ: પત્તો શ્વિક આથીજ સમ=સમયમાં શાસ્ત્રમાં, મનોITUT=અયોગ્યોને મસ્ત આનો= સામાયિકનો, ર૮ દઢ પડદા વન્નિશોકપ્રતિષેધ વર્ણવાયો છેઃનિષેધ કહેવાયો છે, પારૂપ વિ =અને પાતીઓને પણ સામાયિકથી પાત પામનારા જીવોને પણ, વીમં બીજ છે સામાયિકનું ગ્રહણ બીજ છે, તિએથી =અતિશાયી વડે અતિશયજ્ઞાની એવા કેવલી વડે, (સામાયિકદાનની) વિધી વિધિ (કહેવાઈ છે.). * “ ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : આથી જ શસ્ત્રમાં અયોગ્ય જીવોને સામાયિકનો દૃઢ નિષેધ કહેવાયેલો છે; અને સામાયિકથી પાત પામનારા જીવોને પણ સામાયિકનું ગ્રહણ બીજ છે, એથી અતિશયજ્ઞાની એવા કેવલી વડે સામાયિકદાનની વિધિ કહેવાઈ છે. ટીકા : ___ अत एव महत्त्वात् कारणात् प्रतिषेधो निषेधो दानं प्रति दृढम्-अत्यर्थमयोग्यानां क्षुद्रसत्त्वानां वर्णितः समये सिद्धान्ते एतस्य सामायिकस्य, तथा पातिनोऽपि च प्रतिपातवतोऽपि चावश्यन्तया For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ દ્વાર / ગાથા પ૨૧ बीजमित्यवन्ध्यं मुक्तिबीजमिति कृत्वा विधिश्च दानं प्रति अतिशायिना केवलिनाऽस्य वर्णितः सिंहजीवाभीरादौ, न भङ्गदोषा अत्र, विशेषतः प्रकृत्यैव तद्भावाद्, गुणांशस्याधिकत्वात् मारणात्मकसन्निपाते स्मृतिकार्यौषधदान-वदिति गाथार्थः ॥५२१॥ * “સિંહનીવાપીરો'માં ‘મારિ પદથી સિંહના જીવ ખેડૂત જેવા બીજા જીવો, જેઓ અત્યંત અયોગ્ય નથી, પરંતુ અવશ્ય પાત પામનારા છે, અને જેઓને દીક્ષા આપવાથી અલ્પકાળ માટે સામાયિકનો નિરભિવંગચિત્તરૂપ પરિણામ થઈ શકે એમ છે, તેવા જીવોને ગ્રહણ કરવા. ટીકાર્યઃ આ કારણથી જ મહત્ત્વરૂપ કારણથી જ સામાયિકનું મહાનપણું હોવારૂપ કારણથી જ, સમયમાં= સિદ્ધાંતમાં, આનો–સામાયિકનો, અયોગ્યોને=ભુદ્ર સત્ત્વોનેઋતુચ્છ જીવોને, દાન પ્રતિ દેઢ=અત્યર્થ=અત્યંત, પ્રતિષેધ નિષેધ, વર્ણવાયો છે. અને તે રીતે પાતીઓને પણ=પ્રતિપાતવાળાઓને પણ=સામાયિકથી પાત પામનારા જીવોને પણ, અવશ્યપણાથી બીજ છે–અવંધ્ય એવું મુક્તિનું બીજ છે, એથી કરીને સિંહના જીવ એવા આભીરાદિમાં અતિશાયી વડે-કેવલી વડે, આના=સામાયિકના, દાન પ્રતિ વિધિ વર્ણવાઈ છે. અહીં ભંગના દોષો નથી= સિંહના જીવ એવા આભીરાદિમાં સામાયિકના ભંગથી થતા દોષો નથી; કેમ કે વિશેષ હોવાને કારણે પ્રકૃતિથી જ તેનો ભાવ છે–સામાયિકનો સદ્ભાવ છે; અહીં પ્રશ્ન થાય કે સિંહના જીવ એવા આભીરાદિને દીક્ષા ગ્રહણ કરતી વખતે સામાયિકનો પરિણામ થયો, પણ તેઓ દીક્ષાનો ત્યાગ કરશે ત્યારે તો વ્રતભંગનો દોષ થશે ને ? એથી કહે છે – મારણાત્મક સનિપાત થયે છતે સ્મૃતિરૂપ કાર્ય માટે ઔષધના દાનની જેમ ગુણાંશનું અધિકપણું હોવાથી વ્રતભંગનો દોષ નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે સામાયિક જાવજજીવ એકાગ્રતાપૂર્વક નિરભિમ્પંગચિત્ત પેદા કરવાના યત્નસ્વરૂપ છે, માટે સામાયિક આવા પ્રકારનું મહાન હોવાથી શાસ્ત્રમાં અયોગ્ય જીવોને સામાયિક આપવાનો અત્યંત નિષેધ કર્યો છે. અહીં પ્રશ્ન થાય કે જો અયોગ્ય જીવોને સર્વવિરતિ સામાયિક આપવાનો અત્યંત નિષેધ હોય તો પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી પાત પામનારા જીવોને પણ દીક્ષા આપવી જોઈએ નહીં, છતાં ભગવાને સિંહના જીવ ખેડૂતને ગૌતમસ્વામી દ્વારા દીક્ષા અપાવડાવી, તે કઈ રીતે સંગત થશે ? એથી કહે છે – તેવા પ્રકારના સંયમથી પાત પામનારા જીવોને પણ દીક્ષાગ્રહણકાળમાં પ્રગટ થતો સામાયિકનો પરિણામ અવશ્ય મુક્તિનું અવંદ્ય બીજ છે. એથી સિંહના જીવ ખેડૂતને ભગવાને ગૌતમસ્વામી દ્વારા દીક્ષા અપાવડાવી તે યોગ્ય જ છે. અહીં શંકા ઉભવે કે આ રીતે દીક્ષા લીધા પછી દીક્ષા છોડી દેવાથી વ્રતભંગનો દોષ પ્રાપ્ત નહીં થાય? તેથી કહે છે – - દીક્ષા લીધા પછી દીક્ષા છોડી દેવામાં પણ આવા જીવોને વ્રતનો ભંગ હોવા છતાં મોટો દોષ નથી; કેમ કે સિંહનો જીવ ખેડૂત આદિ વિશેષ હોવાને કારણે પ્રકૃતિથી જ દીક્ષાગ્રહણકાળમાં તેઓને સામાયિકનો For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ દ્વાર / ગાથા પ૨૧ ભાવ થાય છે. આશય એ છે કે સર્વથા અયોગ્ય જીવોને સામાયિકગ્રહણકાળમાં પણ સામાયિકનો પરિણામ થતો નથી, જ્યારે સર્વથા અયોગ્ય જીવો કરતાં તે ખેડૂત કંઈક વિશેષ હતો, જેના કારણે ગૌતમસ્વામી જેવા ઉત્તમ પુરુષના સંયોગથી અને તેઓ પાસે વિશેષ પ્રકારના ઉપદેશના શ્રવણથી દીક્ષાગ્રહણકાળમાં પ્રકૃતિથી જ સામાયિકનો પરિણામ થાય તેવી તે ખેડૂતમાં વિશેષતા હતી. માટે દીક્ષા ગ્રહણકાળમાં તે ખેડૂત જેવા જીવોમાં સામાયિકનો પરિણામ પ્રગટે છે. અહીં શંકા થાય કે સિંહના જીવ ખેડૂતને સામાયિક ગ્રહણ કરતી વખતે નિરભિમ્પંગભાવરૂપ સામાયિકનો પરિણામ હતો, છતાં લીધેલ વ્રતનો ભંગ થવાથી તેને વ્રતભંગના દોષની પ્રાપ્તિ તો થાય ને ! આથી કહે છે - સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવતી વખતે તે ખેડૂતને થોડા સમય માટે પણ નિરભિવૃંગચિત્તની પ્રાપ્તિરૂપ જે ગુણ થયો, તે ગુણનો અંશ, સામાયિક છોડવાને કારણે થયેલા દોષ કરતાં અધિક હોવાથી આવા જીવોને દીક્ષા આપવામાં દોષ નથી. વળી ત્યાં વ્રતભંગના દોષ કરતાં ગુણના અંશનું અધિકપણું કઈ રીતે છે? તે દૃષ્ટાંતથી બતાવે છે – જેમ કોઈને મૃત્યુ કરાવે તેવો સન્નિપાતનો રોગ થયો હોય ત્યારે સુવૈદ્ય તે રોગીને સ્મૃતિરૂપ કાર્ય પેદા કરાવે તેવું ઔષધ આપે છે, જેથી ક્ષણભર સ્વસ્થ થયેલો તે રોગી સ્વજન સાથે વાતો કરી શકે છે અને ત્યારપછી થોડીવારમાં તે મૃત્યુ પામે છે; તેમ સિંહનો જીવ ખેડૂત પણ દુરંત સંસારમાં ભટકવાનો હતો, છતાં જ્યારે ગૌતમસ્વામીએ તેને પ્રતિબોધ કર્યો, ત્યારે તે ખેડૂત ક્ષણભર સ્વસ્થ થવારૂપ સામાયિકના પરિણામને પામ્યો, અને તે વખતે તેણે પોતાના આત્મહિતની સ્મૃતિરૂપ કાર્ય કર્યું, પછી જેમ મારણાન્તિક સન્નિપાતવાળો રોગી મૃત્યુ પામે છે, તેમ તે ખેડૂત પણ તત્ત્વમાર્ગથી દૂર થવારૂપ મૃત્યુ પામ્યો. આમ, ક્ષણભર ગુણવિશેષની પ્રાપ્તિ પણ દોષ કરતાં અધિક છે; કેમ કે ગૌતમસ્વામીએ તે ખેડૂતને દિીક્ષા ન આપી હોત તો ક્ષણભર પણ મુક્તિના બીજની પ્રાપ્તિ થાત નહીં; અને દીક્ષા આપવાથી તે ખેડૂતને ક્ષણભર માટે પણ મુક્તિના બીજની પ્રાપ્તિ થઈ, જે ભાવિ મુક્તિના બીજરૂપ થઈ, એ મોટો લાભ થયો. વિશેષાર્થ : સર્વવિરતિ સામાયિકનો પરિણામ જાવજીવ સુભટની જેમ એકાગ્રતાપૂર્વક નિરભિમ્પંગ ભાવમાં યત્ન કરવા સ્વરૂપ છે, જે અતિદુષ્કર કાર્ય છે. આથી અયોગ્ય જીવોને સામાયિકના દાનને આશ્રયીને અત્યંત નિષેધ છે; કેમ કે અયોગ્ય જીવો સામાયિક ગ્રહણ કરીને નિરભિમ્પંગચિત્ત કરવાને બદલે અભિળંગવાળું ચિત્ત રાખીને સામાયિકનું અવમૂલ્યન કરે છે, જેથી તેઓ દુરંત સંસારમાં ભટકે છે. આમ છતાં જે જીવો દીક્ષા લેતી વખતે તત્ત્વને જાણીને સુભટની જેમ સંયમ ગ્રહણ કરે તેવા છે, અને પાછળથી કોઈ નિમિત્તને પામીને કર્મના દોષથી સામાયિકથી પાત પામનારા છે, તેવા જીવો સામાયિકના દાન માટે સર્વથા અયોગ્ય નથી. આથી તેવા જીવોને આશ્રયીને ભગવાન મહાવીરે સિંહના જીવ ખેડૂતને દીક્ષા આપવાની ગૌતમસ્વામીને અનુજ્ઞા આપી હતી; કેમ કે સિંહના જીવ ખેડૂતને દીક્ષા ગ્રહણ વખતે થોડો કાળ પણ જે નિરભિમ્પંગચિત્તરૂપ સામાયિકનો પરિણામ થયો, તે મોક્ષનું અવંદ્ય બીજ હતું, જે બીજના ઉત્તમ સંસ્કારોને કારણે અમુક ભવો પછી તે સિંહના જીવ ખેડૂતને અવશ્ય સંયમનો પરિણામ પ્રગટશે, જે પરિણામ પ્રગટવાનું કારણ ખેડૂતના ભવમાં ગ્રહણ કરેલ દીક્ષા બનશે. /પર૧/ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા પ૨૨ અવતરણિકા : અત: – અવતરણિતાર્થ : ગાથા ૫૧૫માં પૂર્વપક્ષીએ કહેલ કે જેઓ આગારો વગર પચ્ચકખાણનું પાલન કરી શકતા નથી એવા પ્રમાદી સાધુને પ્રવ્રજ્યા કઈ રીતે સંભવે? તેને ગ્રંથકારે ઉત્તર આપેલ કે ચારિત્રના પરિણામથી પ્રવજ્યા થાય છે, અને ચારિત્રનો પરિણામ આવે એટલે તરત જ પ્રમાદનો ક્ષય થતો નથી. “આથી” પ્રાપ્ત થાય? તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે – ગાથા : संते वि अ एअम्मी ओहेण विसिट्ठयत्थमेअस्स । आगमभणिईअ तहा कहं न एएण कज्जं ति? ॥५२२॥ અન્વયાર્થ: મોહે મ=અને ઓઘથી=સામાન્યથી, પગી તે વિ=આ હોતે છતે પણ=સામાયિક હોતે છતે પણ, આનીસામાયિકની, વિલિયર્થા=વિશિષ્ટતા અર્થે ગામમfiડું આગમમાં ભણિતિ હોવાથી નવકારશી આદિ પચ્ચખાણ આગમમાં કહેલ હોવાથી, તહીં તે પ્રકારના પUT=આના વડે= નવકારશી આદિ વડે, વદં ર નં?=કેમ કાર્ય નથી? * “તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : અને સામાન્યથી સામાયિક હોતે છતે પણ નવકારશી આદિ પચ્ચફખાણ સામાયિકની વિશેષતા નિમિત્તે આગમમાં કહેલ હોવાથી તે પ્રકારના નવકારશી આદિ પચ્ચખાણ વડે કેમ પ્રયોજન નથી? અર્થાત્ પ્રયોજન છે જ. ટીકાઃ ___ सत्यपि चैतस्मिन् सामायिके ओघेन=सामान्येन विशिष्टतार्थं वैशिष्ट्यनिमित्तम् एतस्येति सामायिकस्यैव आगमभणितेः आगमोक्तत्वात् कारणात् तथा तेन प्रकारेण अनुभवसिद्धेन विशिष्टतार्थं कथं नैतेन इत्वरेण नमस्कारसहितादिना कार्यं ? कार्यमेवेति गाथार्थः ॥५२२॥ ટીકાર્ય અને ઓઘથી=સામાન્યથી=પરમસ્થર્ય ભૂમિકાનું નહીં પરંતુ પ્રારંભિક ભૂમિકાનું હોવારૂપ સામાન્યથી, આ=સામાયિક, હોતે છતે પણ આની વિશિષ્ટતા અર્થે સામાયિકના જ વૈશિષ્ટટ્ય નિમિત્તે, આગમની ભણિતિથી આગમમાં કહેવાયેલાપણારૂપ કારણથી, અનુભવથી સિદ્ધ એવા તે પ્રકારે તે પ્રકારવાળા, આના વડે=ઈવર એવા નમસ્કારસહિતાદિ વડે અલ્પકાલીન એવા નવકારશી આદિ પચ્ચખાણ વડે, કેમ કાર્ય નથી ? કાર્ય છે જ, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આવશ્યકાદિ' દ્વાર | ગાથા ૫૨૨-૫૨૩ ભાવાર્થ: સાધુમાં સમભાવરૂપ સામાયિકનો પરિણામ પ્રથમ ભૂમિકામાં સામાન્યથી હોય છે, અને તે સામાન્ય એવા સામાયિકના પરિણામમાં સુભટની જેમ મોહનો નાશ કરવાનો યત્ન હોય છે; તોપણ અનાદિભવઅભ્યસ્ત પ્રમાદને કારણે સાધુને ક્યારેક ક્યારેક મોહના ઉન્મૂલન માટેનો યત્ન કરવામાં પ્રમાદ પણ આવે છે, જેથી સામાયિકમાં અતિચારો પણ થાય છે; પરંતુ સામાયિકનો અતિશય કરવા માટે અપ્રમાદભાવનો અતિશય કરવો આવશ્યક છે, અને તે અપ્રમાદભાવનો અતિશય કરવા માટે શાસ્ત્રમાં પચ્ચક્ખાણનું વિધાન છે. વળી, સાધુ અનુભવથી વિચારે તોપણ તેને જણાય કે ચારિત્ર પરિણામવાળા સાધુ પચ્ચક્ખાણના બળથી અપ્રમાદની વૃદ્ધિ કરી શકે છે; કેમ કે સાધુ છ કારણોથી ભિક્ષાટન કરતા હોય તે વખતે ભિક્ષા ન મળે તો ક્ષુધાદિને કારણે વ્યાકુળતા થવાનો સંભવ છે; છતાં અભિગ્રહો ગ્રહણ કરીને સાધુ ભિક્ષાટન કરે છે ત્યારે ભિક્ષાની પ્રાપ્તિ ન થાય તોપણ અદીનભાવથી સમભાવમાં દૃઢ યત્ન કરે છે, તેથી અભિગ્રહોના બળથી તે સાધુમાં અપ્રમાદની વૃદ્ધિ થાય છે. માટે અપ્રમાદની વૃદ્ધિ અર્થે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવાં પચ્ચક્ખાણ વડે સાધુને કેમ કાર્ય નથી ? અર્થાત્ કાર્ય છે જ. ન આથી અત્યંત નિઃસ્પૃહી એવા ઢંઢણમુનિએ ભગવાન પાસેથી જાણ્યું કે અંતરાયકર્મને કારણે પોતાને ભિક્ષા મળતી નથી, ત્યારે તેમણે અભિગ્રહ કર્યો કે “જ્યાં સુધી સ્વબળથી મને ભિક્ષા ન મળે ત્યાં સુધી કોઈની લાવેલી ભિક્ષા મારે વાપરવી નહિ.” અને આવો અભિગ્રહ કરીને તેઓ રોજ ભિક્ષા માટે અટન કરે છે અને ભિક્ષા લીધા વગર અદીનભાવથી પાછા ફરે છે. આમ, અભિગ્રહમાં કરાતા સુદૃઢ યત્નના કારણે તેમનામાં રહેલો નિરભિષ્યંગભાવ દિવસે દિવસે પ્રકર્ષ પામતો જાય છે; અને જ્યારે કૃષ્ણમહારાજાના નમસ્કારથી પોતાને ભિક્ષામાં મોદકની પ્રાપ્તિ થયેલ છે એમ તેમણે જાણ્યું, ત્યારે નિર્દોષ એવા પણ તે મોદક, પોતાના અભિગ્રહ પ્રમાણે પોતે ગ્રહણ કરવા યોગ્ય નથી તેમ વિચારીને પરઠવે છે. તેથી આવા પ્રકારના અભિગ્રહના પાલનમાં પ્રકર્ષ પામેલો તેઓનો સામાયિકનો પરિણામ કેવલજ્ઞાનનું કારણ બને છે. ૫૨૨ અવતરણિકા : सामायिकवधकमेतदिति केचित्, तदपोहायाह અવતરણિકાર્ય : આ સામાયિકનું વધક છે=પચ્ચક્ખાણમાં અપવાદોનું આશ્રયણ સામાયિકના પરિણામનો નાશ કરનાર છે, એ પ્રમાણે કેટલાક મતવાળા કહે છે. તેના અપોહ માટે–તે મતના નિરાકરણ માટે, કહે છે ગાથા: 'तस्स उ पवेसनिग्गमवारणजोगेसु जह उ अववाया । मूलाबाहाइ तहा नवकाराइंमि आगारा ॥५२३॥ ૧૬૫ ૧. પ્રસ્તુત ત્રણ ગાથાઓ પર પાંચમા પંચાશકમાં અવતરણિકા અને ટીકા આ પ્રમાણે છે ननु यदि सुभटभावतुल्यत्वात् सामायिके नाऽऽकारा भवन्ति तदा सामायिकवतो नमस्कारसहितादावपि ते न युक्ताः, सुभटभावतुल्य भावबाधकत्वात् तेषां, इत्याशङ्कयाह - For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રતિદિનક્રિચાવડુક ‘આવશ્યક દિ' દ્વાર/ ગાથા પ૨૩ અન્વયાર્થ: તરસ *તેના જ=સુભટના જ, પવેનિસમવારનો સુ=પ્રવેશ, નિર્ગમ, અને વારણરૂપ યોગોમાં નદwજે પ્રકારે જપૂનાવાહામૂલની અબાધા વડે=કાં મરવું કાં જીતવું' એ રૂપ મૂળ અધ્યવસાયની અબાધા વડે, વવાયા=અપવાદો છે, તહીં–તે પ્રકારે નવરામિ નવકારશી આદિમાં મારા આગારો છે. ગાથાર્થ સુભટના જ પ્રવેશ, નિર્ગમ અને વારણરૂપ વ્યાપારોમાં, જે પ્રકારે જ “કાં મરવું કાં જીતવું એ રૂપ મૂલ અધ્યવસાયની અબાધા વડે અપવાદો છે, તે પ્રકારે નવકારશી આદિ પચ્ચખાણમાં આગારો છે. ભાવાર્થ: યુદ્ધભૂમિમાં જાય ત્યારે સુભટનો મરણના ભોગે પણ જય મેળવવાનો એક અધ્યવસાય હોવા છતાં, શત્રુને જીતવારૂપ મૂળ અધ્યવસાયનો બાધ ન થાય તે રીતે સંયોગો પ્રમાણે સુભટ ક્યારેક યુદ્ધમાં પ્રવેશ કરે છે, વળી ક્યારેક યુદ્ધમાંથી પાછો પણ ફરે છે, તો ક્યારેક યુદ્ધનું વારણ પણ કરે છે. તે આ રીતે – સુભટને જ્યારે લાગે કે અત્યારે શત્રુનો નાશ થઈ શકે એમ છે ત્યારે યુદ્ધભૂમિમાં પ્રવેશ કરે છે. વળી જ્યારે તેને લાગે કે શત્રુ બળવાન છે, તેથી હું અત્યારે યુદ્ધ કરીશ તો મારો નાશ થશે, ત્યારે પોતાની જાતનું રક્ષણ કરવા માટે અને ભાવિમાં શત્રુનો જય કરવા માટે પોતે યુદ્ધભૂમિમાંથી પલાયન પણ થઈ જાય છે. અને ક્યારેક સુભટને લાગે કે અત્યારે યુદ્ધ થશે તો પોતાનું સૈન્યબળ ઓછું હોવાથી પોતાનું અને પોતાના પક્ષના અન્ય પણ સુભટાદિનું મરણ થાય તેમ છે, ત્યારે યુદ્ધનું વારણ કરે છે, અને જયારે પોતાની શક્તિનો સંચય થાય ત્યારે યુદ્ધ કરવા માટે ફરી પ્રવર્તે છે. આ રીતે શત્રુના જય અર્થે સુભટ જેમ ત્રણેય પ્રકારના વ્યાપારો કરવારૂપ અપવાદો સેવે છે, તેમ સાધુ પણ આંતરશત્રુના જય માટેના યત્નસ્વરૂપ સામાયિકના પરિણામની વૃદ્ધિ અર્થે આગારીપૂર્વકનું પચ્ચખાણ ગ્રહણ કરે છે. અહીં વિશેષ એ છે કે જેમ સાચો સુભટ શત્રુના જયનો પરિણામ બાધા ન પામે તે રીતે શત્રુના જય માટે અપવાદરૂપ ઉચિત ઉપાયો રૂપે યુદ્ધમાં પ્રવેશ, નિર્ગમ અને વારણરૂપ વ્યાપારો કરે છે, છતાં ઉત્સર્ગથી તો સુભટની પ્રવૃત્તિ એકાગ્રતાપૂર્વક શત્રુને જીતવાના એક અધ્યવસાયરૂપ હોય છે; તેમ મુનિ પણ રાગાદિરૂપ આંતરશત્રુઓને જીતવાના એક અધ્યવસાયવાળા હોય છે, માટે તેઓ એકાગ્રતાથી સમભાવમાં યત્ન કરતા હોય છે; છતાં શત્રુનો નાશ કરવામાં અપવાદિક પ્રવૃત્તિ પણ અનિવાર્ય હોવાથી મુનિ આગારીપૂર્વક ___ तस्य तु तस्यैव सुभटस्य, प्रवेशश्च सङ्ग्रामे जयार्थिनः प्रवेशनं, निर्गमश्च तत एव जयार्थिन एव निर्गमनं, वारणं च=विशिष्टाऽवसरप्राप्तये प्रहरत: स्वबलस्य शत्रोर्वा निवारणं, योगश्च तस्यैव प्रयोगो व्यापारणं, प्रवेशनिर्गमवारणयोगाः प्रवेशनिर्गमवारणान्येव वा योगा: व्यापारा: प्रवेशनिर्गमवारणयोगाः, अतस्तेषु वैरिनिराकरणोपायभूतेषु सामायिकसिद्ध्युपायभूतनमस्कारसहितादिकल्पेषु यथा तु यथैवाऽपवादा: आकाराः तत्कारणभजनालक्षणा महत्तराकारादिकल्पा भवन्ति । कथमित्याह-मूलाबाधया मूलभूतस्य मर्त्तव्यं जयो वाऽवाप्तव्य इत्येवंलक्षणस्याऽध्यवसायस्याऽविचलिततया, तथा तेनैव प्रकारेण, नमस्कारादौ नमस्कारसहितादौ प्रत्याख्याने, आकारा: अपवादा महत्तरादिलक्षणा, मूलाबाधया सुभटभावकल्पसामायिकाबाधया, भवन्तीति गाथार्थः ॥पंचाशकटीका-२१॥ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર / ગાથા ૫૨૩-૫૨૪ ૧૬૦ પચ્ચક્ખાણ ગ્રહણ કરે છે. આથી ક્યારેક સમાધિનો પ્રશ્ન આવે અને આંતરશત્રુના નાશને બદલે પોતાનો નાશ થતો દેખાય, ત્યારે સર્વસમાધિવર્તિત આગારનું અવલંબન લઈને મુનિ પચ્ચકખાણથી વિપરીત પ્રવૃત્તિ પણ કરે છે, છતાં તેઓનો શત્રુના જયરૂપ સમભાવનો પરિણામ આગારોના ગ્રહણકાળમાં કે સેવનકાળમાં બાધા પામતો નથી. /પ૨૩ll અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે મૂલ અધ્યવસાયની અબાધાપૂર્વકના, સુભટના અપવાદો જેવા મુનિના નવકારશી આદિ પચ્ચખાણમાં અપવાદો હોય છે. તેથી હવે સામાયિકમાં મૂલની અબાધા કઈ રીતે છે? તે બતાવે ગાથા : ण य तस्स तेसु वि तहा णिरभिस्संगो उ होइ परिणामो । पडिआरलिंगसिद्धो उ निअमओ अन्नहारूवो ॥५२४॥ અન્વયાર્થ: તેણુ વિ=તેઓ હોતે છતે પણ આગારો હોતે છતે પણ, ત–તેનો સાધુનો, તહીં–તેવા પ્રકારનો fofમસંડો પરિમો =નિરભિમ્પંગ પરિણામ જ નિમ=નિયમથી પડિકાસ્લિાસિદ્ધો અન્નદારૂવોક પ્રતિકારલિંગથી સિદ્ધ એવો અન્યથારૂપ જ ય રોડ઼ થતો નથી જ. * ગાથાના ઉત્તરાર્ધમાં રહેલો ‘' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : આગારો હોતે છતે પણ સાધુનો તેવા પ્રકારનો નિરભિધ્વંગ પરિણામ જ નિયમથી પ્રતિકારલિંગથી સિદ્ધ એવો અન્યથારૂપ થતો નથી જ. ભાવાર્થ: જેમ સુભટ સંયોગો પ્રમાણે યુદ્ધમાં પ્રવેશનિર્ગમ કે વારણ કરે તોપણ સાચા સુભટનો મૃત્યુના ભાગે શત્રુને જીતવાનો મૂળ પરિણામ બાધ પામતો નથી; તેમ સાચા સાધુને સામાયિક ગ્રહણ કરતી વખતે સર્વ પદાર્થો પ્રત્યે જે નિરભિમ્પંગ પરિણામ હોય છે, તે નિરભિમ્પંગ પરિણામની વૃદ્ધિ માટે અને નિષ્ઠાની પ્રાપ્તિ માટે સંયમ ગ્રહણ કર્યા પછી સાધુ ભગવાનના વચનાનુસાર સંયમજીવનની સર્વ ક્રિયાઓમાં સુદઢ યત્ન २. मूलाबाधामेव स्पष्टयन्नाह - न च नैव, तस्य सामायिकवतः सुभटस्य च, तेष्वपि अपवादेष्वपि सत्सु, आस्तामन्यत्र, तथा तत्प्रकार:=इष्टानिष्टार्थतुल्यतारूपो जीवितानपेक्षश्च, निरभिष्वङ्गस्तु निराशंस एव सन्, भवति जायते, परिणामः अध्यवसायोऽन्यथारूप इति योगः, किंभूतोऽसावन्यथारूप:? प्रतीकार:=प्रायश्चित्तप्रतिपत्तिरूपः सुभटपक्षे तु शरणान्वेषणादिरूपः, स एव लिङ्ग चिह्नं तेन सिद्धो यः स तथा, तुशब्द: पूरणार्थो, नियमाद्=अवश्यंभावेन, अन्यथारूप: साभिष्वङ्ग इत्यर्थः । इदमुक्तं भवति – यदि सामायिकवतो महत्तराद्याकारेषु सत्सु साभिष्वङ्गः परिणामोऽभविष्यत्तदा तच्छुद्धये प्रायश्चित्तमकरिष्यत्, न चैवं, ततस्तस्याऽऽकारेष्वपि सत्सु निरभिष्वङ्ग एव परिणामः, अत: साधूक्तं मूलाबाधयेति गाथार्थः ।।पंचाशकटीका-२२।। For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પ્રતિદિનક્રિયાવસ્તુક, ‘આવશ્યકાદિ' દ્વાર/ ગાથા પ૨૪ કરતા હોય છે. તેથી નિરભિધ્વંગ પરિણામની વૃદ્ધિ માટે પચ્ચકખાણમાં રાખેલ આગારો મુનિના સામાયિકના પરિણામનો બાધ કરતા નથી; કેમ કે આગારનાં સ્થાનોમાં ભોગ્ય પદાર્થોનો અભિલાષ હોય તો સમભાવનો બાધ થાય છે. વળી, નિરભિધ્વંગ પરિણામવાળા મુનિ નિઃસ્પૃહતાની વૃદ્ધિ માટે ઉપવાસનું પચ્ચકખાણ કરે ત્યારે ઉપવાસમાં આગારો રાખવા છતાં તેઓને એવો અભિલાષ હોતો નથી કે “જો ગોચરી વધશે તો પારિષ્ઠાપનિકા આગારથી મને ઉપવાસમાં પણ વાપરવા મળશે અથવા કદાચ કંઈક શારીરિક તકલીફ આવશે તો સર્વસમાધિવર્તિત આગારથી હું તેનું નિવારણ કરી શકીશ.” આ રીતે કોઈપણ આગાર વિષયક મુનિ અભિલાષવાળા હોય તો તે મુનિ સાભિધ્વંગ પરિણામવાળા બનવાથી તેઓનો સામાયિકનો પરિણામ બાધ પામે; પરંતુ જે મુનિ ગોચરી વધી જવાથી પરઠવવી પડે તેમ હોય ત્યારે આહારમાં લેશ પણ આસક્તિ કર્યા વગર ગુરુના વચનથી પારિષ્ઠાપનિકા આગારના સેવન દ્વારા તે વધેલો આહાર વાપરે છે, અને આહાર વાપરતી વખતે પણ આહાર વાપરવાના અધ્યવસાયવાળા નથી, તેવા મુનિ ઉપવાસમાં વાપરવા છતાં ઉપવાસકૃત નિર્જરાને પ્રાપ્ત કરે છે. તેથી આવા મુનિનો પચ્ચખાણ વખતનો નિરભિમ્પંગ ભાવ આગારોના સેવનકાળમાં કે અસેવનકાળમાં અન્યથારૂપે થતો નથી. માટે તે મુનિનો સામાયિકનો પરિણામ આગારો સહિત પચ્ચકખાણ કરવા છતાં બાધા પામતો નથી. આ કથનને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી ગાથાના ઉત્તરાર્ધથી કહે છે કે પચ્ચકખાણમાં આગારો રાખવા છતાં સામાયિકના પરિણામમાં પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિકાર લિંગથી સિદ્ધ એવો અન્યથારૂપ ભાવ નિયમથી થતો નથી, આથી સાધુ આગારપૂર્વક પચ્ચકખાણ ગ્રહણ કર્યા પછી આગારો રાખવાના પ્રતિકારરૂપ પ્રાયશ્ચિત્ત કરતા નથી. આશય એ છે કે સામાયિકનો લેશ પણ અન્યથાભાવ થવો એ સામાયિકના પરિણામમાં અતિચારરૂપ છે. આથી સામાયિકના પરિણામમાં યત્ન કરનાર કોઈ મુનિને કોઈક નિમિત્તને પામીને ક્યારેક લેશ પણ રાગનો કે દ્વેષનો સ્પર્શ થાય, તો નિરભિમ્પંગ પરિણામવાળા મુનિ જાણતા હોય કે અનાદિભવઅભ્યસ્ત પ્રમાદને કારણે મારો સામાયિકનો પરિણામ અતિચારથી મલિન થયો છે, આથી તે અતિચારની શુદ્ધિના ઉપાયરૂપે તેઓ આલોચના, નિંદા, ગહ અને પ્રાયશ્ચિત્ત કરે છે; અને જ્યારે નિરભિમ્પંગ પરિણામવાળા સાધુ આગારીપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરે છે ત્યારે તેમના નિરભિમ્પંગ ભાવમાં અન્યથારૂપ કોઈ ભાવ થતો નથી. માટે આગારીપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરવા નિમિત્તે, તેમ જ આગારોના સેવન નિમિત્તે સાધુને કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી અર્થાત્ ઉપવાસમાં પારિષ્ઠાપનિકા આગારના સેવન દ્વારા કોઈક સાધુએ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે આહાર વાપર્યો હોય તો તે આગારસેવનનિમિત્તક કોઈ પ્રાયશ્ચિત્ત સાધુને આવતું નથી. પરંતુ જો આગારોનું ગ્રહણ કે સેવન સામાયિકના પરિણામરૂપ મૂળ પરિણામનો બાધ કરતું હોય તો પચ્ચખાણમાં આગારના ગ્રહણનું અને આગારના સેવનનું સાધુને અવશ્ય પ્રાયશ્ચિત્ત આવે. તેથી શાસ્ત્રવિધિ પ્રમાણે જે સાધુ આગારીપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરીને યોગ્ય સ્થાને આગારને સેવે છે, તે સાધુને શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાનું કહ્યું નથી. આથી પચ્ચક્ખાણમાં રાખેલ આગારોથી સામાયિકમાં વર્તતો નિરભિમ્પંગ પરિણામ નિયમથી અન્યથારૂપ થતો નથી. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યક દિ' દ્વાર | ગાથા ૫૨૪-૫૨૫ અહીં વિશેષ એ છે કે સામાયિકના પરિણામમાં જે અન્યથારૂપ ભાવ થાય છે તેની શુદ્ધિ માટે શાસ્ત્રકારોએ આલોચના આદિ પ્રતિકારો બતાવ્યા છે. માટે જો આગારોપૂર્વક પચ્ચક્ખાણ ગ્રહણ કરવાથી સામાયિકના પરિણામનો બાધ થતો હોત તો શાસ્ત્રમાં આગારોના ગ્રહણના પ્રતિકારરૂપે આલોચના આદિ બતાવ્યાં હોત. પરંતુ આગારીપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરવાના વિષયમાં શાસ્ત્રમાં કોઈ પ્રાયશ્ચિત્ત કે આલોચનારૂપ પ્રતિકાર બતાવેલ નથી. તેથી સિદ્ધ થાય છે કે પચ્ચકખાણમાં રખાતા આગારો સામાયિકના નિરભિવંગ પરિણામમાં અન્યથારૂપ ભાવ કરતા નથી. //પ૨૪ll અવતરણિકા : પચ્ચકખાણમાં આગારોનું આશ્રયણ કરવા છતાં પણ સામાયિકના મૂળ પરિણામનો બાધ કેમ થતો નથી, એને જ વિશેષથી સ્પષ્ટ કરે છે – ગાથા : ण य पढमभाववाघाय मो उ एवं पि अविअ तस्सिद्धी । एवं चिअ होइ दढं इहरा वामोहपायं तु ॥५२५॥ અવયાર્થ : ય પદમાવવાથી અને પ્રથમભાવનો વ્યાઘાત થતો નથી=સામાયિકરૂપ પ્રથમ ભાવની બાધા થતી નથી. પર્વ વિઝ અને આ રીતે પણ=અપવાદના આશ્રયણમાં પણ, તસિદ્ધી તેની સિદ્ધિ છે= સામાયિકરૂપ પ્રથમભાવની વિશેષથી નિષ્પત્તિ છે. વં વિક=આ રીતે જ=અપવાદના આશ્રયણમાં જ, (સામાયિક) ૮ રોડ્ર=દઢ થાય છે, ફરી વળી ઇતરથા=અપવાદવાળા પચ્ચકખાણના અનાશ્રયણમાં, વીમોરપાયં તુ=વ્યામોહપ્રાય જ થાય સામાયિક મૂઢતાવાળું જ થાય. * “ો' એ પ્રકારનો નિપાત પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : સામાચિકરૂપ પ્રથમભાવનો વ્યાઘાત થતો નથી, અને અપવાદનું આશ્રયણ કરવામાં પણ સામાયિકરૂપ પ્રથમ ભાવની વિશેષથી સિદ્ધિ છે. અપવાદના આશ્રયણમાં જ સામાયિક દૃઢ થાય છે, વળી અપવાદવાળું પચ્ચકખાણ ગ્રહણ કરવામાં ન આવે તો સામાયિક મૂઢતાવાળું જ થાય. ટીકા : व्याख्या पूर्ववत् ॥५२५॥ ३. अपवादाश्रयणेऽपि न मूलभावबाधा भवतीत्येतदेव सविशेषं दर्शयन्नाह - न च नैव, प्रथमभावव्याघात: आद्याध्यवसायबाधा प्रत्याख्यानपक्षे सामायिकबाधा सुभटपक्षे जयाध्यवसायबाधा, मो इति निपातः पादपूरणे, तुशब्दः पुनरर्थः तत्सम्बन्धश्च दर्शयिष्यते, एवमपि अनन्तरोक्तापवादाश्रयणेऽपि, अपिचेत्यभ्युच्चये, तत्सिद्धि:=प्रथमभावस्य विशेषतो निष्पत्तिः, एवमेव अपवादाश्रयण एव, भवति जायते, दृढम् अत्यर्थं, आकारवत्प्रत्याख्यानाश्रयणस्य तदुपायत्वात् रिपुविजये प्रवेशादिभजनाया इवेति । इतरथा पुन: अपवादवत्प्रत्याख्यानानाश्रयणे पुनः, व्यामोहप्रायं तु मूढताप्रख्यमेव, सामायिकं सुभटस्य विजयाध्यवसानं वा भवेद्, उपायत एव तत्सिद्धेरिति गाथार्थः ॥पंचाशकटीका-२३।। For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રતિદિનકિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા પર૫-૫૨૬ ભાવાર્થ: આગારીપૂર્વક પચ્ચક્ખાણ ગ્રહણ કરવાથી પ્રથમભાવની બાધા થતી નથી અર્થાત્ દીક્ષા ગ્રહણકાળમાં સામાયિક ઉચ્ચરાવતી વખતે સાધુને જે સર્વત્ર નિરાશસભાવ પ્રગટ થયો હતો, તે રૂપ પ્રથમભાવની બાધા આગારોને કારણે થતી નથી. વળી કારણે અપવાદના આશ્રયણમાં પ્રથમભાવની વિશેષથી સિદ્ધિ છે અર્થાત્ સામાયિકના પરિણામની વિશેષથી નિષ્પત્તિ છે; કેમ કે પચ્ચકખાણના ગ્રહણકાળમાં સાધુ આહાર પ્રત્યે નિરપેક્ષ હોવા છતાં જાણતા હોય છે કે નિરભિવંગભાવની પૂર્ણતારૂપ વીતરાગતા હજી મારામાં પ્રગટી નથી, પરંતુ અત્યારે સંયમની યતનાના બળથી મારામાં નિરપેક્ષભાવ જીવે છે અને ક્રમસર વધે છે. આથી તેવા સંયોગોમાં નિરપેક્ષભાવની વૃદ્ધિના ઉપાયભૂત એવા આગારીપૂર્વકના પચ્ચકખાણનું આશ્રયણ કરવું મારે માટે ઉચિત છે. આથી સાધુ આગારોપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરીને નિરભિમ્પંગ ભાવની વૃદ્ધિ જયારે આગારોના સેવનથી થતી દેખાય ત્યારે આગારોનું સેવન પણ કરે છે, પરંતુ શરીરના સુખાર્થીપણાથી કે ભોગની લાલસાથી સાધુ આગારોનું ગ્રહણ કે સેવન કરતા નથી. આથી સાધુ જો આગારો રહિત પચ્ચકખાણ ગ્રહણ કરે તો તે સાધુનો સામાયિકનો પરિણામ મૂઢતાથી યુક્ત બને છે અર્થાત્ આગારો વિના પચ્ચખાણ લેનાર સાધુને સર્વ પદાર્થોમાં ભોગની લાલસા નથી, પરંતુ પરમાર્થ જાણવાની શક્તિ નહીં હોવાથી પરમાર્થને નહીં જોવારૂપ મૂઢતાને કારણે તે સાધુ સામાયિકના પરિણામની વૃદ્ધિની ઉપેક્ષા કરીને ભગવાનના વચનથી નિરપેક્ષ પચ્ચક્ખાણ ગ્રહણ કરે છે. આથી તેવા સાધુનું પચ્ચક્ખાણનું પાલન અણિશુદ્ધ નહીં થવાથી તેઓ પચ્ચખાણ દ્વારા પણ અપ્રમાદની વૃદ્ધિ કરી શકતા નથી; જ્યારે વિવેકી સાધુ ભગવાનના વચનાનુસાર આગારીપૂર્વકનું પચ્ચકખાણ ગ્રહણ કરીને અપ્રમાદની વૃદ્ધિ કરે છે, તેમ જ ઉચિતકાળે આગારોનું સેવન કરીને પણ ઉચિત ભાવોની વૃદ્ધિ કરે છે, જેથી તેઓનું આગારીપૂર્વકનું પચ્ચખાણ સામાયિકના પરિણામની વૃદ્ધિનું કારણ બને છે. પરપી. અવતરણિકા : ગાથા ૫૧૮થી પરપમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે પચ્ચકખાણમાં રખાતા આગારો સામાયિકના વધક નથી, પરંતુ સામાયિકના વર્ધક છે. હવે કોઈને શંકા થાય કે પચ્ચખાણમાં ત્રિવિધાદિ આહારનો ત્યાગ કરવામાં આવે તો જે આહારનો ત્યાગ કર્યો ન હોય તે આહાર પ્રત્યે જીવને પક્ષપાતનો પરિણામ વર્તે છે, જેથી સામાયિકના પરિણામનો બાધ થાય. તેના નિરાકરણ માટે કહે છે – ગાથા : न य सामाइअमेअं बाहइ भेअगहणे वि सव्वत्थ । समभावपवित्तिनिवित्तिभावओ ठाणगमणं व ॥५२६॥ અન્વયાર્થ : ટાઈમut a =અને સ્થાનથી ગમનની જેમ=વસતિરૂપ સ્થાનથી સાધુના બહાર ગમનની જેમ, સવ્વસ્થ સર્વત્ર=અશનાદિ ચારેય પ્રકારના આહારમાં, સમવિપવિત્તિનિવિત્તિમાંવમો સમભાવ વડે પ્રવૃત્તિ અને નિવૃત્તિનો ભાવ હોવાથી સારો વિકભેદનું ગ્રહણ હોતે છતે પણ=પચ્ચખાણમાં આહારના For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ' દ્વાર | ગાથા ૫૨૬ ચાર પ્રકારમાંથી ત્રણ આદિ પ્રકારનું ત્યાગરૂપે ગ્રહણ હોતે છતે પણ, અં=આ=પચ્ચક્ખાણ, સામાઅં ન વાડ્=સામાયિકને બાધ કરતું નથી. ગાથાર્થ: વસતિરૂપ સ્થાનથી સાધુના બહાર ગમનની જેમ અશનાદિ ચારેય પ્રકારના આહારમાં સમભાવ વડે જ પ્રવૃત્તિનો કે નિવૃત્તિનો ભાવ હોવાથી પચ્ચક્ખાણમાં અશનાદિ ચારેય પ્રકારમાંથી ત્રણ આદિ પ્રકારનું ત્યાગરૂપે ગ્રહણ હોવા છતાં પણ પચ્ચક્ખાણ સામાયિકની બાધા કરતું નથી. ટીકા : न च सामायिकमेतत् नमस्कारसहितादि बाधते अशनादिभेदग्रहणेऽपि सति, कुतः ? सर्वत्राऽशनादौ समभावेनैव प्रवृत्तिनिवृत्तिभावात्, स्थानगमनवत्, तथाहि स्थाननिवृत्त्या भिक्षाटनादौ गच्छतोऽपि मध्यस्थस्य न सामायिकबाधा, अन्यथा तदभावप्रसङ्गात्, सर्वत्र युगपत्प्रवृत्त्यसम्भवादिति गाथार्थः ॥५२६॥ ટીકાર્ય ૧૧ અને અશનાદિ ભેદનું ગ્રહણ હોતે છતે પણ આ નવકારશી આદિ સામાયિકને બાધ કરતા નથી. કયા કારણથી ? તે બતાવે છે – અશનાદિ સર્વમાં સમભાવ વડે જ પ્રવૃત્તિ અને નિવૃત્તિનો ભાવ હોવાથી નવકારશી આદિ પચ્ચક્ખાણ સામાયિકનો બાધ કરતું નથી. તેમાં દૃષ્ટાંત આપે છે – સ્થાનથી ગમનની જેમ. આ દૃષ્ટાંત તાહિથી સ્પષ્ટ કરે છે – જેમ સ્થાનની નિવૃત્તિ વડે ભિક્ષાટનાદિમાં જતા પણ મધ્યસ્થ એવા મુનિને સામાયિકની બાધા નથી, તેમ અશનાદિ ભેદનું ગ્રહણ હોતે છતે પણ મુનિને સામાયિકની બાધા થતી નથી; કેમ કે અન્યથા તેના અભાવનો પ્રસંગ છે અર્થાત્ સંયમવૃદ્ધિનું પ્રયોજન હોવા છતાં સાધુ ભિક્ષાટનાદિમાં જાય નહીં તો સમભાવના પરિણામના અભાવનો પ્રસંગ છે. અહીં પ્રશ્ન થાય કે સાધુ ભિક્ષાટનાદિ માટે પોતાના સ્થાનથી ગમન ન કરે તો સમભાવના પરિણામના અભાવનો પ્રસંગ કેમ છે ? એથી હેતુ આપે છે - સર્વત્ર=સ્થાનમાં રહેવું અને સ્થાનથી જવું એ બંને કૃત્યમાં, એક સાથે પ્રવૃત્તિનો અસંભવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સામાયિક એ સર્વ પદાર્થો પ્રત્યે સમભાવના પરિણામરૂપ છે, જયારે પચ્ચક્ખાણ અશનાદિ ચાર પ્રકારના આહારમાંથી કોઈક ભેદના ત્યાગરૂપ અને કોઈક ભેદના ગ્રહણરૂપ છે, જે સમભાવના પરિણામમાં બાધક છે. આવી કોઈને શંકા થાય, તેને ગ્રંથકાર કહે છે - સાધુ અશનાદિ ચારેય પ્રકારના આહારમાંથી કોઈપણ બે-ત્રણ પ્રકારના આહારનું પચ્ચક્ખાણ કરે તોપણ તે પચ્ચક્ખાણ સામાયિકના પરિણામનું બાધક નથી; કેમ કે પચ્ચક્ખાણ લેનાર સાધુને ચારેય પ્રકારના આહાર પ્રત્યે સમભાવ હોય છે, છતાં સમભાવને ઉપદંભક એવા કોઈક પ્રકારના આહારમાં પ્રવૃત્તિ કરે છે અને કોઈક પ્રકારના આહારમાં નિવૃત્તિ કરે છે. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પ્રતિદિનક્રિયાવસ્તુક / “આવશ્યકાદિ' દ્વાર / ગાથા પ૨૬-પ૦ આશય એ છે કે અશનાદિ ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરતી વખતે સાધુને પાણી વાપરવા પ્રત્યે પક્ષપાત હોય તો અવશ્ય તેમના સમભાવનો નાશ થાય; પરંતુ વિવેકી સાધુ સર્વ પદાર્થો પ્રત્યે સમભાવવાળા હોવાથી, ચાર પ્રકારના આહારમાંથી કોઈપણ પ્રકારના આહાર પ્રત્યે પક્ષપાતવાળા નહીં હોવા છતાં, જ્યારે પાણી વગર સંયમના યોગોમાં દઢ યત્ન સંભવી શકતો ન હોય, ત્યારે સાધુ સંયમની વૃદ્ધિ અર્થે અશનખાદિમ-સ્વાદિમરૂપ ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરીને પાનરૂપ એક પ્રકારના આહારમાં પ્રવૃત્તિ કરે છે, અને એક પ્રકારનો પણ આહાર ગ્રહણ કર્યા વિના સંયમની વૃદ્ધિ થઈ શકતી હોય ત્યારે સાધુ ચારેય પ્રકારના આહારની નિવૃત્તિ કરે છે. જેમ કે સાધુ પોતાના સ્થાનમાં રહેવા પ્રત્યે કે વસતિમાંથી અન્ય સ્થાને જવા પ્રત્યે સમભાવવાળા હોય છે, તોપણ સંયમવૃદ્ધિનો ઉપાય જયારે આહાર દેખાય ત્યારે સાધુ પોતાના સ્થાનથી નિવૃત્ત થઈને ભિક્ષાટનાદિમાં પ્રવૃત્ત થાય છે, તોપણ સ્થાનમાં રહેવા કે જવા પ્રત્યેનો તેઓનો મધ્યસ્થ ભાવ બાધા પામતો નથી. વળી જો આ પ્રમાણે માનવામાં ન આવે તો સાધુ ભિક્ષા માટે પોતાનું સ્થાન છોડીને અન્ય સ્થાને જાય છે ત્યારે તેઓમાં સમભાવનો અભાવ માનવાનો પ્રસંગ આવે, અને ભિક્ષા લઈને ફરી પોતાના સ્થાનમાં આવે ત્યારે પણ તેઓમાં સમભાવનો અભાવ માનવાનો પ્રસંગ આવે. વસ્તુતઃ ગમન અને અગમનમાં એક સાથે પ્રવૃત્તિનો સંભવ ન હોવાથી સમભાવવાળા સાધુને વસતિમાંથી બહાર જવાથી સમભાવની વૃદ્ધિ જણાય ત્યારે અન્યત્ર જવારૂપ પ્રવૃત્તિ કરે છે, અને વસતિમાં રહેવાથી સમભાવની વૃદ્ધિ જણાય ત્યારે સ્થાનમાં રહેવારૂપ પ્રવૃત્તિ કરે છે. એ રીતે સાધુને ચારેય પ્રકારના આહારની નિવૃત્તિથી સમભાવની વૃદ્ધિ થતી જણાય તો સાધુ ચારેય પ્રકારના આહારની નિવૃત્તિ કરે છે, અને ચારમાંથી જે પ્રકારના આહારમાં પ્રવૃત્તિથી સમભાવની વૃદ્ધિ થતી જણાય તો તે પ્રકારના આહારમાં પ્રવૃત્તિ કરે છે. આથી અશનાદિના ભેદથી પચ્ચખાણ ગ્રહણ કરવા છતાં પણ મુનિના સામાયિકને બાધ થતો નથી. //પ૨૬ll અવતરણિકા: પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે સામાયિક સુભટના અધ્યવસાય તુલ્ય છે. ત્યાં કોઈને શંકા થાય કે કોઈક જીવને દીક્ષા લીધા બાદ સુભટનો અધ્યવસાય નાશ પામી શકે છે, આથી વ્રતભંગનો દોષ ન લાગે તે માટે સામાયિક પણ આગારીપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે – ગાથા : उभयाभावे वि कुओ वि अग्गओ हंदि एरिसो चेव । तक्काले तब्भावो चित्तखओवसमओ णेओ ॥५२७॥ અન્વયાર્થ: વિત્તરવગોવસમો ચિત્ર ક્ષયોપશમ હોવાથી કર્મના ક્ષયોપશમનું વિચિત્રપણું હોવાથી, મને વિક કોઈકથી પરિષહભયાદિ કોઈક નિમિત્તથી, પાકો=આગળથી સામાયિક સ્વીકાર્યા પછી સામાયિકના પાલનના અવસરમાં, ૩મયમાવેવિEઉભયના અભાવમાં પણ=મરણના અને ભાવવૈરીના જયના પરિણામના અભાવમાં પણ, તક્ષાનેતે કાળમાં સામાયિકના સ્વીકારના કાળમાં, તભાવો તેનો ભાવ-સામાયિકના For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આવશ્યકાદિ’ દ્વાર / ગાથા ૫૨૦ સ્વીકારનો પરિણામ, રસો ચેવ=આવા પ્રકારનો જ=મરવું અથવા ભાવવૈરીનો વિજય કરવો એવા પ્રકારનો જ, ખેઓ=જાણવો. * ‘ôવિ' ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ: કર્મના ક્ષયોપશમભાવનું વિચિત્રપણું હોવાથી પરિષહભયાદિ કોઈક નિમિત્તથી સામાયિક સ્વીકાર્યા પછી સામાયિકના પાલનના અવસરમાં મરણના અને ભાવવૈરીના જયના પરિણામના અભાવમાં પણ સામાયિકના સ્વીકારકાળમાં સામાયિકના સ્વીકારનો પરિણામ મરવું અથવા ભાવવૈરીનો વિજય કરવો એવા પ્રકારનો જ જાણવો. ટીકા : "મૈં વ્યાવ્યા પ્રા 1 * આ ગાથાની ટીકા કે અવતરણિકા આ ગ્રંથમાં નથી, પરંતુ પાંચમા પંચાશકમાં હોવાથી તેના આધારે અહીં અવતરણિકા અને ભાવાર્થ કર્યો છે. ત્યાં આ ગાથાનો અર્થ સુભટ અને સાધુ, એ બંનેમાં ઘટાડેલ છે, તોપણ સાધુમાં તેનો વિશેષ ઉપયોગ હોવાથી અહીં સાધુ સાથે જ આ ગાથાનું યોજન કરેલ છે, અને પંચાશક ગ્રંથની તે અવતરણિકા અને ટીકા અહીં નીચે ટિપ્પણમાં આપેલ છે. ભાવાર્થ: યોગ્ય જીવ ભવથી વિરક્ત થઈને ઉપયોગપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરે તોપણ સંયમજીવનમાં વર્તતા મળ વગેરે પરિષહોને કારણે પ્રવ્રજ્યા સ્વીકાર્યા પછી પ્રવ્રજ્યાપાલનના અવસરે તે જીવનો મરણનિરપેક્ષ થઈને ભાવશત્રુને જીતવાનો અધ્યવસાય ચાલ્યો જઈ શકે છે. ૧૩ જેમ કે મરિચીએ દીક્ષા લીધા પછી સંયમજીવનના પરિષહો જોઈને આવું કષ્ટમય જીવન પોતાને માટે શક્ય નહીં લાગવાથી પોતાની સુખશીલતાને અનુરૂપ ત્રિદંડીનો વેશ સ્વીકાર્યો, તેથી મૃત્યુના ભોગે પણ ભાવશત્રુને જીતવાની એકાગ્રતાનો પરિણામ મરિચીમાં રહ્યો નહિ. આમ, સુખશીલતાના પરિણામરૂપ સાભિષ્યંગભાવ પ્રગટવા છતાં યોગ્ય જીવ જ્યારે ભગવાનના વચનના સ્મરણપૂર્વક સામાયિકના પરિણામમાં ઉપયોગવાળો બનીને પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે, ત્યારે તેને મૃત્યુના ભોગે ભાવશત્રુને જીતવાનો અધ્યવસાય થાય છે; કેમ કે ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમની અનેક પ્રકારની વિચિત્રતા છે. તે આ રીતે - ४. ननु यद्यपि सामायिकं सुभटाध्यवसायतुल्यं, तथाऽपि कस्याऽपि प्राणिनः कालान्तरे तस्य प्रतिपातः सम्भवति इत्यतः तदपि सापवादमेव कर्तुं युक्तमत्रोत्तरमाह - उभयेत्यादि, उभयस्य=मरणस्य भाववैरिजयस्य च सुभटदृष्टान्तापेक्षया तु मरणरिपुविजयलक्षणस्य द्वयस्य, अभावः=असत्ता उभयाभावस्तत्राऽपि, आस्तां तदभ्रंशे, कुतोऽपि = कस्मादपि परिषहानीकभयादेः, अग्रतः = पुरतः = सामायिकप्रतिपत्तेरनन्तरं तत्पालनावसरे सुभटपक्षे तु संग्रामकाल इत्यर्थः, हन्दीत्युपप्रदर्शने, ईदृश एव = मर्त्तव्यं वा भाववैरिविजयो वा विधेय इत्येवंविध एव, न पुनरपवादाभिमुखस्तद्भाव इति योग:, कदेत्याह- तत्काले = सामायिकप्रतिपत्तिकाले सुभटपक्षे तु संग्रामाभ्युपगमकाले, कोऽसावित्याहतद्भावः=सामायिकप्रतिपत्तिपरिणामोऽन्यत्र तु सुभटाध्यवसायः, कथमेतदेवमित्याह-चित्रक्षयोपशमतः = कर्मक्षयोपशमवैचित्र्यात्, ज्ञेयो=ज्ञातव्यः, एवंविधो हि तस्य क्षयोपशमो भवति यतोऽवश्यप्राप्तव्यमनोभङ्गत्वेऽपि साधुसुभटस्याऽऽदावुदात्त एव भावो भवतीति ગાથાર્થ:। પંવાટીા-૨૪।। For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૫૨૦-પ૨૮ કેટલાક જીવોને ચારિત્ર લીધા પછી ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ સમ્ય ક્રિયાના બળથી પ્રતિદિન વધતો જતો હોય છે, તો કેટલાક જીવોને ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમની હાનિ-વૃદ્ધિ થતી હોય છે, તો વળી કેટલાક જીવોનો ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ પાછળથી પાત પણ પામે છે. આમ, ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમની વિચિત્રતાને કારણે કોઈક જીવને દીક્ષાગ્રહણકાળમાં મૃત્યુના ભાગે ભાવશત્રુના જયનો અધ્યવસાય હોય છે, અને પાછળથી સંયમમાં પ્રમાદ કરીને જીવવાનો અધ્યવસાય થાય છે, જેથી ભાવશત્રુને આધીન થઈને તે સુખશીલતાથી જીવે છે. પિરા અવતરાણિકા ગાથા પ૨૨માં બતાવ્યું એ રીતે આગારીપૂર્વક કરાતું પચ્ચકખાણ સામાયિકના પરિણામની વૃદ્ધિનું કારણ છે. ત્યાં પ્રાસંગિક રીતે ગ્રંથકારને દિગંબરાદિના મતનું સ્મરણ થવાથી પચ્ચકખાણના વિષયમાં તેઓની શું માન્યતા છે? અને તે માન્યતા કઈ રીતે અયુક્ત છે? તે બતાવતાં કહે છે – ગાથા : अण्णे भणंति जइणो तिविहाहारस्स तं खलु न जुत्तं । सव्वविईउ एवं भेअग्गहणे कहं सा उ? ॥५२८॥ અન્વયાર્થ: મારે મuiતિઅન્યો=અન્ય મતવાળા દિગંબરાદિ, કહે છે–સલ્વવિક્ટસર્વવિરતિ હોવાથી નફો યતિને તિવિહાદાર=ત્રિવિધાહારનું તંત્રતે ઇવર પચ્ચખાણ, ગુજંકયુક્ત નથી. પર્વ =વળી આ રીતે ત્રિવિધાહારનું અને ચતુર્વિધાહારનું ઇવર પચ્ચખાણ ગ્રહણ કરવામાં આવે એ રીતે, ક ભેદનું ગ્રહણ હોતે છતે વેદં કેવી રીતે સાતે-સર્વવિરતિ, હોય ? * “વસુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અન્ય મતવાળા દિગંબરાદિ કહે છે કે સર્વવિરતિ હોવાથી ચતિને ત્રિવિધ આહારનું ઇત્વર પચ્ચખાણ યુક્ત નથી. વળી ત્રિવિધ આહારનું અને ચતુર્વિધ આહારનું ઇતર પચ્ચક્ખાણ ગ્રહણ કરવામાં આવે એ રીતે ભેદનું ગ્રહણ હોતે છતે કેવી રીતે સર્વવિરતિ હોઈ શકે? અર્થાત્ ન હોઈ શકે. ટીકાઃ अन्ये भणन्ति दिगम्बरादयः, यतेः प्रव्रजितस्य त्रिविधाहारस्य-अशनादेः तद्-इत्वरप्रत्याख्यानं खलु न युक्तं न साधु, कुत इत्याह-सर्वविरते: कारणाद्, अस्या एवं भेदग्रहणेऽन्यतरत्यागेन कथं सा = सर्वविरतिरिति गाथार्थः ॥५२८॥ ટીકાર્ય : અન્યો દિગંબરાદિ, કહે છે – યતિને=પ્રવ્રજિતને, અશનાદિ ત્રિવિધ આહારનું તે=ઈવર પચ્ચકખાણ, યુક્ત નથી=સુંદર નથી; કયા કારણથી? એથી કહે છે – સર્વવિરતિરૂપ કારણથી, ઇવર પચ્ચખાણ યુક્ત નથી એમ અન્વય છે. આનું=સર્વવિરતિનું, આ રીતે ત્રિવિધ આહારના અને ચતુર્વિધ આહારના પચ્ચકખાણનું For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર / ગાથા પ૨૮-પ૨૯ ગ્રહણ થાય એ રીતે, ભેદનું ગ્રહણ હોતે છતે અન્યતરના ત્યાગથી ત્રિવિધાહાર કે ચતુર્વિધાહારમાંથી કોઈપણ એક આહારના ત્યાગથી, તે=સર્વવિરતિ, કઈ રીતે હોય? એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : દિગંબર વગેરે કહે છે કે સર્વવિરતિ ગ્રહણ કરનારને ત્રિવિધ આહારનું પચ્ચખાણ ન હોઈ શકે; કેમ કે સાધુને સર્વવિરતિનો પરિણામ હોય છે, અને ત્રિવિધ આહારનું પચ્ચકખાણ કરવાથી એક આહારના સેવનનો પરિણામ રહેવાથી સર્વવિરતિનો પરિણામ રહી શકે નહીં. દિગંબરાદિની આ પ્રકારની માન્યતા હોવાથી દિગંબરો ચતુર્વિધ આહારનું પચ્ચખાણ સ્વીકારે છે. તેથી તેઓ એકાસણાના પચ્ચખાણમાં પણ વાપર્યા પછી ચતુર્વિધ આહારનું જ પચ્ચખાણ સ્વીકારે છે, પરંતુ ત્રિવિધ આહારનું પચ્ચખાણ સ્વીકારતા નથી. વળી અતિકર્કશ આચરણારૂપ ચારેય આહારનો સદા માટે ત્યાગ કરવામાં આવે તો દેહનો પાત થાય અને સ્વર્ગ પ્રાપ્ત થાય, તેમ જ સ્વર્ગની પ્રાપ્તિથી અવિરતિની પ્રાપ્તિ થાય. આથી દિગંબરો ફક્ત દેહના રક્ષણ અર્થે એકાસણાનું પચ્ચખાણ સ્વીકારે છે, પરંતુ એકાસણાના પચ્ચખાણના સ્વીકારની જેમ ત્રિવિધાહારના પચ્ચક્ખાણનો સ્વીકાર કરતા નથી. પ૨૮. અવતરણિકા : अत्र परिहारमाह - અવતરણિકાર્ચ: અહીં-પૂર્વગાથામાં ગ્રંથકારે દિગંબરાદિનો મત બતાવ્યો એમાં, પરિહારને કહે છે – ગાથા : णणु अप्पमायसेवणफलमेअं दंसिअं इहं पुट्वि । तब्भोगमित्तकरणे सेसच्चाया तओ अहिओ ॥५२९॥ અન્વયાર્ચ : બાપુ ખરેખર સેસન્રીય શેષના ત્યાગથી=અશનાદિ ત્રણ આહારના ત્યાગથી, તબ્બો મિત્તરપh= તન્માત્રના ભોગના કરણમાં પાણી માત્રનો ભોગ કરવામાં, ઉમં આ=ઈવર પચ્ચખાણ, અસ્થમા સેવપન–અપ્રમાદના સેવનનું ફળ પુલ્વ=પૂર્વે રૂદં અહીં=આ ગ્રંથમાં, વંગિંત્રદર્શિત છે=બતાવાયું છે. (તેથી) તો==અપ્રમાદ, હિમો=અધિક છે. ગાથાર્થ : ખરેખર અશનાદિ ત્રણ આહારના ત્યાગથી પાણી માત્રનો ભોગ કરવામાં ઇત્વર પચ્ચકખાણ અપ્રમાદના સેવનનું ફળ પૂર્વે આ ગ્રંથમાં બતાવાયું છે, તેથી અપ્રમાદ અધિક છે. ટીકા : नन्वप्रमादसेवनाफलमेतत् इत्वरप्रत्याख्यानं दर्शितमिह पूर्वं, तन्मात्रभोगकरणे=पानमात्रासेवने इत्यर्थः शेषत्यागाद्-अशनादित्यागाद्, असौ अप्रमादोऽधिकः, अतो नाऽयुक्तमिति गाथार्थः ॥५२९॥ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા પ૨૯-૫૩૦ ટીકાર્થ: ખરેખર આ ઇવર પચ્ચખાણ, અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, પૂર્વે ગાથા ૫૧૩માં, અપ્રમાદની સેવનાનું ફળ દર્શાવાયું છે, કેમ કે તે માત્રના ભોગના કરણમાં=પાન માત્રના આસેવનમાં=અશનાદિ ત્રણને છોડીને માત્ર પાણી વાપરવામાં, શેષનો ત્યાગ છે=ાશનાદિનો ત્યાગ છે. આ=અપ્રમાદ, અધિક છે=સુભટભાવતુલ્ય સર્વવિરતિના પાલનરૂપ અપ્રમાદ ઉપરાંત ત્રિવિધ આહારના ત્યાગરૂપ અપ્રમાદ અધિક છે, આથી અયુક્ત નથી=ત્રિવિધ આહારનું ઇવર પચ્ચકખાણ કરવું અસુંદર નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આ ગ્રંથમાં ગ્રંથકારે ગાથા ૫૧૩માં બતાવેલ કે ઇત્વકાલીન પચ્ચખાણ અપ્રમાદના સેવનનું ફળ છે, અર્થાત્ સાધુ જાવજીવનું સામાયિક ગ્રહણ કર્યા બાદ પચ્ચકખાણ ગ્રહણ કરે છે તે અલ્પકાલીન છે, અને તેવા પચ્ચકખાણનું ગ્રહણ પોતાના સંયમજીવનમાં વર્તતા અપ્રમાદના સેવનનું ફળ છે. આથી જેઓ સંયમ ગ્રહણ કર્યા બાદ શક્તિ ફોરવીને પચ્ચકખાણ ગ્રહણ કરતા નથી, પણ શક્તિ ગોપવીને પચ્ચક્ખાણ ગ્રહણ કરે છે, તેઓમાં અપ્રમાદભાવ હોતો નથી, અને અપ્રમાદી સાધુ અપ્રમાદભાવને કારણે શક્તિના પ્રકર્ષથી પચ્ચખાણ ગ્રહણ કરે છે, અને તે પચ્ચકખાણનું સમ્યગ્ધાલન કરે છે, જેથી સંયમજીવનમાં વર્તતા અપ્રમાદના ફળરૂપે પચ્ચક્ખાણનું ગ્રહણ થાય છે, અને તેના પાલનથી વિશેષ અપ્રમાદભાવ વધે છે. આથી પોતાની શક્તિને ગોપવ્યા વગર ત્રિવિધ આહારનું પચ્ચખાણ કરનાર સાધુ પણ અશન, ખાદિમ અને સ્વાદિમરૂપ ત્રણ આહારનો ત્યાગ કરે છે. તેથી પચ્ચકખાણના પાલનને કારણે તે સાધુમાં અપ્રમાદભાવ અધિક-અધિક વધે છે. આથી ત્રિવિધાહારનું પચ્ચકખાણ કરવું સાધુ માટે અયુક્ત નથી. - અહીં વિશેષ એ છે કે દિગંબરાદિની માન્યતા પ્રમાણે ત્રણ આહારનો ત્યાગ કરવાથી વિરતિનો પરિણામ દેશમાં વિશ્રાંત થવાથી સર્વવિરતિનો બાધ થાય છે, પરંતુ તેઓની આ માન્યતા ઉચિત નથી. વસ્તુતઃ સાધુ સર્વ પાપોથી વિરામ પામેલા હોવાથી તેઓએ પાપના કારણભૂત એવા અભિવંગનો ત્યાગ કર્યો હોય છે. તેથી સાધુને આહાર-પાણીનો, કે જીવવાનો કે કોઈ ભૌતિક પદાર્થનો અભિન્ડંગ હોતો નથી. ફક્ત પોતાના નિરાશસભાવની વૃદ્ધિની ઇચ્છા હોય છે, તેથી પોતાનો નિરભિમ્પંગ ભાવ જે રીતે વધે તે રીતે સાધુ આહારગ્રહણમાં શાસ્ત્રવિધિ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. આથી સાધુને અપ્રમાદભાવની વૃદ્ધિનો ઉપાય ત્રિવિધાહારનું પચ્ચકખાણ દેખાય ત્યારે તેઓ ત્રણ આહારનો ત્યાગ કરીને પાણી વાપરે છે, છતાં પાણીમાં કે પાણી પીવાથી થતી શાતામાં અભિવૃંગ નહીં હોવાથી તે સાધુનો સર્વવિરતિનો પરિણામ બાધ પામતો નથી. પરલા અવતરણિકા : ગાથા પ૨૮માં બતાવેલ દિગંબરાદિના મતનું પૂર્વગાથામાં ગ્રંથકારે નિરાકરણ કર્યું. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે આ રીતે સાધુને દુવિહારના પચ્ચકખાણના સ્વીકારની આપત્તિ આવશે. આ પ્રકારની આશંકાનું ઉભાવન કરીને ગ્રંથકારશ્રી તેનું સમાધાન કરે છે – ગાથા : एवं कहंचि कज्जे दुविहस्स वि तं न होइ चिन्तमिअं । सच्चं जइणो नवरं पाएण न अन्नपरिभोगो ॥५३०॥ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૩૦ ૧oo અન્વયાર્થ: વં=આ રીતે=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, ન્ને કાર્ય હોતે છતે ત્રિકોઈક રીતે વિરક્ષ વિક દ્વિવિધનું પણ=બે પ્રકારના આહારનું પણ, તંત્રતે ઇતર પચ્ચક્ખાણ, હો? થાય નહીં? રૂ વિતંત્રએ ચિંત્ય છે. (તેને ગ્રંથકાર કહે છે–) સવૅ સત્ય છેઃતારી વાત સાચી છે, નવફક્ત પાણ=પ્રાય: ગળોઃ યતિને મન્નપરિમોનો ન=અન્યનો પરિભોગ નથી=સ્વાદિમાદિ આહારનો પરિભોગ કરવાનો નથી. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું એ રીતે કાર્ય હોતે છતે કોઈક રીતે દુવિહારનું પણ ઇત્વર પચ્ચકખાણ ન થઈ શકે? એ વિચારવું જોઈએ; તેને ગ્રંથકાર કહે છે કે તારી વાત સાચી છે, ફક્ત પ્રાયઃ સાધુને સ્વાદિમાદિ આહારનો પરિભોગ નથી. ટીકા : ___ एवं सूक्ष्मेक्षिकायां कथञ्चित् कार्ये-ग्लानादौ द्विविधस्याऽप्याहारस्य तद् इत्वरप्रत्याख्यानं न भवति, चिन्त्यमिदम् एतदपि प्राप्नोतीत्यर्थः, एतदाशङ्कयाह-सत्यमिष्यत एतत्, यते: प्रव्रजितस्य नवरं प्रायशो= बाहुल्येन नाऽन्यपरिभोगो=न स्वाद्यादिसेवनमतोऽनाचरणेति गाथार्थः ॥५३०॥ ટીકાઈઃ આ પ્રકારની સૂમ ઇક્ષિકામાં-પૂર્વગાથામાં કહ્યું કે ત્રિવિધાહારનું ઇવર પચ્ચખાણ અપ્રમાદની સેવનાનું ફળ છે એ પ્રકારની સૂક્ષ્મ યુક્તિમાં, ગ્લાનાદિરૂપ કાર્ય હોતે છતે, કોઈક રીતે બે પ્રકારના પણ આહારનું તે-ઇત્વર પ્રત્યાખ્યાન, થાય નહીં એ ચિંત્ય છે, અર્થાત્ આ પણ પ્રાપ્ત થાય બે પ્રકારના આહારનું ઇવર પ્રત્યાખ્યાન પણ પ્રાપ્ત થાય. આ કથનની આશંકા કરીને કહે છે – સત્ય છે, આ ઇચ્છાય છે બે પ્રકારના આહારનું ઇવર પ્રત્યાખ્યાન અમારા વડે સ્વીકારાય છે, ફક્ત પ્રાયઃ=બહુલપણાથી, યતિને=પ્રવ્રજિતને, અન્યનો પરિભોગ નથી=સ્વાદ્ય આદિનું સેવન નથી, આથી અનાચરણા છે દુવિહારનું પચ્ચકખાણ ગ્રહણ કરવાની આચરણા થતી નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં સૂક્ષ્મ યુક્તિ બતાવવા દ્વારા ગ્રંથકારે સ્થાપન કર્યું કે તિવિહારનું પચ્ચખાણ અપ્રમાદના સેવનનું ફળ છે, તેનાથી સામાયિકના પરિણામનો બાધ થતો નથી; કેમ કે પાનરૂપ એકવિધ આહારનો પરિભોગ પણ સાધુ અભિવૃંગ વગર કરે છે. આ પ્રકારની સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો, “ગ્લાનાદિ કાર્યમાં દ્વિવિધ આહારનું પચ્ચખાણ પણ કોઈક રીતે પ્રાપ્ત થાય.” એમ કહીને પૂર્વપક્ષીને એ કહેવું છે કે જેમ સાધુને તિવિહારના પચ્ચખાણની પ્રાપ્તિ છે તેમ દુવિહારના પચ્ચકખાણની પણ પ્રાપ્તિ થશે; છતાં શ્વેતાંબરના શાસ્ત્રમાં સાધુને દુવિહારના પચ્ચક્ખાણના ગ્રહણનો નિષેધ છે, તેથી જેમ દુવિહારના પચ્ચખાણનો સાધુને નિષેધ છે, તેમ તિવિહારના પચ્ચખાણનો પણ સાધુને નિષેધ હોવો જોઈએ. આ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકાર ઉત્તર આપતાં કહે છે કે તમારી વાત સાચી છે, ગ્લાનાદિ કાર્યમાં સાધુને દુવિહારનું પચ્ચકખાણ ઇચ્છાય છે. ફક્ત સાધુને પ્રાયઃ કરીને સ્વાદિમ અને ખાદિમ આહારનો For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવયકાદિ દ્વાર/ ગાથા ૫૩૦-૫૩૧ પરિભોગ કરવાનો શાસ્ત્રમાં નિષેધ હોવાથી સાધુ દુવિહારનું પચ્ચખાણ ગ્રહણ કરતા નથી. આશય એ છે કે કોઈ સંયોગોમાં સાધુ દુવિહારનું પચ્ચખાણ કરે તો તે દોષરૂપ નથી; કેમ કે સાધુ ચારેય પ્રકારની આહાર પ્રત્યે નિરભિમ્પંગ ચિત્તપૂર્વક તેવા કોઈ કારણથી પાન અને સ્વાદિમ આહારનો પરિભોગ કરે તો સાધુના સમભાવના પરિણામનો બાધ તો થતો નથી, પરંતુ અશન અને ખાદિમરૂપ બે પ્રકારના આહારના ત્યાગથી અપ્રમાદભાવથી વૃદ્ધિ થાય છે, માટે અપ્રમાદની વૃદ્ધિ અર્થે સાધુને પાણીની આવશ્યકતા જણાય ત્યારે સાધુ ત્રિવિધાહારનું પચ્ચખાણ ગ્રહણ કરે છે. વળી કોઈ સાધુને પૂર્વે ગૃહસ્થાવસ્થામાં પાન જેવા કોઈ પદાર્થ વાપરવાનું વ્યસન હોય, અને તે વ્યસનને કારણે તે સાધુનું ચિત્ત સ્વાદિમ આહાર વગર સ્વાધ્યાયાદિમાં દઢ પ્રવર્તતું ન હોય, તો સંયમની વૃદ્ધિ અર્થે તે નિરભિવંગ ચિત્તવાળા સાધુ દ્વિવિધાહારનું પણ પચ્ચખાણ ગ્રહણ કરે છે; તોપણ સાધુને પ્રાયઃ કરીને સ્વાદિમ અને ખાદિમ આહાર વાપરવાનો નિષેધ છે, તેથી સાધુઓ એકાસણામાં આહાર વાપરતી વખતે પણ સ્વાદિમ અને ખાદિમ આહાર વાપરતા નથી. આથી પચ્ચકખાણમાં સ્વાદિમ અને પાન એ બે આહારના અત્યાગરૂપ તથા અશન અને સ્વાદિમ એ બે આહારના ત્યાગરૂપ દ્વિવિધાહારના પચ્ચક્ખાણની આચરણા થતી નથી. //પ૩ ll અવતરણિકા : 'आकारैर्विशुद्धं 'इति व्याख्यातम्, अधुना 'उपयुक्ता' इत्यादि व्याचिख्यासुराह - અવતરણિતાર્થ આગારોથી વિશુદ્ધ” એ પદનું વ્યાખ્યાન કરાયું. હવે “ઉપયુક્ત એવા સાધુઓ” ઈત્યાદિ પદને વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : ગાથા ૫૦૪માં રાઈપ્રતિક્રમણની વિધિને અંતે કહેલ કે કતિકર્મ કરીને સર્વ સાધુઓ સાથે મળીને ગુરુની પાસે નવકારશી આદિ પચ્ચકખાણ ગ્રહણ કરે છે. તેથી ગાથા ૫૦૫માં પચ્ચકખાણ ગ્રહણ કરવાની વિધિ બતાવી. તેમાં પ્રથમ કહ્યું કે આગારોથી વિશુદ્ધ પચ્ચકખાણ ગ્રહણ કરે છે. તેથી ગાથા ૫૦૬ થી ૫૩૦ સુધી આગારોથી વિશુદ્ધ એવા પચ્ચકખાણનું સ્વરૂપ બતાવ્યું. હવે ‘ઉપયુક્ત' પદનું અને “યથાવિધિ પદનું સ્વરૂપ બતાવવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે – * અહીં “ફત્યાર' શબ્દથી નવિહી પદનું ગ્રહણ છે. ગાથા : उवओगो एयं खलु एआ विगई न व त्ति जो जोगो । उच्चरणाई उ विही उड्ढे पि अ कज्जभोगगओ ॥५३१॥ અન્વયાર્થ: અર્થ ઘનું=ખરેખર આ નવકારશી આદિ પચ્ચક્ખાણ, 3 વિમાનવ ત્તિ નો ગોળો=આ વિગઈઓ (ભોગ્ય) છે કે નહીં? એ પ્રકારનો જે યોગ, ૩વો =(એ) ઉપયોગ છે. ૩ઢરપટ્ટ=વળી ઉચ્ચારણાદિ ૩છું પિકઅને ઊર્ધ્વ પણ=પચ્ચખાણ ગ્રહણ કર્યા પછી પણ, નમોનો -કાર્યભોગગત વિઠ્ઠી વિધિ છે. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આવશ્યકાદિ’ દ્વાર | ગાથા ૫૩૧ ગાથાર્થ ખરેખર નવકારશી આદિ પચ્ચક્ખાણ, આ વિગઈઓ ભોગ્ય છે કે નહીં? એ પ્રકારનો જે યોગ, એ ઉપયોગ છે. વળી ઉચ્ચારણાદિ અને પચ્ચક્ખાણ ગ્રહણ કર્યા પછી પણ કાર્યભોગગત વિધિ છે. ટીકાઃ उपयोगः एतत् खलु नमस्कारसहितादि, एता विकृतयो भोग्या न वेति यो योगो== =વ્યાપાર:, , उच्चारणादि विधिः व्यक्तोच्चारणनमस्कारपाठगुर्वनुज्ञापनादि, ऊर्ध्वमपि च भोगकाले कार्यभोगगत इति वेदनोपशमादिकार्याय भोगप्राप्त इति गाथार्थः ॥ ५३१ ॥ ટીકાર્ય ૧૭૯ ખરેખર આ=નવકારશી આદિ, આ વિગઈઓ ભોગ્ય છે કે નહીં ? એ પ્રકારનો જે યોગ=વ્યાપાર, તે ઉપયોગ છે. ઉચ્ચારણાદિ=વ્યક્ત ઉચ્ચારણ, નવકારનો પાઠ, ગુરુને અનુજ્ઞાપનાદિ, વિધિ છે, અને ઊર્ધ્વ પણ=નવકારશી આદિનું પચ્ચક્ખાણ કર્યા પછી પણ, ભોગકાળમાં=આહાર વાપરવાના સમયમાં, કાર્યભોગગત–વેદનાનો ઉપશમાદિરૂપ કાર્ય માટે ભોગપ્રાપ્ત, એવી વિધિ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: નવકારશી આદિમાં સાધુનો ઉપયોગ અને વિધિ (૧) હું સાધુ છું. તેથી મારે આહાર, શરીર કે શાતા પ્રત્યે પક્ષપાત રાખવાનો ન હોય; કેમ કે સાધુ સામાયિકના પરિણામવાળા હોય છે. આથી મારે સામાયિકના પરિણામનો બાધ ન થાય એવું જ પચ્ચક્ખાણ ગ્રહણ કરવું જોઈએ. આ રીતે સામાયિકના પરિણામની વૃદ્ધિ થાય તેવા નવકારશી આદિ પચ્ચક્ખાણ ગ્રહણ ક૨વાવિષયક સાધુનો પ્રથમ ઉપયોગ હોય છે. (૨) વળી સાધુને વિશેષ કારણ વગર વિગઈઓ નહીં વાપરવાની હોવા છતાં, વિગઈઓના સેવન વગર સંયમની વૃદ્ધિ થતી ન હોય અને સ્વાધ્યાયાદિ થઈ શકતા ન હોય, ત્યારે મારે માટે કઈ વિગઈઓ ભોગ્ય છે ? અને કઈ વિગઈઓ ભોગ્ય નથી ? તેના વિષયમાં ચિંતવન કરવારૂપ સાધુનો દ્વિતીય ઉપયોગ હોય છે. (૩) ગુરુ પાસે પચ્ચક્ખાણ ગ્રહણ કરતી વખતે સાધુ પચ્ચક્ખાણના સૂત્ર અને અર્થમાં ઉપયુક્ત થઈને તે પચ્ચક્ખાણને મનમાં વ્યક્ત રીતે ઉચ્ચારણ કરીને બોલે છે. ત્યારપછી નવકારમંત્ર બોલીને પચ્ચક્ખાણ પારતી વખતે પોતે પચ્ચક્ખાણને વિધિપૂર્વક પૂર્ણ કર્યું છે અને પાર્યું છે, એમ ગુરુને અનુજ્ઞાપન કરે છે. આ પ્રકારની પચ્ચક્ખાણવિષયક ઉચ્ચારણાદિ વિધિ છે. (૪) વળી પચ્ચક્ખાણ પાર્યા પછી આહાર વાપરતી વખતે સાધુ જાણે છે કે હું ક્ષુધાવેદના આદિના ઉપશમનના પ્રયોજનથી આહાર વાપરવા પ્રવૃત્ત થયો છું. તેથી પોતાનામાં શાતા આદિ વિષયક પરિણામ ન પ્રવર્તે તે પ્રકારના માનસવ્યાપારપૂર્વક સાધુ આહાર વાપરે છે. આ પ્રકારની પચ્ચક્ખાણવિષયક કાર્યભોગગત વિધિ છે. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પ્રતિદિનક્રિક્યાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા પ૩૧-૫૩૨ આ પ્રકારની વિધિ કરવાથી, સંયમની વૃદ્ધિના પ્રયોજનથી અન્ય કોઈપણ પ્રયોજનથી આહાર વાપરવાની પ્રવૃત્તિ ન થાય, કે આહારમાં વપરાતા પદાર્થોના સ્વાદમાં ચિત્ત આસક્ત ન થાય, તેવી જાગૃતિ રહે છે, જેના કારણે વપરાતો એવો તે આહાર સંયમની વૃદ્ધિનું અંગ બને છે. પ૩૧. અવતરણિકા : ‘નિનણંતિ ચાવછે – અવતરણિકાર્થ: ગાથા ૫૦૫માં કહેલ કે ઉપયુક્ત એવા સાધુઓ યથાવિધિથી પચ્ચકખાણ ગ્રહણ કરે છે. તેથી પૂર્વગાથામાં ઉપયોગનું અને યથાવિધિનું સ્વરૂપ બતાવ્યું. હવે “જિનદષ્ટ’ એ પ્રકારના પદનું વ્યાખ્યાન કરે છે – ગાથા : जिणदिट्ठमेवमेअं निरभिस्संगं विवेगजुत्तस्स । भावप्पहाणमणहं जायइ केवलहेउ त्ति ॥५३२॥ અન્વયાર્થ: વં=આ રીતે=ગાથા ૫૦૬થી પ૩૦માં બતાવ્યું એ રીતે, નિરંfમર્સ માવપ્રદામ્ મUIÉ = નિરભિમ્પંગ, ભાવપ્રધાન, અનઘ એવું આ=નવકારશી આદિ પચ્ચક્ખાણ, વિવેનગુર=વિવેકયુક્તને hવઝ કૈવલ્યનો હેતુ નાયડુ થાય છે, રિએ પ્રમાણે નિવદંજિન વડે દષ્ટ છે=ભગવાન વડે જોવાયું છે. ગાથાર્થ ગાથા ૫૦થી ૫૩૦ વર્ણન કર્યું એ રીતે નિરભિવૃંગ, ભાવપ્રધાન, પાપરહિત એવું નવકારશી આદિ પચ્ચખાણ વિવેકયુક્ત સાધુને કૈવલ્યનો હેતુ થાય છે, એ પ્રમાણે ભગવાન વડે જોવાયું છે. ટીકાઃ . जिनदृष्टमेवमेतद् उक्तेन प्रकारेण, निरभिष्वङ्गं सत्, विवेकयुक्तस्य सतः भावप्रधानं भावगर्भ अनघम्=अपापं जायते कैवल्यहेतुः, शुद्धसंवरत्वादिति गाथार्थः ॥५३२॥ ટીકાર્થ: આ રીતે ઉક્ત પ્રકારથી=ગાથા ૫૦૬થી પ૩૦માં કહેવાયેલ પ્રકારથી, આ=નવકારશી આદિ પચ્ચકખાણ, જિન વડે જોવાયેલું છે. વળી આ પચ્ચખાણ કેવા પ્રકારનું છે ? તે બતાવે છે– નિરભિવંગ છતું, ભાવપ્રધાન=ભાવના ગર્ભવાળું, અનઘ=અપાપ, એવું પચ્ચખાણ વિવેકયુક્ત છતા સાધુને કૈવલ્યનો હેતુ થાય છે, કેમ કે શુદ્ધસંવરપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વે ગ્રંથકારે આગારોનું સ્વરૂપ બતાવતાં કહેલ કે નિરભિવંગ પરિણામવાળા સાધુઓ નિરભિમ્પંગ પરિણામની વૃદ્ધિ અર્થે આગારીપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરે છે, તેથી વિવેકી સાધુએ ગ્રહણ કરેલું પચ્ચખાણ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૩૨-૫૩૩ ૧૮૧ નિરભિવૃંગભાવવાળું છે. વળી નિરભિવૃંગભાવની વૃદ્ધિના પરિણામના ગર્ભવાળું છે, તેથી સર્વથા પાપ વગરનું છે. આવા પ્રકારનું ગ્રહણ કરાયેલું પચ્ચકખાણ ઉત્તરોત્તર નિરભિવૃંગભાવની વૃદ્ધિ દ્વારા કેવલજ્ઞાનનો હેતુ બને છે, એ પ્રમાણે ભગવાને કેવલજ્ઞાનમાં જોયેલું છે; કેમ કે આવા પચ્ચકખાણમાં શુદ્ધ સંવરનો પરિણામ છે અર્થાત્ આવા સ્વરૂપવાળા પચ્ચખાણમાં સામાયિકના પરિણામમાં જે સંવરનો ભાવ છે તે સંવરના ભાવને અતિશયિત કરવાના યત્ન સ્વરૂપ શુદ્ધ સંવરનો ભાવ છે. પ૩રા અવતરણિકા : 'स्वयमेवानुपालनीयं इत्येतदधिकृत्याह - અવતરણિકાર્ય “સ્વયં જ અનુપાલનીય' એ પ્રકારના પદને આશ્રયીને કહે છે – ભાવાર્થ : ગાથા ૫૦૫માં નવકારશી આદિ પચ્ચકખાણ ગ્રહણ કરવાની વિધિ બતાવતાં કહેલ કે આ પચ્ચખાણ સ્વયં જ પાલન કરવું જોઈએ, પરંતુ પ્રાણાતિપાતવિરમણાદિના પચ્ચખાણની જેમ નવકારશી આદિના પચ્ચખાણનું કરણ, કરાવણ અને અનુમોદન દ્વારા પરથી પણ પાલન નથી. આથી સ્વયં જ અનુપાલનીય એવા પચ્ચખાણનું સ્વરૂપ બતાવતાં ગ્રંથકાર પ્રથમ પરના અભિપ્રાયની આશંકાનું ઉલ્કાવન કરે છે – ગાથા : आह जह जीवघाए पच्चक्खाए न कारए अन्नं । भंगभयाऽसणदाणे धुव कारवणं ति नणु दोसो ॥५३३॥ અન્વચાઈ: માદકહે છે–પરમતવાળા કહે છે – ગજે રીતે નવા અવ્યવસ્થા જીવઘાત પ્રત્યાખ્યાત હોતે છતે જીવઘાતનું પચ્ચખાણ ગ્રહણ કરાય છતે, ગંમયા (વ્રતના) ભંગના ભયથી અન્ન ન વર=અન્યને કરાવતા નથી=સાધુ અન્ય પાસે જીવઘાત કરાવતા નથી, (એ રીતે) મસUતા=અશનના દાનમાં=પોતાને પચ્ચખાણ હોવા છતાં અન્ય સાધુને આહાર લાવી આપવામાં, વ ારવVi=ધ્રુવ=નક્કી, કરાવણ છે, તિ=એથી નપુ ખરેખર તોસો દોષ છે. ગાથાર્થ : પરમતવાળા કહે છે – જે રીતે જીવઘાતનું પચ્ચખાણ ગ્રહણ કરાયે છતે વ્રતભંગના ભયથી સાધુ અન્ય પાસે જીવનો ઘાત કરાવતા નથી, એ રીતે પોતાને પચ્ચકખાણ હોવા છતાં અન્ય સાધુને આહાર લાવી આપવામાં નક્કી કરાયણ છે, એથી ખરેખર દોષ છે. ટીકા : प्रत्याख्यानाधिकार एवाह परः, किमाह ? यथा जीवघाते प्राणातिपाते प्रत्याख्याते सत्यसौ प्रत्याख्याता न कारयत्यन्यमिति न कारयति जीवघातमन्यं प्राणिनमिति, कुतः? व्रतभङ्गभयात्=प्रत्याख्यानभङ्गभयादित्यर्थः, For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રતિદિનકિલ્યાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૩૩-૫૩૪ अश्यत इत्यशनम् ओदनादि, तस्य दानमशनदानं तस्मिन्नशनदाने, अशनशब्दः पानाद्युपलक्षणार्थः, ततश्चैतदुक्तं भवति-कृतप्रत्याख्यानस्य सतः अन्यस्मै अशनादिदाने ध्रुवं कारावणमिति अवश्यं भुजिक्रियाकारणम्, अशनादिलाभे सति भोक्तुर्भुजिक्रियासद्भावात्, ततः किमिति चेत्, ननु दोषः= प्रत्याख्यानभङ्गो दोष इति गाथार्थः ॥५३३॥ ટીકાર્થ : પ્રત્યાખ્યાનના અધિકારમાં જ પર કહે છે – શું કહે છે? તે બતાવે છે – જે રીતે જીવઘાત=પ્રાણાતિપાત, પ્રત્યાખ્યાત હોતે છતે આ પ્રત્યાખ્યાતા જીવઘાતનું પચ્ચકખાણ કરનાર સાધુ, અન્યને કરાવતા નથી અન્ય પ્રાણી પાસે જીવઘાત કરાવતા નથી=બીજા પાસે જીવનો ઘાત કરાવતા નથી. કયા કારણથી? તે બતાવે છે – વ્રતના ભંગના ભયથી જીવઘાતના પ્રત્યાખ્યાનના ભંગના ભયથી, અન્ય પાસે જીવઘાત કરાવતા નથી. ખવાય છે એ ઓદનાદિ અશન છે, તેનું દાન એ અશનદાન, તેમાં અશનના દાનમાં, અશન શબ્દ પાન આદિના ઉપલક્ષણના અર્થવાળો છે, અને તેનાથી આ કહેવાયેલું થાય છે – કૃતપ્રત્યાખ્યાનવાળા છતા સાધુના અન્યને અનાદિના દાનમાં બીજા સાધુને અશનાદિ આહાર લાવી આપવામાં, ધ્રુવ કારાવણ છે અવશ્ય ખાવાની ક્રિયાનું કરાવણ છે; કેમ કે અશનાદિનો લાભ થયે છતે ભોજન કરનારની ખાવાની ક્રિયાનો સદ્ભાવ છે. તેનાથી શું? અન્યને અશનાદિ લાવી આપવામાં અવશ્ય કરાવણ થાય, તેનાથી શું? એમ જો હોય તો કહે છે – ખરેખર દોષ છે=પચ્ચકખાણના ભંગરૂપ દોષ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: પ્રત્યાખ્યાનનો અધિકાર શરૂ થયો ત્યાં કોઈ પરમતવાળા આશંકા કરે છે કે જે રીતે પ્રાણાતિપાતના વિરમણનું પચ્ચકખાણ કરનાર સાધુ સ્વયં કોઈ જીવની હિંસા કરતા નથી કે અન્ય કોઈ જીવ પાસે હિંસા કરાવતા નથી; કેમ કે અન્ય પાસે હિંસા કરાવવામાં પણ વ્રતનો ભંગ થાય છે, તે રીતે ઉપવાસનું પચ્ચખાણ કર્યું હોય તેવા સાધુ જો અન્ય સાધુને આહાર લાવી આપે અને તે આહાર તે અન્ય સાધુ વાપરે તો પોતાને આહારનું પચ્ચકખાણ હોવા છતાં બીજાને આહાર વપરાવવાથી વ્રતભંગનો દોષ થાય છે. //પ૩૩ અવતરણિકા: અત: – અવતરણિકાW: પૂર્વગાથામાં કહ્યું કે પચ્ચકખાણવાળા સાધુ બીજા સાધુને આહાર લાવી આપે તો નક્કી કરાયણ થવાથી તે સાધુને વ્રતભંગનો દોષ પ્રાપ્ત થાય. એનાથી શું? તે બતાવવા પૂર્વપક્ષી કહે છે – આથી. ગાથા : नो कयपच्चक्खाणो आयरियाईण दिज्ज असणाई । ण य विरपालणाओ वेआवच्चं पहाणयरं ॥५३४॥ For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૩૪ ૧૮૩ અન્વયા : વય ત્રેવસ્થાનો કૃતપચ્ચખાણવાળા સાધુ મારિયાન=આચાર્ય આદિને ૩UTIછું અશનાદિ નો વિજ્ઞ=ન આપે, (અહીં પ્રશ્ન થાય કે આચાર્યાદિને અશનાદિ લાવી આપવાથી વૈયાવચ્ચનો લાભ થશે, તેથી કહે છે –) વિરપાન =અને વિરતિના પાલનથી વેગાવવૅ પહાયર =વૈયાવચ્ચ પ્રધાનતર નથી. ગાથાર્થ : કૃતપચ્ચકખાણવાળા સાધુ આચાર્ય વગેરેને અશનાદિ લાવી આપે નહીં. અહીં પ્રશ્ન થાય કે આચાર્ય વગેરેને અશનાદિ લાવી આપવાથી વૈચાવચ્ચનો લાભ થશે. તેથી કહે છે – વિરતિના પાલનથી વૈયાવચ્ચ પ્રધાનતર નથી. ટીકા : यतश्चैवमतो न कृतप्रत्याख्यानः पुमानाचार्यादिभ्यः, आदिशब्दादुपाध्यायतपस्विशैक्षकग्लानवृद्धादिपरिग्रहः, दद्यात्, किम् ? अशनादि, स्यादेतत्, ददतो वैयावृत्त्यलाभ इत्यत आह - न च विरतिपालनाद्वैयावृत्त्यं प्रधानतरम्, अतोऽसत्यपि तल्लाभे किं तेनेति गाथार्थः ॥५३४॥ ટીકાર્ય અને જે કારણથી આમ છેપચ્ચકખાણવાળા સાધુ અન્ય સાધુને અશનાદિ આહાર લાવી આપે તો ભોજનક્રિયાનું કરાવણ થવાથી વ્રતભંગ થાય છે એમ છે, આથી કરાયેલ છે પચ્ચકખાણ જેના વડે એવા પુરુષસાધુ, આચાર્યાદિને અશનાદિન આપે. આ થાય અહીં કોઈને પ્રશ્ન થાય, આપતા એવાને આચાર્યાદિને અશનાદિ આપતા એવા સાધુને, વૈયાવચ્ચનો લાભ થશે. એથી કહે છે – અને વિરતિના પાલનથી વૈયાવચ્ચે પ્રધાનતર નથી, આથી તેનો લાભ નહીં થયે છતે પણ તેના વડે શું? અર્થાત્ વૈયાવચ્ચનો લાભ ન થાય તોપણ વ્રતના ભંગ દ્વારા વૈયાવચ્ચ કરવા વડે શું? મારિ શબ્દથી=“મારાવિષ્ય:'માં આ શબ્દથી, ઉપાધ્યાય, તપસ્વી, શિક્ષક, ગ્લાન, વૃદ્ધાદિનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા પ૩૩માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે કૃતપચ્ચક્ખાણવાળા સાધુ અન્ય સાધુ માટે આહાર લાવે તો નક્કી આહારનું કરાવણ થવાથી પોતે ગ્રહણ કરેલ પચ્ચક્ખાણના ભંગરૂપ દોષ થાય છે, આથી ઉપવાસાદિવાળા સાધુ અન્ય સાધુને અશનાદિ લાવી આપે નહિ. ત્યાં કોઈને શંકા થાય કે આચાર્યાદિને અશનાદિ લાવી આપવાથી વૈયાવચ્ચનો લાભ થાય છે. તેના ઉત્તર રૂપે પૂર્વપક્ષી કહે છે કે પચ્ચકખાણ એ વિરતિના પાલનરૂપ છે, અને વિરતિના પાલનથી વૈયાવચ્ચ પ્રધાનતર નથી, માટે વૈયાવચ્ચ કરતાં પ્રધાન એવા વિરતિના પાલનમાં સાધુએ યત્ન કરવો જોઈએ. તેથી ઉપવાસાદિ કરનાર સાધુ આચાર્યાદિની વૈયાવચ્ચ ન કરે તોપણ વિરતિના પાલનરૂપ મોટો લાભ મેળવે છે, માટે પચ્ચકખાણ કરનાર સાધુએ જેમ આહાર વાપરવો ન જોઈએ તેમ બીજાને આહાર વપરાવવો પણ જોઈએ નહિ. I/પ૩૪ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૫૩૫ અવતરણિકા : एवं विनेयजनहिताय पराभिप्रायमाशय गुरुराह - અવતરણિતાર્થ : આ રીતે-ગાથા પ૩૩-પ૩૪માં બતાવ્યું એ રીતે, વિનેયજનના હિત માટે શિષ્યસમુદાયના હિત માટે, પરના અભિપ્રાયની આશંકા કરીને હવે તેના ઉત્તરરૂપે ગુરુ કહે છે – ગાથા : नो तिविहं तिविहेणं पच्चक्खइ अण्णदाणकारवणं । सुद्धस्स तओ मुणिणो ण होइ तब्भंगहेउ त्ति ॥५३५॥ અન્વયાર્થ : તિવિર્દ તિવિષે નો પāgટ્ટ (સાધુ) ત્રિવિધ ત્રિવિધથી પચ્ચકખાણ કરતા નથી, તો=તે કારણથી 100ાવારવાં અન્યને દાન વડે કરાવણ અન્યને અશનાદિ લાવી આપવા વડે ભોજનનું કરાવણ, સુદ્ધસ મુonunો=શુદ્ધ એવા મુનિને તમંદે તેના=પ્રક્રાંત એવા પચ્ચકખાણના, ભંગનો હેતુ ન દોડુંક થતો નથી. * ‘ત્તિ' કથનની સમાપ્તિ અર્થક છે. ગાથાર્થ : - સાધુ ત્રિવિધ ત્રિવિધથી પચ્ચકખાણ કરતા નથી, તે કારણથી અન્યને અશન આદિ લાવી આપવા વડે ભોજનનું કરાવણ શુદ્ધ એવા મુનિને પ્રકાંત એવા પચ્ચકખાણના ભંગનો હેતુ થતો નથી. ટીકાઃ न त्रिविधं-करणकारणानुमतिभेदभिन्नं त्रिविधेन मनोवाकाययोगत्रयेण प्रत्याख्याता प्रत्याचष्टे प्रक्रान्तमशनादि, अतोऽनभ्युपगतोपालम्भश्चोदकमतं, यतश्चैवमन्यस्मै दानमशनादेरिति गम्यते तेन हेतुभूतेन कारणं भुजिक्रियागोचरं अन्यदानकारणं, तत् शुद्धस्य आशंसादिदोषरहितस्य ततः तस्मात् मुनेः साधोर्न મવતિ તદ્ધતુ=પ્રાન્તપ્રત્યાધ્યાનમહેતુ, તથા નમ્યુપfમાવિતિ ગાથાર્થ: પ રૂડા ટીકાર્ય : પ્રત્યાખ્યાતા=પચ્ચકખાણ કરનારા સાધુ, પ્રક્રાંત એવા અશનાદિને કરણ, કરાવણ, અનુમતિના ભેદથી ભિન્ન એવા ત્રિવિધને, ત્રિવિધથી=મન, વચન, કાયરૂપ યોગત્રયથી, પચ્ચખાણ કરતા નથી. આથી ચોદકનો મત અનભ્યાગતના ઉપાલંભરૂપ છે અર્થાત્ અમારા વડે નહીં સ્વીકારાયેલ એવા ત્રિવિધ ત્રિવિધના પચ્ચકખાણને સ્વીકારીને અમને વ્રતભંગનો દોષ આપવા સ્વરૂપ ઉપાલંભરૂપ છે. અને જે કારણથી આમ છે=પચ્ચકખાણ કરનારા સાધુ ત્રિવિધને ત્રિવિધથી પચ્ચકખાણ કરતા નથી એમ છે, તત=સ્માત્ તે કારણથી અન્યને અશનાદિનું દાન, હેતુભૂત એવા તેના વડે કારણ=કરાવણના હેતુભૂત એવા તે અશનાદિના દાન વડે કરાવણ, ભુજિક્રિયાના ગોચરવાળું ખાવાની ક્રિયાના વિષયવાળું, અન્યદાનકારણ, For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ' દ્વાર | ગાથા ૫૩૫-૫૩૬ ૧૮૫ તે=અન્યને દાન વડે કરાવણ, શુદ્ધ એવા મુનિને=આશંસાદિ દોષોથી રહિત એવા સાધુને, તેના ભંગનો હેતુ=પ્રક્રાંત એવા પ્રત્યાખ્યાનના ભંગનો હેતુ, થતો નથી; કેમ કે તે પ્રકારે અનબ્લ્યુપગમ છે—ત્રિવિધ ત્રિવિધ પ્રકારે પચ્ચક્ખાણનો અસ્વીકાર છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ગાથા ૫૩૩-૫૩૪ માં પરમતે શંકા કરેલ કે ઉપવાસાદિના પચ્ચક્ખાણવાળા સાધુ આચાર્ય, ઉપાધ્યાય વગેરેને ગોચરી લાવીને વપરાવે તો તેમને વ્રતભંગનો દોષ થાય. તેને ગુરુ કહે છે કે ઉપવાસાદિનું પચ્ચક્ખાણ મન-વચન-કાયાના યોગો વડે કરણ, કરાવણ અને અનુમોદનના ભેદવાળું નથી. તેથી પ્રાણાતિપાતવિરમણના પચ્ચક્ખાણની જેમ ઉપવાસાદિનું પચ્ચક્ખાણ ત્રિવિધે ત્રિવિધે નથી, માટે વ્રતનો ભંગ થતો નથી. આ રીતે પ્રાણાતિપાતવિરમણના પચ્ચક્ખાણના દષ્ટાંતી પૂર્વપક્ષીએ કહેલ કે ઉપવાસાદિનું પચ્ચક્ખાણ કરનાર સાધુ આચાર્યાદિને ગોચરી લાવી આપે તો વ્રતભંગ થાય, તે વાતનું નિરાકરણ થયું. હવે તે વ્રતભંગ કેવા સાધુને થતો નથી ? તે બતાવતાં કહે છે કે આચાર્યાદિની વૈયાવચ્ચ કરનારા એવા આશંસાદિ દોષોથી રહિત સાધુને આહારના દાન દ્વારા અન્યને ભોજનની ક્રિયાના કરાવણમાં પણ વ્રતભંગ થતો નથી. આશય એ છે કે સાધુ સર્વત્ર સમભાવવાળા હોવાથી સમભાવની વૃદ્ધિ અર્થે ઉપવાસાદિનું પચ્ચક્ખાણ કરે છે અને સમભાવની વૃદ્ધિ અર્થે જ આચાર્યાદિની વૈયાવચ્ચ પણ કરે છે; કેમ કે સાધુ જાણતા હોય છે કે આચાર્યાદિને હું ગોચરી લાવી આપીશ તો તે ગોચરી વાપરીને તેઓ સારી રીતે સંયમ પાળી શકશે, એમાં હું પણ નિમિત્તભાવ પામીને નિર્જરાનો ભાગી થઈશ. માટે નિર્જરાની કામનાથી સાધુ જેમ ઉપવાસાદિ તપમાં યત્ન કરે છે, તેમ વૈયાવચ્ચમાં પણ યત્ન કરે છે, જે નિર્જરાની અતિશયતાનું કારણ છે. પરંતુ જો સાધુને આશંસા હોય કે હું આચાર્યાદિની વૈયાવચ્ચ કરીશ તો આચાર્યાદિ મારી વિશેષ સંભાળ રાખશે, અથવા તો પ્રસંગે તેઓ મને અનુકૂળ આહારાદિ આપશે, તો આવી આશંસાથી કરાયેલ વૈયાવચ્ચ નિર્જરાનું કારણ બનતી નથી. આમ, સાધુ પોતાની ભાવિની શાતા અર્થે બીજાને આહાર આદિ લાવી આપે, તો તે આહાર લાવી આપવાની ક્રિયા પોતે ગ્રહણ કરેલ પચ્ચક્ખાણમાં દોષરૂપ બને છે; કેમ કે પચ્ચક્ખાણ ગ્રહણ કરવાનો આશય સમભાવનો હોવા છતાં તે સાધુએ બીજાને આહાર લાવી આપવા દ્વારા પોતાના સમભાવની હાનિ થાય તેવો યત્ન કર્યો. આથી આશંસાદિ દોષો વગર કેવલ નિર્જરાની કામનાથી વૈયાવચ્ચ કરે, તો તે સાધુના ઉપવાસાદિ પચ્ચક્ખાણનો ભંગ થતો નથી, અને ગુણિયલ એવા આચાર્યાદિના વૈયાવચ્ચનો અધ્યવસાય હોવાથી તે આહારનું દાન કરનારા પચ્ચક્ખાણવાળા સાધુના સમભાવની વૃદ્ધિ થાય છે. ૧૫૩૫॥ અવતરણિકા : किञ्च — અવતરણિકાર્ય : ગાથા ૫૩૩-૫૩૪ માં કરેલ પૂર્વપક્ષીની શંકાનો ઉત્તર આપતાં ગાથા ૫૩૫માં ગ્રંથકારે કહ્યું કે નવકારશી આદિ પચ્ચક્ખાણ ત્રિવિધ ત્રિવિધ ગ્રહણ કરાતું નથી, માટે આચાર્યાદિને આહાર લાવી આપવામાં For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આવશ્યકાદિ’ દ્વાર | ગાથા ૫૩૬ પચ્ચક્ખાણનો ભંગ થતો નથી. હવે તે કથનની શાસ્ત્રવચનથી પુષ્ટિ કરવા માટે ‘વિજ્ઞ’થી સમુચ્ચય કરતાં ગ્રંથકાર કહે છે – ૧૮૬ ગાથા: सयमेवऽणुपालणिअं दाणुवएसा य नेह पडिसिद्धा । तो दिज्ज उवइसिज्ज व जहासमाहीए अन्नेसिं ॥ ५३६ ॥ અન્વયાર્થ: (પચ્ચક્ખાણ) સયમેવષ્ણુપાળિયંસ્વયં જ અનુપાલનીય છે. રૂ થ=અને અહીં=ઉપવાસાદિના પચ્ચક્ખાણમાં, વાળુવÇા=દાન અને ઉપદેશ ન પઽિસિદ્ધા=પ્રતિષેધાયા નથી. તો—તે કારણથી (પચ્ચક્ખાણવાળા સાધુ) નહાસમાદીયથાસમાધિથી=સમાધિ પ્રમાણે, અત્રેસિ=અન્યોને=બાલાદિ સાધુઓને, વિજ્ઞ વસિન્ન વ=આપે અથવા ઉપદેશે=અશનાદિ લાવી આપે અથવા અશનાદિ લાવવાનો ઉપદેશ આપે.. ગાથાર્થ: પચ્ચક્ખાણ સ્વયં જ અનુપાલનીય છે; અને ઉપવાસાદિના પચ્ચક્ખાણમાં દાન અને ઉપદેશ પ્રતિષેધાયા નથી, તે કારણથી પચ્ચક્ખાણવાળા સાધુ સમાધિ પ્રમાણે બાલાદિ સાધુઓને અશનાદિ લાવી આપે અથવા અશનાદિ લાવવાનો ઉપદેશ આપે. ટીકા : स्वयमेव=आत्मनैवाऽनुपालनीयं प्रत्याख्यानमित्युक्तं नियुक्तिकारेण, दानोपदेशौ च नेह प्रतिषिद्धौ, तत्राऽऽत्मनाऽऽनीय दानं, दानश्राद्धकादिकुलाख्यानं तूपदेश इति यस्मादेवं तस्मात् दद्यादुपदिशेद्वा यथासमाधिना= यथासमाधानेन अन्येभ्यो - बालादिभ्य इति गाथार्थः ॥ ५३६ ॥ ટીકાર્ય પચ્ચક્ખાણ સ્વયં જ=આત્મા વડે જ=પોતે જ, અનુપાલન કરવા યોગ્ય છે, એ પ્રમાણે નિર્યુક્તિકાર વડે કહેવાયું છે, અને અહીં=પચ્ચક્ખાણના અધિકારમાં, દાન અને ઉપદેશ પ્રતિષિદ્ધ નથી. તેમાં=દાન અને ઉપદેશમાં, આત્મા વડે લાવીને દાન=પોતે અશનાદિ લાવીને આપવું એ દાન છે, વળી દાન અને શ્રાદ્ધકાદિના કુલનું આખ્યાન ઉપદેશ છે=અશનાદિ આપનારના કે શ્રાવકાદિના કુલનું કથન એ ઉપદેશ છે. ‘કૃત્તિ’ દાન અને ઉપદેશના સ્વરૂપના કથનની સમાપ્તિમાં છે. જે કારણથી આમ છે=પચ્ચક્ખાણવાળા સાધુને દાન અને ઉપદેશ પ્રતિષિદ્ધ નથી એમ છે, તે કારણથી યથાસમાધિથીયથાસમાધાનથી, અન્યોને—બાલાદિને, આપે અથવા ઉપદેશે—પચ્ચક્ખાણવાળા સાધુ અશનાદિ લાવી આપે અથવા અશનાદિ વિષયક ઉપદેશ આપે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: પચ્ચક્ખાણકથનના સ્થાનમાં આવશ્યકસૂત્રના નિર્યુક્તિકાર પૂ.ભદ્રબાહુસ્વામીએ કહેલ છે કે પચ્ચક્ખાણ ગ્રહણ કરનાર સાધુએ પચ્ચક્ખાણ સ્વયં જ પાળવું જોઈએ, માટે બીજાને આહારના દાનનો અને આહારના વિષયમાં ઉપદેશ આપવાનો પચ્ચક્ખાણવાળા સાધુને નિષેધ નથી. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનકિયાવક, “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૩૬-૫૩૦ ૧૮૦ વળી, આ પચ્ચકખાણ સાધુઓને આશ્રયીને હોવાથી સાધુ માટે દાન શું છે ? તે બતાવતાં કહે છે કે પચ્ચખાણવાળા સાધુ પોતે આહાર લાવીને આચાર્યાદિને આપે તે દાન છે, અને પ્રાપૂર્ણક સાધુ આવ્યા હોય તો તેઓને દાન આપનારનાં કુળો કે શ્રાવકોનાં કુળો વગેરે બતાવે તે ઉપદેશ છે. આમ, આહારના દાનમાં જે કરાવણ છે અને આહારના ઉપદેશમાં જે અનુમોદન છે, તે બંનેનો નિર્યુક્તિકારે નિષેધ કરેલ નથી, પરંતુ ગ્રહણ કરેલ પચ્ચકખાણ સ્વયં જ પાળવાનું કહ્યું છે. એથી નક્કી થાય કે કૃતપચ્ચક્ખાણવાળા સાધુ પોતાના ચિત્તની સમાધિ જળવાય તે રીતે જ બાળ વગેરે સાધુઓને આહાર લાવી આપે અને પ્રાપૂર્ણક સાધુઓને દાનકુળ, શ્રાવકકુળ વગેરે બતાવે. અહીં “યથાસમાધિ” શબ્દથી એ કહેવું છે કે પોતાની શક્તિનું અતિક્રમણ કરીને વૈયાવચ્ચ કરવામાં આવે તો ચિત્ત આર્તધ્યાન વગેરેમાં પ્રવર્તે. આથી આર્તધ્યાનાદિ ન થાય અને પોતાનો વૈયાવચ્ચનો પરિણામ વૃદ્ધિ પામતો રહે તે રીતે ઉપવાસાદિના પચ્ચખાણવાળા સાધુ અન્ય સાધુઓને આહાર લાવી આપવા આદિરૂપ વૈયાવચ્ચ કરે. /પ૩૬ll અવતરણિકા: अमुमेवार्थं स्पष्टयन्नाह - અવતરણિકાઈ: નિયુક્તિકારના વચનથી પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે પચ્ચકખાણમાં દાન અને ઉપદેશ પ્રતિષિદ્ધ નથી. એ જ અર્થને બે ગાથામાં સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : कयपच्चक्खाणो वि अ आयरिअगिलाणबालवुड्डाणं । दिज्जाऽसणाइ संते लाभे कयवीरिआयारो ॥५३७॥ અન્વયાર્થ : જયપષ્યવાળો વિ મ અને કૃતપ્રત્યાખ્યાનવાળા પણ વરિયારી કૃતવર્યાચારવાળા= વૈયાવચ્ચમાં ફોરવ્યું છે વીર્ય જેમણે એવા સાધુ, નામે સંતે લાભ થયે છd=વૈયાવચ્ચ કરવાનો પોતાને લાભ પ્રાપ્ત થયે છતે, રિપિતા વિનિયુક્vi આચાર્ય, ગ્લાન, બાલ, વૃદ્ધોને સUTI=અશનાદિ વિજ્ઞ= આપે. ગાથાર્થ : અને કૂતપ્રત્યાખ્યાનવાળા, પણ વૈચાવચ્ચમાં ફોરવ્યું છે વીર્ય જેમણે એવા સાધુ, વૈચાવચ્ચ કરવાનો પોતાને લાભ પ્રાપ્ત થયે છતે આચાર્ય, ગ્લાન, બાલ અને વૃદ્ધોને અશનાદિ લાવી આપે. ટીકા : कृतप्रत्याख्यानोऽपि च गृहीतप्रत्याख्यानोऽपि चेत्यर्थः आचार्यग्लानबालवृद्धेभ्यो दद्यादशनादि सति लाभे कृतवीर्याचार इति गाथार्थः ॥५३७॥ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૩૦-૫૩૮ ટીકાર્ય અને કૃતપચ્ચકખાણવાળા પણ=ગૃહીતપચ્ચખાણવાળા પણ, કૃતવર્યાચારવાળા=વૈયાવચ્ચમાં ફોરવેલ વીર્યવાળા સાધુ, લાભ થયે છ7=પોતાને વૈયાવચ્ચનો લાભ પ્રાપ્ત થયે છતે, આચાર્ય, ગ્લાન, બાળ, વૃદ્ધોને અશનાદિ આપે=વહોરીને લાવી આપે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ઉપવાસાદિના પચ્ચકખાણવાળા સાધુ અન્યને ગોચરી લાવી આપવા સમર્થ હોય તો વીર્યાચારના પાલન અર્થે પોતાની શક્તિ આચાર્ય વગેરેની વૈયાવચ્ચમાં ફોરવે. આમ, જે સાધુ પોતાની શક્તિ પ્રમાણે દરેક ઉચિત પ્રવૃત્તિમાં વીર્ય પ્રવર્તાવે છે, તે સાધુ વીર્યાચારના સભ્યપાલનથી સમભાવની વૃદ્ધિ કરે છે. આથી વિવેકી સાધુ પચ્ચખાણવાળા હોય તોપણ પોતાને વૈયાવચ્ચનો લાભ મળે તો વીર્યાચારના પાલન માટે અન્ય સાધુઓને અશનાદિ લાવી આપે. /પ૩૭ અવતરણિકા: પૂર્વગાથામાં બતાવ્યું કે પચ્ચકખાણ કરનાર સાધુ બીજા સાધુઓને અશનાદિ લાવી આપે. હવે પચ્ચકખાણ કરનાર સાધુ અન્ય સાધુઓને શ્રાવકનાં કુલો બતાવવારૂપ ઉપદેશ પણ આપે, તે વાત બતાવતાં કહે છે – ગાથા : संविग्गअण्णसंभोइआण दंसिज्ज समृगकुलाणि । अतरंतो वा संभोइआण जह वा समाहीए ॥५३८॥ અન્વયાર્થ : સંવિUOTહંમોરૂકા=સંવિગ્ન એવા અન્ય સાંભોગિકોને મતાંતો વા=અને અસમર્થ=અન્યને ભાત-પાણી લાવી આપવામાં અસમર્થ એવા કૃતપચ્ચખાણવાળા સાધુ, સંમોડ્યા વા=સાંભોગિકોને પણ દસમાણી= યથાસમાધિથીસમાધિ પ્રમાણે, સદૃસ્તા =શ્રાદ્ધકકુલોને સિ%=દર્શાવે=બતાવે. * ગાથાના ઉત્તરાર્ધમાં રહેલ પ્રથમ “વા' વકાર અર્થક છે અને દ્વિતીય ‘વા' મણિ અર્થક છે. ગાથાર્થ : સંવિગ્ન એવા અન્ય સાંભોગિક સાધુઓને શ્રાવકનાં કુલો બતાવે, અને અન્યને ભાત-પાણી લાવી આપવા અસમર્થ એવા કૃતપચ્ચખાણવાળા સાધુ સાંભોગિક સાધુઓને પણ સમાધિ પ્રમાણે શ્રાવકનાં કુલો બતાવે. ટીકાઃ ___ संविग्नान्यसम्भोगिकानां तु दर्शयेत् श्रावककुलानि, अतरन् वा=अशक्नुवन् सम्भोगिकानामपि दर्शयेत् यथासामर्थ्यमिति गाथार्थः ॥ एत्थ पुण सामायारी - सयं अभुंजंतो साहूणमाणित्ता भत्तपाणं देज्जा, संतं वीरियं न विगूहियव्वं, अप्पणो संते वीरिए अण्णो नाणावेयव्वो जहा-'अज्जो! अमुकगस्स आणेउं देहि', तम्हा अप्पणो संते वीरिए आयरियगिलाणबालवुड्डपाहुणगादीण गच्छस्स वा For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ' દ્વાર | ગાથા ૫૩૮ सन्नायकुलेहिंतो वा असण्णाएहिं वा लद्धिसंपण्णो आणित्ता दिज्जा वा दवाविज्जा वा, परिचिएसु वा संवुड्ढीए व वा दवाविज्जा, उवदिसिज्ज वा वि संविग्गअण्णसंभोइयाणं जहा 'एयाणि दाणकुलाणि सड्डगकुलाणि वा', अतरंतो संभोइयाण वि दंसिज्ज, न दोसो, अह पाणगस्स सण्णाभूमिं वा गएणं संखडी सुया दिट्ठा वा होज्जा ताहे साहूणं 'अमुगत्थ संखडित्ति एवमुवइसिज्जा, जहासमाही णाम दाणे उवएसे वा जहासामत्थं, जइ तरति आणेउं तो देइ, अह ण तर तो दवावेज्ज वा उवदिसिज्ज वा, जहा जहा साहूणं अप्पणो वा समाही तहा तहा पयत्तियव्वं ति, कृतं विस्तरेण ॥ ५३८ ॥ નોંધઃ અહીં ‘સંવુઠ્ઠી' પછી જે ‘વ' છે તે વધારાનો ભાસે છે, અને ત્યારપછીનો ‘વા' વકાર અર્થમાં છે. ટીકાર્થઃ संविग्ना ......: વળી સંવિગ્ન ઐવા અન્ય સાંભોગિક સાધુઓને શ્રાવકનાં કુલો દર્શાવે=બતાવે, અને અશક્ત=અન્યને આહાર લાવી આપવા અસમર્થ એવા પચ્ચક્ખાણવાળા સાધુ, સાંભોગિક સાધુઓને પણ સામર્થ્ય પ્રમાણે દર્શાવે=શ્રાવકનાં કુલો બતાવે, આ પ્રમાણે ગાથાનો અર્થ છે. સ્થ પુળ સામાચારી – વળી અહીં=પચ્ચક્ખાણવાળા સાધુને અન્ય સાધુની વૈયાવચ્ચ કરવાના વિષયમાં, સામાચારી - . તેહિ સ્વયં નહીં ખાતા એવા સાધુ ભાત-પાણીને લાવીને આપે=અન્ય સાધુઓને આપે. છતું વીર્ય ગોપવવું જોઈએ નહીં, પોતાનું વીર્ય હોતે છતે બીજાને આજ્ઞા કરવી જોઈએ નહીં; કેવા પ્રકારની આજ્ઞા કરવી જોઈએ નહીં ? તે બતાવવા ‘નહા’થી કહે છે. “હે આર્ય ! અમુક સાધુને લાવીને આપ.” - ....... ન तम्हा • ન હોતો તે કારણથી=છતું વીર્ય ગોપવવું ન જોઈએ અને અન્યને આજ્ઞા કરવી ન જોઈએ તે કારણથી, પોતાનું વીર્ય હોતે છતે આચાર્ય, ગ્લાન, બાલ, વૃદ્ધ, પ્રાથૂર્ણક વગેરેને કે ગચ્છને સંજ્ઞાતકુલોમાંથી કે અસંજ્ઞાતકુલોમાંથી લબ્ધિસંપન્ન સાધુ લાવીને આપે અથવા અપાવે=ભાત-પાણી લાવીને આપે અથવા અપાવે. અથવા પરિચિત કુલોમાં સંવૃદ્ધિથી જ અપાવે અર્થાત્ પ્રાથૂર્ણક સાધુને ભિક્ષા પ્રાપ્ત થતી ન હોય તો પરિચિત ગૃહસ્થોને ઉપદેશ આપવા દ્વારા ઉત્સાહિત કરીને અપાવડાવે. વળી સંવિગ્ન એવા અન્ય સાંભોગિક સાધુઓને ઉપદેશ આપે, જેવી રીતે – “આ દાનનાં કુલો છે કે શ્રાવકનાં કુલો છે.’’ અશક્ત=ગોચરી લાવી આપવા અસમર્થ એવા પચ્ચક્ખાણવાળા સાધુ, સાંભોગિક સાધુઓને પણ દર્શાવે=દાનકુલો કે શ્રાદ્ધકુલો બતાવે, દોષ નથી=પચ્ચક્ખાણવાળા સાધુ અન્યને ગોચરી લાવી આપવા અસમર્થ હોય ત્યારે દાનકુલો વગેરે બતાવે એમાં દોષ નથી. ........ મુવતિજ્ઞા હવે પાનક માટે અથવા સંજ્ઞાભૂમિને વિષે ગયેલ સાધુ વડે સંખડી સંભળાઇ અથવા જોવાઈ હોય, તો સાધુઓને “અમુક સ્થળે સંખડી છે,” એ પ્રમાણે ઉપદેશે. પત્તિયન્નેં યથાસમાધિ એટલે દાનમાં અથવા ઉપદેશમાં યથાસામર્થ્ય, જો લાવવા માટે સમર્થ છે जहासमाही તો આપે=ભાત-પાણી લાવવા માટે સમર્થ છે તો લાવીને આપે. હવે લાવવા માટે સમર્થ નથી, તો અપાવે અથવા ઉપદેશે. જે જે રીતે સાધુઓની અથવા પોતાની સમાધિ જળવાય, તે તે રીતે પ્રયત્ન કરવો જોઈએ. ‘તિ’ સામાચારીના કથનની સમાપ્તિ અર્થક છે. વિસ્તરેળ તૃતવિસ્તાર વડે સર્યું. ભાવાર્થ: પચ્ચક્ખાણવાળા સાધુ વીર્યાચારના પાલન અર્થે સમાધિ પ્રમાણે દાન અને ઉપદેશમાં યત્ન કરે છે. તે આ રીતે - For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૫૩૮-૫૩૯ સંવિગ્ન એવા અન્ય સાંભોગિક સાધુઓને પોતાની લાવેલી ગોચરી નહીં કલ્પતી હોવાથી પોતાનું ગોચરી લાવવાનું સામર્થ્ય હોવા છતાં પોતે ગોચરી લાવી આપીને તેઓની વૈયાવચ્ચ કરી શકે નહિ, તોપણ તે અન્ય સાંભોગિક સાધુઓને અલ્પ આયાસથી નિર્દોષ ભિક્ષા મળે તે માટે પોતાના સામર્થ્ય પ્રમાણે તે પચ્ચખ્ખાણવાળા સાધુ શ્રાવકાદિનાં કુલો બતાવવા તેઓની સાથે જાય, અને દાન આપનારા ગૃહસ્થોનાં કે શ્રાવકોનાં સ્થાનો બતાવવા દ્વારા વીર્યાચારનું સભ્યપાલન કરે. વળી પચ્ચકખાણવાળા સાધુ સાંભોગિક સાધુઓને ગોચરી લાવી આપે, પરંતુ જો પચ્ચકખાણવાળા સાધુ તેઓને ગોચરી લાવી આપવા અસમર્થ હોય તો સાંભોગિક સાધુઓને પણ પોતાની શક્તિ પ્રમાણે શ્રાવકાદિનાં કુલો બતાવે. આ રીતે વીર્યાચારનું સભ્યપાલન થાય છે, અને તપમાં વીર્ય ફોરવવાથી જેમ નિર્જરા થાય છે તેમ વૈયાવચ્ચમાં વિર્ય ફોરવવાથી પણ તે સાધુને નિર્જરા થાય છે. પ૩૮ અવતરણિકા: किमिति यथासमाधिनेत्याह - અવતરણિકાર્ય : પૂર્વગાથાના અંતે “યથાસમાધિથી” એ પ્રમાણે કયા કારણથી કહેલ છે? એથી કહે છે – ગાથા : भाविअजिणवयणाणं ममत्तरहिआण नत्थि उ विसेसो । अप्पाणंमि परम्मि अ तो वज्जे पीडमुभओ वि ॥५३९॥ અન્વયાર્થ: મવિનિવિયUTUભાવિતજિનવચનવાળા, મમત્તાિ =મમત્વરહિત એવા સાધુઓને પાણિ પરમ =આત્મામાં=પોતાનામાં, અને પરમાં વિસે નલ્થિ ઋવિશેષ=ભેદ, નથી જ. તો તે કારણથી ૩મો વિ=ઉભયની પણ પહં પીડાને વળે=વર્જવી જોઈએ. ગાથાર્થ : ભાવિતજિનવચનવાળા અને મમત્વરહિત એવા સાધુઓને પોતાનામાં અને પરમાં ભેદ નથી જ, તે કારણથી ઉભચની પણ પીડાનું વર્જન કરવું જોઈએ. ટીકા : भावितजिनवचनानां प्राणिनां ममत्वरहितानां सामायिकवतां नाऽस्त्येव विशेषः भेदः आत्मनि परे च तुल्यशीले, ततः वर्जयेत् पीडामुभयोरपि स्वपरयोरपीति गाथार्थः ॥५३९॥ ટીકાર્ય : ભાવિત છે જિનવચન જેમને એવા, મમત્વથી રહિત=સામાયિકવાળા, પ્રાણીઓને જીવોને, તુલ્યશીલવાળા આત્મામાં અને પરમાં=સમાન સ્વભાવવાળા પોતાનામાં અને બીજાનામાં, વિશેષ=ભેદ, નથી જ હોતો. તે કારણથી સાધુએ ઉભયની પણ=સ્વ અને પરની પણ, પીડાને વર્જવી જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનકિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૩૯-૫૪૦ ૧૯૧ ભાવાર્થ : ગાથા પ૩૮માં ગ્રંથકારે કહ્યું કે પચ્ચખાણવાળા સાધુ પોતાની સમાધિ પ્રમાણે અન્ય સાધુઓને શ્રાવકાદિનાં કુલો બતાવે. ત્યાં “યથાસમાધિ' શબ્દનું તાત્પર્ય બતાવતાં કહે છે કે સાધુઓ ભગવાનના વચનથી ભાવિત અને સર્વત્ર મમત્વથી રહિત હોવાથી સામાયિકના પરિણામવાળા હોય છે, માટે તેઓને પોતાનામાં અને પરમાં ભેદ હોતો નથી. આથી તેઓ જેમ શક્તિ પ્રમાણે પોતાના સમભાવની વૃદ્ધિ માટે યત્ન કરતા હોય છે, તેમ પોતાની શક્તિ પ્રમાણે અન્યના સમભાવની વૃદ્ધિ માટે પણ યત્ન કરતા હોય છે. છતાં જેમ તેઓ બીજાની સમાધિ માટે યત્ન કરે છે, તેમ પોતાની સમાધિ માટે પણ અવશ્ય યત્ન કરે તો સ્વ અને પરની પીડાનો પરિહાર થાય. અહીં સામાન્યથી એમ જણાય કે પોતાને તપશ્ચર્યા હોવા છતાં બીજાને ગોચરી લાવી આપવા માટે પ્રયત્ન કરવામાં પોતાને પીડા થાય. વસ્તુતઃ જિનવચનથી ભાવિત સાધુઓ કષ્ટપ્રદ ક્રિયામાં પણ તેવા પ્રકારના શુભ અધ્યવસાયથી પોતાના શુભ ભાવનો પ્રકર્ષ કરી શકે છે. આથી તેઓ માટે વૈયાવચ્ચની કષ્ટપ્રદ ક્રિયા પણ પીડારૂપ બનતી નથી, પરંતુ શુભ ભાવનો હેતુ બને છે. આથી નક્કી થાય કે શુભ ભાવનો હેતુ ન બનતી હોય તેવી કષ્ટપ્રદ ક્રિયા પણ પીડારૂપ છે. જેમ કે વેપારીને ઘણા ઘરાકોને પોતાનો માલ બતાવવામાં થતો શ્રમ કષ્ટરૂપ લાગતો નથી પરંતુ ઉત્સાહની વૃદ્ધિનું કારણ બને છે; કારણ કે વેપારી ધનલાલસાથી ભાવિત મતિવાળા હોય છે. તેથી તેને જેમ ધનપ્રાપ્તિના ઉપાયભૂત ઘણા ઘરાકોને પોતાનો માલ બતાવવાની પ્રવૃત્તિ કષ્ટરૂપ લાગતી નથી, તેમ જિનવચનથી ભાવિત મતિવાળા સાધુઓને નિઃસ્પૃહતાની વૃદ્ધિના ઉપાયભૂત એવી વૈયાવચ્ચની ક્રિયા કષ્ટરૂપ લાગતી નથી; પરંતુ જો પોતાની શક્તિને અતિક્રમીને વૈયાવચ્ચમાં પ્રયત્ન કરવામાં આવે તો સાધુની તે વૈયાવચ્ચની પ્રવૃત્તિ નિઃસ્પૃહતાનું કારણ બનવાના બદલે ખિન્નતાનું કારણ બને છે, જેથી તે વૈયાવચ્ચની પ્રવૃત્તિ પોતાને પીડા કરનારી બને; તેમ જ પોતાની વૈયાવચ્ચ કરવાની શક્તિ હોવા છતાં શક્તિને ગોપવીને વૈયાવચ્ચમાં યત્ન કરવામાં ન આવે તો અન્યને ભિક્ષાની અપ્રાપ્તિને કારણે સંયમમાં વિઘ્ન થાય, જે અન્યને પીડા કરનાર બને. આથી સાધુએ શક્તિ પ્રમાણે દાન અને ઉપદેશમાં યત્ન કરીને સ્વ અને પર એમ ઉભયની પીડાનું વર્જન કરવું જોઈએ, આ પ્રકારનું તાત્પર્ય બતાવવા માટે પૂર્વમાં દાન અને ઉપદેશમાં યથાસમાધિ કહેલ છે. /પ૩૯ અવતરણિકા: इहैव प्रक्रमे वैयावृत्त्यविधिमाह - અવતરણિકાઈ: આ જ પ્રક્રમમાં અર્થાતુ ગાથા ૫૩૭થી ૫૩૯માં બતાવ્યું કે ભાવિતજિનવચનવાળા સાધુને સ્વમાં અને પરમાં ભેદ નથી, તેથી તેઓ સ્વ-પરની પીડાના વર્જનપૂર્વક યથાસમાધિથી અન્યને અશનાદિના દાનાદિરૂપ વૈયાવચ્ચ કરે છે, એ જ પ્રક્રમમાં, વૈયાવચ્ચની વિધિને કહે છે – ગાથા : पुरिसं तस्सुवयारं अवयारं चऽप्पणो अ नाऊणं । कुज्जा वेआवडिअं आणं काउं निरासंसो ॥५४०॥ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રતિદિનક્રિયાવસ્તુ/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૪૦ અન્વયાર્થ: પુસિં-પુરુષને=આચાર્યાદિને, તસુવા વારંa=તેના–આચાર્યાદિના, ઉપકારને અને અપકારને મuો =અને પોતાના (ઉપકાર-અપકારને) ના =જાણીને માઈi l=આજ્ઞાને કરીને=આગમને પ્રમાણ કરીને, નિરાસંતો નિરાશસ વેગાવડિdi=વૈયાવચ્ચને =કરે. ગાથાર્થ : આચાર્યાદિને જાણીને, આચાર્યાદિને વૈયાવચ્ચથી થતા ઉપકારને અને અપકારને જાણીને, અને પોતાના ઉપકારને અને અપકારને જાણીને, આગમને પ્રમાણ કરીને નિરાશસ એવા સાધુ વેચાવચ્ચ કરે. ટીકાઃ पुरुषम्-आचार्यादिं तस्योपकारं-स्वाध्यायवृद्धिसत्त्वोपदेशादि अपकारं च वीर्यहासश्लेष्मचयादि आत्मनश्चोपकारमपकारं च ज्ञात्वा, उपकारो ज्ञानादेरुपष्टम्भः, गुरुजननियोगात् निर्जराव्यत्ययादपकारः, अथवा ग्लानाद्यपेक्षयोपकारापकारौ वाच्यौ, एवं कुर्याद्वैयावृत्त्यम्-अशनदानादि आज्ञां कृत्वा आगमप्रामाण्यात् निराशंसो विहितानुष्ठानबद्धो वेति गाथार्थः ॥५४०॥ * “મારાથરિ"માં ‘માર' પદથી ઉપાધ્યાય, સ્થવિર વગેરેનું ગ્રહણ છે. * “સ્નાનારિ"માં ‘માર' શબ્દથી અંગ્લાનનું ગ્રહણ છે. * “મશનરનાર'માં ‘મારિ' પદથી પાનદાન અને વસ્ત્રદાનાદિનું ગ્રહણ છે. ટીકાર્ય : આચાર્યાદિરૂપ પુરુષને તેના–તે પુરુષના, સ્વાધ્યાયની વૃદ્ધિ, સત્ત્વના ઉપદેશ આદિરૂપ ઉપકારને, અને વીર્યનો હ્રાસ, શ્લેષ્મનો ચય આદિરૂપ અપકારને અને આત્માના ઉપકારને અને અપકારને જાણીને, નિરાશંસ અને વિહિતાનુષ્ઠાનબદ્ધ=આશંસાથી રહિત અને શાસ્ત્રમાં વિધાન કરાયેલ અનુષ્ઠાનમાં બદ્ધમાનસવાળા સાધુ, આજ્ઞાને કરીને=આગમના પ્રામાણ્યથી, આ રીતે આચાર્યાદિ સર્વને ઉપકાર થાય એ રીતે, અશનનું દાન આદિ રૂપ વૈયાવચ્ચને કરે. હવે આત્માના ઉપકાર અને અપકારનું સ્વરૂપ બતાવે છે – જ્ઞાનાદિનો ઉપખંભ ઉપકાર છે અને ગુરુજનના નિયોગથી નિર્જરાના વ્યત્યયને કારણે અપકાર છે અર્થાત્ વડીલજનોના આગ્રહથી કરાતી વૈયાવચ્ચ વડે નિર્જરાનો અભાવ થવાને કારણે પોતાને અપકાર છે, અથવા ગ્લાનાદિની અપેક્ષાથી ઉપકાર-અપકાર કહેવા અર્થાત્ વૈયાવચ્ચ ગ્લાનભાવથી કરવામાં આવે તો પોતાને અપકાર થાય છે, અને અગ્લાન ભાવથી કરવામાં આવે તો પોતાને ઉપકાર થાય છે, એ પ્રમાણે પોતાના ઉપકાર-અપકાર જાણવા, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: વૈયાવચ્ચ કરનારા સાધુએ આ આચાર્ય છે, આ ઉપાધ્યાય છે, આ શૈક્ષ છે, આ બાળ છે, ઇત્યાદિ પુરુષને જાણીને ત્યારપછી પોતે તેઓને આહાર લાવી આપશે તેનાથી તેઓને શું શું ઉપકાર થશે? કે શું For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ' દ્વાર | ગાથા ૫૪૦, ૫૪૧-૫૪૨ ૧૯૩ શું અપકાર થશે ? તેનો નિર્ણય ક૨વો જોઈએ, અર્થાત્ આચાર્યાદિને પોતે જે આહાર લાવી આપે તેનાથી તેમના સ્વાધ્યાય આદિની વૃદ્ધિ થશે અને તેઓ સ્વસ્થ શરીરવાળા થવાથી યોગ્ય જીવોનો ઉપકાર કરશે, તેવા પ્રકારના ઉપકારનો નિર્ણય કરીને આચાર્યાદિની વૈયાવચ્ચ કરવી જોઈએ. વળી પોતે આચાર્યાદિ માટે આહાર લાવે તે આહારથી તેઓના દેહને ઉપઘાત થાય તેમ હોય તો તેઓના યોગમાર્ગને અનુકૂળ વીર્યનો હ્રાસ થશે અને શ્લેષ્મ આદિનો સંચય થવાથી યોગમાર્ગની પ્રવૃત્તિનો વ્યાધાત થશે, તેવા પ્રકારના અપકારનો નિર્ણય કરીને આચાર્યાદિની વૈયાવચ્ચ કરવી જોઈએ. વળી વૈયાવચ્ચ કરનારા સાધુએ જેમ આચાર્યાદિના ઉપકાર-અપકારનો વિચાર કરવાનો છે, તેમ પોતાના પણ ઉપકાર-અપકારનો વિચાર કરવો જોઈએ. તે આ રીતે - - ગુણવાન એવા આચાર્યાદિની ભક્તિ કરીને તેમના જેવા ગુણો મારા આત્મામાં પ્રગટે એવા અહોભાવથી સાધુ વૈયાવચ્ચ કરે તો પોતાને આચાર્યાદિ જેવા જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિરૂપ ઉપકાર થાય છે, અને વડીલોના આગ્રહથી વૈયાવચ્ચ કરે તો નિર્જરાથી વિપરીત એવા કર્મબંધની પ્રાપ્તિરૂપ અપકાર થાય છે. અથવા તપને કારણે દેહમાં બળની ક્ષીણતા થયેલ હોવા છતાં સાધુ પોતાની શક્તિનો વિચાર કર્યા વગર ગ્લાનિપૂર્વક વૈયાવચ્ચ કરે તો પોતાને કર્મબંધ થવારૂપ અપકાર થાય છે, અને અગ્લાનભાવથી ગુણવાનની ભક્તિને અનુકૂળ ભાવોલ્લાસપૂર્વક વૈયાવચ્ચ કરે તો પોતાને કર્મની નિર્જરા થવારૂપ ઉપકાર થાય છે. આમ, બંને પ્રકારના પોતાના ઉપકારનો અને અપકારનો નિર્ણય કરીને સાધુએ આચાર્યાદિની વૈયાવચ્ચ કરવી જોઈએ. વળી આવી પણ વૈયાવચ્ચ કરતી વખતે સાધુએ કોઈ પ્રકારના ફળની આશંસા રાખવી જોઈએ નહીં કે “હું આમની વૈયાવચ્ચ કરીશ તો આચાર્યાદિ પ્રસંગે મારો ખ્યાલ રાખશે;” પરંતુ ભગવાને જે પ્રકારે અનુષ્ઠાન વિહિત છે તે પ્રકારના વિહિત અનુષ્ઠાનમાં બહુમાનવાળા થઈને શાસ્ત્રવિધિ અનુસાર વૈયાવચ્ચ કરવી જોઈએ, જેથી વૈયાવચ્ચથી નિર્જરા થાય. આ પ્રકારની વૈયાવચ્ચની વિધિ છે. ૫૪૦॥ અવતરણિકા : अस्यैव गुणमाह અવતરણિકાર્થઃ પૂર્વગાથામાં વૈયાવચ્ચની વિધિ બતાવી. એના જ=એ વિધિપૂર્વક કરાયેલ વૈયાવચ્ચના જ, ગુણને=ફળને, કહે છે – 511211: - भरहेण वि पुव्वभवे वेआवच्चं कयं सुविहिआणं । सो तस्स फलविवागेण आसि भरहाहिवो राया ॥५४१ ॥ भुंजित्तु भरहवा सामन्नमणुत्तरं अणुचरिता । अट्ठविहकम्ममुक्को भरहनरिंदो गओ सिद्धिं ॥ ५४२ ॥ For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશચકાદિ દ્વાર/ ગાથા ૫૪૧-૫૪૨ અન્વયાર્થ : મજ વિ=ભરત વડે પણ પુત્રમ=પૂર્વભવમાં સુવ િસુવિહિતોનું વેકાવવં યંત્રવૈયાવૃત્ય કરાયું હતું, તસ્મ પરિવારોreતેનાતે વૈયાવૃજ્યના, ફળના વિપાકથી સો તે=ભરત, મદિવો રાયા= ભરતાધિપ રાજા=ભરતાર્થના અધિપતિ ચક્રવર્તી, માસિ થયા. મવાસં નિg=ભરતવર્ષનેત્રછ ખંડને, ભોગવીને સત્તાં સાનં મધુરિત્તા=અનુત્તર એવા શ્રમણ્યને આચરીને વિમુક્યો=અષ્ટવિધ કર્મોથી મુક્ત એવા પરિવો=ભરતનરેન્દ્ર સિદ્ધ-સિદ્ધિને કપામ્યા. ગાથાર્થ : ભરત વડે પણ પૂર્વભવમાં સુવિહિત એવા સાધુઓનું વૈયાવૃન્ચ કરાયું હતું. તે વૈયાવૃત્યના ફળના વિપાકથી ભરત ભરતાર્ધના અધિપતિ ચક્રવર્તી થયા અને છ ખંડને ભોગવીને, અનુત્તર એવા શ્રમણપણાને આચરીને, આઠ પ્રકારનાં કર્મોથી મુક્ત એવા ભરતનરેન્દ્ર સિદ્ધિને પામ્યા. ટીકા : __ भरतेनाऽपि च चक्रवर्तिना पूर्वभवे अन्यजन्मनि वैयावृत्त्यं कृतं सुविहितानां साधूनां, स तस्य वैयावृत्त्यस्य फलविपाकेन-सातावेदनीयोदयेन आसीद् भरताधिपो राजा=चक्रवर्तीति गाथार्थः ॥५४१॥ स च भरत: भुक्त्वा भरतवर्ष षट्खण्डं तदनु श्रामण्यमनुत्तरं प्रधानमनुचरित्वा केवलिविहारेणाष्टविधकर्ममुक्तः सन् चरमकाले भरतनरेन्द्रो महात्मा गतः सिद्धि सर्वोत्तमामिति गाथार्थः ।।५४२॥ ટીકાર્ય : અને ચક્રવર્તી એવા ભરત વડે પણ પૂર્વભવમાં=અન્ય જન્મમાં, સુવિહિત સાધુઓનું વૈયાવૃત્ય કરાયું હતું. તે વૈયાવૃજ્યના સાતવેદનીયના ઉદયરૂપ ફળના વિપાકથી તે=ભરત, ભરતના અધિપ એવા રાજા=ચક્રવર્તી થયા, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અને તે ભરત ભરતવર્ષને=છ ખંડને, ભોગવીને, ત્યારપછી કેવલીવિહાર દ્વારા અનુત્તર=પ્રધાન, એવા શ્રમણપણાને આચરીને, આઠ પ્રકારનાં કર્મોથી મુકાયેલા છતા મહાત્મા ભરત નરેન્દ્ર ચરમકાલમાં સર્વથી ઉત્તમ એવી સિદ્ધિને પામ્યા, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ભરત ચક્રવર્તીએ પૂર્વભવમાં સુવિહિત સાધુઓની વૈયાવચ્ચ કરી હોવાથી તે વૈયાવચ્ચથી બંધાયેલ શાતાવેદનીયના ઉદયથી અંતિમ ભવમાં તેઓ ભરતક્ષેત્રના અધિપતિ ચક્રવર્તી બન્યા, અને તે શાતાવેદનીય પણ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળું હોવાથી છ ખંડને ભોગવ્યા પછી કેવલીવિહાર દ્વારા અર્થાત્ કેવલજ્ઞાની સ્વરૂપે સંયમના પાલનરૂપ વિચરણ દ્વારા, ઉત્તમ એવા શ્રમણ્યને પાળીને આઠેય કર્મોથી મુક્ત થઈને અંતકાળે મોક્ષને પામ્યા. આથી એ ફલિત થયું કે નિરાશસભાવથી વિધિપૂર્વક કરાયેલી સુવિહિત સાધુઓની વૈયાવચ્ચ વિશેષ પ્રકારની શાતાનો અનુભવ કરાવવા દ્વારા મોક્ષરૂપ અંતિમ ફળમાં વિશ્રાંત થાય છે. II૫૪૧/૫૪રા For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ દ્વાર | ગાથા ૫૪૩ - ૧૯૫ અવતરણિકા : ગાથા ૫૪૧-૫૪૨માં વૈયાવચ્ચનું ફળ બતાવ્યું. તેને જ સ્પષ્ટ કરવા માટે કહે છે – ગાથા : पासंगिअभोगेणं वेआवच्चमिअ मोक्खफलमेव । आणाआराहणओ अणुकंपादि व्व विसयंमि ॥५४३॥ અન્વયાર્થ: રૂમ=આ રીતે પૂર્વની બે ગાથામાં કહ્યું એ રીતે, વિસયંમિ=વિષયમાં અનુકંપાદ્રિ ત્ર=અનુકંપાદિની જેમ પા૩િમોનેv=પ્રાસંગિક ભોગ દ્વારા માTગારરંગો=આજ્ઞાનું આરાધન હોવાને કારણે માવળંક વૈયાવૃજ્ય મોમવનવિ=મોક્ષરૂપ ફળવાળું જ છે. ગાથાર્થ: પૂર્વની બે ગાથામાં કહ્યું એ રીતે અનુકંપાના પાત્રમાં અનુકંપાદિની જેમ પ્રાસંગિક ભોગ દ્વારા આજ્ઞાનું આરાધન હોવાને કારણે વૈયાવચ્ચ મોક્ષરૂપ ફલવાળી જ છે. ટીકાઃ प्रासङ्गिकभोगेन हेतुभूतेन वैयावृत्त्यम् इय एवं मोक्षफलमेव पारम्पर्येण, अत्रोपपत्ति:- आज्ञाऽऽराधनात्= तीर्थकरवचनाराधनाद् अनुकम्पादय इव विषये, आदिशब्दाद् अकामनिर्जरादिपरिग्रहः, निदर्शनमेतदिति ટીકાર્ય : ફર્યા=ર્વ આ રીતે ગાથા ૨૪૧-૫૪૨માં બતાવ્યું એ રીતે, હેતુભૂતન પ્રાોિોન હેતુભૂત એવા પ્રાસંગિક ભોગ દ્વારા=મોક્ષપ્રાપ્તિમાં સહાયભૂત એવા આનુષંગિક ભોગની જીવને પ્રાપ્તિ કરાવવા તારા, વૈિયાવૃત્યં પરમ્પર્વે મોક્ષનમેવ વૈયાવૃત્ય પરંપરપણાથી મોક્ષરૂપ ફળવાળું જ છે. મત્રોપત્તિ:- અહીં વૈયાવૃત્ય પરંપરાએ મોક્ષરૂપ ફળવાળું જ છે એમાં, ઉપપત્તિ છે સંગતિ બતાવે વિપળે મનુષ્પા રૂવિષયમાં અનુકંપાના પાત્રમાં, અનુકંપાદિની જેમ, માજ્ઞાડડરાથના-તીર્થરવનાથનાત્ આજ્ઞાનું આરાધન હોવાને કારણે=તીર્થકરના વચનનું આરાધન હોવાને કારણે, વૈયાવૃજ્ય પરંપરાએ મોક્ષરૂપ ફળવાળું જ છે, એમ અન્વય છે. મઃ ..... પરિપ્રદ, ‘આ’ શબ્દથી=“મનુષ્પીય "માં ‘વિ' શબ્દથી અકામનિર્જરા વગેરેનો પરિગ્રહ છે. પત નિર્ણનમ્ આ વિષયમાં અનુકંપાદિનું કથન, નિદર્શન છે દષ્ટાંત છે અર્થાત્ વિષયમાં અનુકંપાદિથી જેમ પ્રાસંગિક ભોગ દ્વારા મોક્ષરૂપ ફળ મળે છે, તેમ વૈયાવચ્ચથી પણ પ્રાસંગિક ભોગ દ્વારા પરંપરાએ મોક્ષરૂપે ફળ મળે છે. રૂતિ થાર્થ: આ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ભાવાર્થ: વિવેકસંપન્ન જીવોને અનુકંપાપાત્ર જીવો ઉપર ભાવઅનુકંપા હોય છે. તેથી વિવેકી શ્રાવક ભગવાનની પૂજા કરતાં વિચારતા હોય કે “હું એ રીતે ભગવાનની ભક્તિ કરું કે જેને જોઈને અન્ય જીવો પણ જિનશાસન પ્રત્યે રુચિવાળા થઈને, તત્ત્વને પામીને સંસારસાગરથી પાર પામે.” આમ, વિવેકી શ્રાવક પોતાના આત્મકલ્યાણ માટે અને અનુકંપાયોગ્ય જીવો પર અનુકંપા કરવા માટે જિનપૂજા કરતા હોય છે. વળી, આ પ્રકારની અન્ય જીવો ઉપર ભાવઅનુકંપા કરવા દ્વારા વિવેકસંપન્ન શ્રાવક પુણ્યાનુબંધીપુણ્યનું ઉપાર્જન કરે છે, જે પુણ્ય તે શ્રાવકને પ્રાસંગિક ભોગરૂપ ફળ આપીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે. આથી પાત્ર જીવ ઉપર કરાયેલી અનુકંપા જેમ પ્રાસંગિક ભોગ આપવા દ્વારા પરંપરાએ મોક્ષનું કારણ બને છે, તેમ વૈયાવચ્ચ પણ પ્રાસંગિક ભોગ આપવા દ્વારા પરંપરાએ મોક્ષનું કારણ બને છે. જોકે પાત્ર જીવો ઉપ૨ અનુકંપા કરતી વખતે જિનાજ્ઞા અનુસાર અન્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ કરાવવા દ્વારા પરોપકાર કરવાનો અધ્યવસાય હોય છે; જ્યારે વૈયાવૃત્ત્વમાં તો સુવિહિત સાધુઓની ભક્તિ કરવા દ્વારા તેઓને સાધનામાં સહાયક થવાનો પરિણામ હોય છે, જે ઘણો ઊંચો છે. પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આવશ્યકાદિ’ દ્વાર / ગાથા ૫૪૩, ૫૪૪-૫૪૫ આમ, બંને ક્રિયામાં અધ્યવસાયનો ભેદ હોવા છતાં ભગવાનના વચન પ્રમાણે કરાયેલ અનુકંપા અને વૈયાવચ્ચ જીવને પ્રાસંગિક ઉત્તમ ભોગો પ્રાપ્ત કરાવીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે. વળી, અનુકંપાદિમાં ‘આવિ' પદથી અકામનિર્જરાદિનું ગ્રહણ કરવાનું છે. તેનાથી એ જણાવવું છે કે કેટલાક જીવો અકામનિર્જરાથી પ્રાસંગિક ભોગો પ્રાપ્ત કરીને મોક્ષ મેળવે છે. દા.ત. મરુદેવી માતાએ કેળના ભવમાં કરેલી અકામનિર્જરાને કારણે મનુષ્યભવમાં ઉત્તમ ભોગોને પામીને મોક્ષને પ્રાપ્ત કર્યો. વળી, અકામનિર્જરાદિમાં ‘વિ' પદથી કદાગ્રહ વગરના ભદ્રક પ્રકૃતિવાળા જીવો દ્વારા કરાતા અજ્ઞાનતપનું ગ્રહણ કરવાનું છે. દા.ત. તામલી તાપસે ૬૦,૦૦૦ વરસ અજ્ઞાનતપ કર્યું, જેનાથી તેને પ્રાસંગિક ઇન્દ્રપણાના ભોગો મળ્યા અને પછીના ભવમાં મોક્ષરૂપ ફળ મળશે. ૫૪ા અવતરણિકા: इहैव भावार्थमाह - અવતરણિકાર્ય : અહીં જવૈયાવચ્ચ પ્રાસંગિક ભોગ દ્વારા મોક્ષરૂપ ફળવાળું જ છે, એ વિષયમાં જ, ભાવાર્થને કહે છે – ગાથા : सुहतरुछायाइजुओ जह मग्गो होइ कस्सइ पुरस्स । एक्को अण्णो णेवं सिवपुरमग्गो वि इअ णेओ ॥५४४॥ અન્વયાર્થ : નર્દે=જે રીતે ફ્લફ પુસ્ત=કોઈક પુરનો પો મો=એક માર્ગ મુદ્ભુતરુંછાયાનુઓ=શુભતરુની છાયાદિથી યુક્ત હો—હોય, ગળો=અન્ય=બીજો માર્ગ, i=આવા પ્રકારનો પ=ન હોય. Ş=એ રીતે સિવપુરમનો વિ=શિવપુરનો માર્ગ પણ ખેો=જાણવો. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૫૪૪-૫૪૫ ૧૦. ગાથાર્થ : જે રીતે કોઈક નગરનો એક માર્ગ શુભ વૃક્ષની છાયા વગેરેથી યુક્ત હોય, બીજો માર્ગ આવા પ્રકારનો ન હોય. એ રીતે શિવપુરનો માર્ગ પણ જાણવો. ટીકાઃ शुभतरुच्छायादियुक्तः, आदिशब्दात्पुष्पफलपरिग्रहः, यथा मार्ग:=पन्था भवति कस्यचित्पुरस्य वसन्तपुरादेः, एक एवम्भूतः, अन्यो नैवम्भूतः, अपि तु विपर्ययवान्, शिवपुरमार्गोऽप्येवं द्विविध एव ज्ञेय इति गाथार्थः ॥५४४॥ ટીકાર્ચઃ જે રીતે વસંતપુરાદિ કોઈક પુરનો=નગરનો, માર્ગ શુભ તરુની છાયાદિથી યુક્ત હોય, એક માર્ગ આવા પ્રકારનો છે; અન્ય=બીજો માર્ગ, આવા પ્રકારનો નથી, પરંતુ વિપર્યયવાળો છે. એ રીતે શિવપુરનો માર્ગ પણ=મોક્ષરૂપી નગરનો માર્ગ પણ, બે પ્રકારનો જ જાણવો. “ગરિ' શબ્દથી “છીયર”માં ગરિ' શબ્દથી, પુષ્પ અને ફળનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા : विशेषतो द्वैविध्यमाह - અવતરણિકાર્ય : વિશેષથી સ્વૈવિધ્યને કહે છે અર્થાતુ પૂર્વગાથામાં જણાવ્યું કે બે પ્રકારના દ્રવ્યમાર્ગના દષ્ટાંતથી ભાવમાર્ગરૂપ મોક્ષમાર્ગ પણ બે પ્રકારનો છે, હવે તે મોક્ષમાર્ગના બે પ્રકારને વિશેષથી કહે છે – ગાથા : अणुकंपावेयावच्चपाविओ पढमो जिणाईणं । तदजत्तओ उ इअरो सदेव सामण्णसाहूणं ॥५४५॥ અન્વયાર્થ : અનુપાવેયાવશ્વપવિમો અનુકંપા અને વૈયાવચ્ચથી પ્રાપ્ત એવો પઢનો પ્રથમ (માર્ગ) નિVi= જિનાદિને છે. તત્તો વળી તેમાં અનુકંપા અને વૈયાવચ્ચમાં, અયત્નથી સદેવં=સદા જ સામUOT દૂui=સામાન્ય સાધુઓને રૂબરો ઇતર છે=બીજો માર્ગ છે. ગાથાર્થ : અનુકંપા અને વૈયાવચ્ચથી પ્રાપ્ત એવો પ્રથમ માર્ગ જિનાદિને છે. વળી અનુકંપા અને વૈયાવચ્ચમાં અચાથી સદા જ સામાન્ય સાધુઓને બીજો માર્ગ છે. ટીકા : अनुकम्पावैयावृत्त्यप्राप्तो मार्गः शिवपुरस्य प्रथमः, स च जिनादीनां ज्ञेयः सुखपरगामिनां, तदयत्नतस्तु= अनुकम्पाद्ययत्नेन इतरो मार्गो द्वितीयः, स च सदैव सामान्यसाधूनां ज्ञेयः आत्मार्थपराणामिति गाथार्थः ॥५४५॥ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૫૪૪-૫૪૫, ૫૪૬ ટીકાર્ય : અનુકંપા અને વૈયાવચ્ચથી પ્રાપ્ત એવો શિવપુરનો માર્ગ પ્રથમ છે, અને તે માર્ગ સુખપરગામી=સુખપૂર્વક જનારા, જિનાદિનો જાણવો. વળી તેમાં અયત્નથી=અનુકંપાદિમાં અયત્નથી, ઇતર=દ્વિતીય, માર્ગ છે, અને તે માર્ગ સદા જ આત્માર્થમાં પર=પોતાના આત્માના પ્રયોજનમાં તત્પર, એવા સામાન્ય સાધુઓનો જાણવો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે રીતે વસંતપુર વગેરે કોઈક નગરના બે માર્ગમાંથી એક માર્ગ વૃક્ષોની છાયા, પુષ્પ, ફળવાળો હોય, અને બીજો માર્ગ છાયા આદિ વગરનો હોય; તે રીતે મોક્ષરૂપી નગરનો પણ એક માર્ગ સુંદર ભોગસુખોની પ્રાપ્તિ કરાવવા દ્વારા મોક્ષસુખને આપનાર છે, અને બીજો માર્ગ વિશેષ શાતા અપાવે તેવી પુણ્યપ્રકૃતિ વગર મોક્ષસુખને આપનાર છે. વળી, બે પ્રકારના ભાવમાર્ગમાંથી પ્રથમ માર્ગ, સાધનાકાળમાં વિવેકપૂર્વકની ભાવઅનુકંપા અને વૈયાવચ્ચ કરવાની પરિણતિવાળા જીવોને વિશિષ્ટ શાતા બંધાવીને શાતાપૂર્વક મોક્ષમાં લઈ જનાર છે, જે માર્ગ સુખપૂર્વક મોલમાં જનારા તીર્થંકરાદિને હોય છે. નિનાવીન”માં “સવિ' પદથી ભરતચક્રી જેવા જીવોનું ગ્રહણ કરવાનું છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોને તારવાના અભિલાષરૂપ સંસારી જીવો પર ઉત્કૃષ્ટ ભાવઅનુકંપા કરીને કેટલાક જીવો તીર્થકર નામકર્મ બાંધે છે, અને ભરત મહારાજા જેવા જીવો વિશિષ્ટ વૈયાવચ્ચ કરીને વિશેષ શાતા મળે તેવી પુણ્યપ્રકૃતિ બાંધે છે. આમ, બંને પ્રકારના જીવો પ્રાસંગિક ભોગસુખો પામીને શાતાપૂર્વક મોક્ષે જાય છે, જે શિવપુરનો પ્રથમ માર્ગ છે. વળી આત્મકલ્યાણમાં તત્પર એવા સામાન્ય સાધુઓ સંસારથી વિરક્ત થઈને અનુકંપાદિમાં પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે, તેઓને તીર્થકરોની જેમ ઉત્કૃષ્ટ ભાવઅનુકંપાનો કે ભરતાદિની જેમ વિશિષ્ટ વૈયાવચ્ચનો પરિણામ થતો નથી, પરંતુ અનુકંપાદિ કૃત્યોમાં સામાન્ય સાધુઓની પોતાની ભૂમિકાને અનુરૂપ પરિણતિ હોય છે. તેથી તેઓને તીર્થકર કે ભરતાદિ જેવી શાતાની સામગ્રી પ્રાપ્ત થતી નથી, છતાં પૂર્વભવમાં કરેલ આરાધનાથી આવા જીવો પ્રાયઃ કરીને સારા ભવને અને સારા કુળને પ્રાપ્ત કરીને મોક્ષે જાય છે, જે શિવપુરનો બીજો માર્ગ છે. ||૫૪૪/પ૪પી. અવતરણિકા : उपसंहरन्नाह - અવતરણિતાર્થ: ગાથા ૫૦પથી માંડીને પચ્ચકખાણ ગ્રહણ કરવાનાં બતાવેલ સર્વ અંગોનું વિસ્તારથી સ્વરૂપ બતાવતાં, ગાથા પ૩૩થી પચ્ચકખાણ સ્વયં જ અનુપાલનીય છે એ અંગ બતાવવાનું શરૂ કર્યું. ત્યાં પ્રથમ પૂર્વપક્ષીએ શંકા કરી કે પચ્ચકખાણવાળા સાધુ અન્યને આહાર લાવી આપે તો તેમના પચ્ચખાણનો ભંગ થાય, તેનું નિરાકરણ કરીને ગ્રંથકારે સ્થાપન કર્યું કે પચ્ચકખાણવાળા સાધુ વૈયાવચ્ચ માટે આહાર લાવી આપી શકે અને આહારનો ઉપદેશ પણ આપી શકે. આ સર્વ વાત વૈયાવચ્ચના અધિકારથી બતાવી. હવે તે સર્વનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે – For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૪૬ ગાથા : ता नत्थि एत्थ दोसो पच्चक्खाए वि निरहिगरणम्मि । गुणभावाओ अ तहा एवं च इमं हवइ सुद्धं ॥५४६॥ અન્વયાર્થ: તા તે કારણથી=ગાથા પ૩૭-૫૩૮માં જે બતાવ્યું છે તે કારણથી, નિદિરમિ=નિરધિકરણ હોતે છતે પચ્ચક્ખાણમાં અન્યને અશનાદિનું દાન અને ઉપદેશ અધિકરણના અભાવવાળાં હોતે છતે, તહાં મ ગુમાવાઝો અને તે પ્રકારે ગુણનો ભાવ હોવાથી, વ્યવસ્થા વિ=પ્રત્યાખ્યાન કરાય છતે પણ પ્રત્યેક અહીં=અન્નદાનાદિમાં, રસો નથિ=દોષ નથી; પર્વ =આ રીતે જ રૂમં=આ=પચ્ચકખાણ, સુદ્ધ-શુદ્ધ હવઠ્ઠFથાય છે. * “á a'માં “' કાર અર્થક છે. ગાથાર્થ : ગાથા પ૩૦-૫૩૮માં જે બતાવ્યું છે તે કારણથી, પચ્ચક્ખાણમાં અન્યને અશનાદિનું દાન અને ઉપદેશ અધિકરણના અભાવવાળાં હોતે છતે, અને તે પ્રકારે ગુણનો ભાવ હોવાથી, પચ્ચકખાણ કરાયે છતે પણ અનાદાનાદિમાં દોષ નથી. આ રીતે જ પચ્ચખાણ શુદ્ધ થાય છે. ટીકા? यस्मादेवं तस्मानास्त्यत्र दोषः अन्नदानादौ प्रत्याख्यातेऽपि सति स्वयं, निरधिकरण इत्यधिकरणाभावे सति गुणभावाच्च तथा तेन प्रकारेण धर्मकायोपष्टम्भलक्षणेन, एवं चेत्येवमेवोचितपरप्रतिपत्त्या इदं= प्रत्याख्यानं भवति शुद्धं, नान्यथा, अथवा एवं च-वक्ष्यमाणेन विधिनेति गाथार्थः ॥५४६॥ ટીકાર્ય : જે કારણથી આમ છેડ્યગાથા પ૩૭-૫૩૮માં કહ્યું એમ છે, તે કારણથી સ્વયં પ્રત્યાખ્યાન કરાયે છતે પણ અહીં અન્નદાનાદિમાં, દોષ નથી. અહીં પ્રશ્ન થાય કે પચ્ચખાણ હોવા છતાં અન્નદાનાદિમાં દોષ કેમ નથી? તેથી કહે છે – નિરાધિકરણ હોતે છતે=અધિકરણનો અભાવ હોતે છતે પચ્ચકખાણમાં અન્નદાનાદિની પ્રવૃત્તિ અધિકરણના અભાવવાળી હોતે છતે, અને તે પ્રકારે=ધર્મકાયના ઉપખંભના લક્ષણવાળા તે પ્રકારથી, ગુણનો ભાવ હોવાથી આહાર વાપરનાર સાધુની ધર્મમય કાયાની પુષ્ટિ દ્વારા તેઓના સંયમની વૃદ્ધિરૂપ લાભની પ્રાપ્તિ હોવાથી, પચ્ચખાણ હોવા છતાં અન્નદાનાદિમાં દોષ નથી, એમ અન્વય છે. આ રીતે જ=પચ્ચકખાણવાળા સાધુ અન્યને અન્નદાનાદિથી ઉચિત વૈયાવચ્ચ કરે એ રીતે જ, ઉચિત એવી પરની પ્રતિપત્તિથી–ઉચિત એવા ગુણસંપન્ન મહાત્માઓની વૈયાવચ્ચ કરવાથી, આ=પચ્ચખાણ, શુદ્ધ થાય છે, અન્યથા નહીં=શક્તિ હોવા છતાં પચ્ચખાણવાળા સાધુ ઉચિતની વૈયાવચ્ચ ન કરે તો તેમનું પચ્ચખાણ શુદ્ધ થતું નથી. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ’ દ્વાર | ગાથા ૫૪૬-૫૪૭ અથવા આ રીતે જવક્ષ્યમાણ વિધિથી જ=આગળમાં કહેવાશે એ વિધિથી જ, પચ્ચક્ખાણ શુદ્ધ થાય છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૫૩૭-૫૩૮માં સ્થાપન કર્યું એ રીતે પચ્ચક્ખાણવાળા સાધુ અન્યને આહારનું દાન કરે કે શ્રાવકાદિનાં કુલો બતાવે તેમાં કોઈ દોષ નથી. ૨૦૦ અહીં પ્રશ્ન થાય કે જે સાધુએ સ્વયં આહારનો ત્યાગ કર્યો હોય તે સાધુ અન્યને આહારનું દાન કરે કે અન્યને આહારપ્રાપ્તિના ઉપાયો બતાવે તો દોષ કેમ નથી ? તેથી કહે છે તપસ્વી સાધુ ગુણવાન એવા આચાર્યાદિની ભક્તિ માટે જે આહારદાનાદિ પ્રવૃત્તિ કરે છે તે અધિકરણરૂપ નથી. આશય એ છે કે જે પ્રવૃત્તિથી કર્મબંધ થાય તે પ્રવૃત્તિને અધિકરણ કહેવાય, અને અન્યને આહારના દાનાદિની પ્રવૃત્તિ અધિકરણરૂપ નથી; કેમ કે પચ્ચક્ખાણવાળા સાધુએ લાવી આપેલ આહાર વાપરવાથી પુષ્ટ થયેલ તે આચાર્યાદિનું શરીર પાપવ્યાપારમાં પ્રવર્તવાનું નથી, પરંતુ તે પુષ્ટ થયેલ શરીરથી તે આચાર્યાદિ સંયમની ઉચિત પ્રવૃત્તિ કરીને સંયમની વૃદ્ધિ ક૨શે, માટે તે અન્નદાનાદિની પ્રવૃત્તિ તે મહાત્માની સંયમવૃદ્ધિરૂપ ગુણનું કારણ બને છે. આથી તેમાં કોઈ દોષ નથી. આનાથી ફલિત થાય કે જે પ્રવૃત્તિ અધિકરણ ન હોય અને ગુણનું કારણ હોય તે પ્રવૃત્તિ પચ્ચક્ખાણમાં કરવાથી દોષ લાગતો નથી, પરંતુ ગુણવાન એવા સાધુઓની ઉચિત વૈયાવચ્ચ કરવાને કારણે પોતાનું પચ્ચક્ખાણ શુદ્ધ બને છે; કેમ કે જેમ સાધુ સ્વયં પચ્ચક્ખાણ કરીને પોતાના સમભાવની વૃદ્ધિ કરે છે, તેમ અન્યને અન્નદાનાદિ કરીને પણ અન્યના સમભાવની વૃદ્ધિમાં નિમિત્ત બને છે, માટે તે સાધુનું પચ્ચક્ખાણ શુદ્ધ બને છે; પરંતુ જો પોતાની શક્તિ હોવા છતાં પચ્ચક્ખાણવાળા સાધુ અન્યના સમભાવની વૃદ્ધિના ઉપાયભૂત અન્નદાનાદિની પ્રવૃત્તિ કરે નહીં તો પોતાનું સીર્ય ગોપવવાને કારણે તે સાધુનું પચ્ચક્ખાણ શુદ્ધ બનતું નથી. અહીં પ્રશ્ન થાય કે પચ્ચક્ખાણવાળા જે સાધુમાં અન્યને અન્નદાનાદિની પ્રવૃત્તિ કરવાની શક્તિ ન હોય અથવા તો અન્નદાનાદિની પ્રવૃત્તિ કરવાનો તેવો કોઈ સંયોગ પોતાને પ્રાપ્ત ન થયો હોય, તેવા સાધુનું પચ્ચક્ખાણ કઈ રીતે શુદ્ધ બને ? તે જણાવવા માટે ગ્રંથકાર વૃં ચનો અર્થ અથવાથી બીજી રીતે કરે છે. આવા સાધુનું પચ્ચક્ખાણ આગળમાં બતાવાશે એ વિધિ ક૨વાથી શુદ્ધ બને છે. II૫૪૬॥ અવતરણિકા: तथा चाह અવતરણિકાર્ય : - અને તે રીતે—પૂર્વગાથામાં કહ્યું તે રીતે, કહે છે ભાવાર્થ: પૂર્વગાથામાં વં નો અર્થ કરતાં કહ્યું કે વક્ષ્યમાણ વિધિથી પચ્ચક્ખાણ શુદ્ધ થાય છે. તેથી તે વક્ષ્યમાણ વિધિ દર્શાવવા અર્થે ‘તથા 'થી કહે છે - For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનાિવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૪૦, ૫૪૮ થી પપ૦ ૨૦૧ ગાથા : फासि पालि चेव सोहिअंतीरिअं तहा । किट्टिअमाराहिअं चेव जएज्ज एआरिसम्मि अ ॥५४७॥ दारगाहा ॥ અન્વયાર્થ: તિ પત્નિ જેવફાસિત અને પાલિત, સોદિ તીથિં તહીં=શોભિત અને તીરિત, વિષ્યિ માદિ વેવ કીર્તિત અને આરાધિત (પચ્ચકખાણ શુદ્ધ છે,) પરિણામ અને આવા પ્રકારવાળા પચ્ચકખાણમાં (સાધુએ) ગણMયત્ન કરવો જોઈએ. ગાથાર્થ : ફાસિત, પાલિત, શોભિત, તીરિત, કીર્તિત અને આરાધિત એવું પચ્ચકખાણ શુદ્ધ છે, અને આવા પ્રકારવાળા પચ્ચકખાણમાં સાધુએ યત્ન કરવો જોઈએ. ટીકા : ___ स्पृष्टं पालितं चैव शोभितं तीरितं तथा कीर्तितमाराधितं चैव शुद्धं, नाऽन्यद्, यत एवमतो यतेतैतादृशि प्रत्याख्यान इति श्लोकसमुदायार्थः ॥५४७॥ ટીકાર્થ: સ્પષ્ટ અને પાલિત, શોભિત તથા તીરિત, કીર્તિત અને આરાધિત એવું પચ્ચકખાણ શુદ્ધ છે, અન્ય નહીં. જે કારણથી આમ છે=સ્કૃષ્ટ આદિ ગુણોવાળું પચ્ચકખાણ શુદ્ધ છે અન્ય નહીં એમ છે, આથી આવા પ્રકારવાળા પચ્ચકખાણમાં=સ્મૃણદિ વિશેષણોથી યુક્ત એવા પચ્ચકખાણમાં, યત્ન કરવો જોઈએ, એ પ્રમાણે શ્લોકનો સમુદાયાર્થ છે. પ૪૭ અવતરણિકા अवयवार्थं त्वाहઅવતરણિકા: વળી પૂર્વગાથારૂપ ધારગાથામાં બતાવેલ અવયવોના અર્થને કહે છે – ગાથા : उचिए काले विहिणा पत्तं जं फासि तयं भणिअं । तह पालिअं तु असई सम्मं उवओगपडिअरियं ॥५४८॥ અન્વયાર્થ: રાત્રે=ઉચિત કાળમાં વિહિપ=વિધિ વડે નં પરં=જે પ્રાપ્ત હોય જે પચ્ચખાણ સ્વીકારેલ હોય, તયં તેનેeતે પચ્ચખાણને, પhifસ મણિશં ફાસિત કહેવાયું છે. તે તુ=અને વળી અસરૂં સનં ૩વો - પડયંત્રઅસકૃત–વારંવાર, સમ્યગૂ ઉપયોગથી પ્રતિજાગરિત એવું પચ્ચખાણ પત્રિમં=પાલિત છે. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૪૮ થી ૫૦ ગાથાર્થ : ઉચિત કાળમાં વિધિ વડે જે પચ્ચકખાણ સવીકારેલ હોય તેને ફાસિત કહેવાયું છે, અને વળી વારંવાર સમ્યગ ઉપયોગથી પ્રતિજાગરિત એવું પચ્ચક્ખાણ પાલિત છે. ટીકા उचिते काले-पूर्वाह्लादौ विधिना-उच्चारणादिना प्राप्तं यत्प्रत्याख्यानं, स्पृष्टं तद्भणितं परमगुरुभिः, तथा पालितं तु तद् भण्यते, गृहीतं सदसकृत्सम्यगुपयोगप्रतिजागरितमविस्मृत्येति गाथार्थः ॥५४८॥ * “ત્રીસર"માં ‘મા’ પદથી અર્થનું પ્રતિસંધાન ગ્રહણ કરવું. ટીકાર્ય પૂર્વાન આદિ ઉચિત કાળમાં ઉચ્ચારણાદિ વિધિ વડે જે પચ્ચકખાણ પ્રાપ્ત=સ્વીકારેલ, હોય, તેને તે પચ્ચકખાણને, પરમગુરુ વડે સ્પષ્ટ કહેવાયું છે. અને વળી પાલિત પચ્ચકખાણ તે કહેવાય જે ગ્રહણ કરાયેલું છતું અવિસ્મૃતિ વડે વારંવાર સમ્યગુ ઉપયોગથી પ્રતિજાગરિત હોય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : गुरुदिण्णसेसभोअणसेवणयाए उ सोहिअं जाण । पुण्णे वि थेवकालावत्थाणा तीरिअं होइ ॥५४९॥ અન્વયાર્થ: ગુરુવારે મોગલેવાયા ગુરુને અપાયેલથી શેષ ભોજનની સેવના વડે જ=ગુરુને અપાયેલ અશનાદિમાંથી વધેલા ભોજનને વાપરવા વડે જ, સોદિયંગાપI (પચ્ચક્ખાણ) શોભિત જાણપુખ વિપૂર્ણ થયે છતે પણ=પચ્ચખાણની મર્યાદા પૂરી થયે છતે પણ, થેવાતાવસ્થાથોડા કાળના અવસ્થાનથી ત૩િ રોડ (પચ્ચકખાણ) તીરિત થાય છે. ગાથાર્થ : ગુરુને આપેલ અશનાદિમાંથી વધેલા ભોજનને વાપરવા વડે જ પચ્ચક્ખાણ શોભિત જાણ, પચ્ચક્ખાણની મર્યાદા પૂરી થયે છતે પણ થોડા કાળના અવસ્થાનથી પચ્ચક્ખાણ તીરિત થાય છે. ટીકા? गुरुदत्ताद् अशनादेः शेषभोजनसेवनयैव हेतुभूतया शोभितं जानीहि, तथा पूर्णेऽप्यवधौ स्तोककालावस्थानाद् आत्तकल्याणाधानेन तीरितं भवतीति गाथार्थः ॥५४९॥ ટીકાર્યઃ ગુરુને અપાયેલ અશનાદિથી હેતુભૂત એવી શેષ ભોજનની સેવાના વડે જ શોભિત=શોભિત પચ્ચખાણના કારણભૂત એવા વધેલા ભોજનને વાપરવા વડે જ પચ્ચકખાણ શોભિત, તું જાણ. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૪૮ થી ૫૫૦ ૨૦૩ અને અવધિ પૂર્ણ થયે છતે પણ=પચ્ચખાણની મર્યાદા પૂરી થયે છતે પણ, થોડા કાળના અવસ્થાનથી આરકલ્યાણમાં આધાન વડે=પચ્ચકખાણના પાલન દ્વારા પ્રાપ્ત એવા કલ્યાણમાં અતિશયતાના આધાર વડે, પચ્ચકખાણ તીરિત થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : भोअणकाले अमुगं पच्चक्खायं ति भुंजि किट्टिअयं । आराहिअं पगारेहि सम्ममेएहिं निविअं ॥५५०॥ અન્વયાર્થ: જોગવાજો ભોજનકાળ થયે છતે અમુક અમુક પચ્ચખાણ કરાયું, તિ=એથી નિ=હું વાપરીશ, વિનિયંક(એ પચ્ચખાણ) કીર્તિત છે. દિંપરેટિંઆ પ્રકારો વડે પૂર્વે બતાવેલ ફાસિતાદિ પાંચ પ્રકારો વડે, સાં નિવિદ્મ સમ્યગૂ નિષ્ઠાપિત સારી રીતે સમાપ્તિને પ્રાપ્ત કરાયેલું પચ્ચખાણ, ગાદિદં આરાધિત છે. ગાથાર્થ : ભોજનકાળ ચચે છતે અમુક પચ્ચકખાણ કરાયું એથી હું ભોજન કરીશ, એ પચ્ચક્ખાણ કીર્તિત છે. પૂર્વે બતાવેલ ફાસિતાદિ પાંચ પ્રકારો વડે સારી રીતે સમાપ્તિને પ્રાપ્ત કરાયેલું પચ્ચક્ખાણ આરાધિતા ટીકા? भोजनकाले प्राप्ते सत्यमुकं नमस्कारादि प्रत्याख्यातमिति भोक्ष्ये कीर्तितमेतत्, तथा आराधितं नाम प्रकारैः सम्यगेभिः अनन्तरोदितैः निष्ठापितं समाप्ति नीतमिति गाथार्थः ।।५५०॥ ટીકાર્ય : ભોજનકાળ પ્રાપ્ત થયે છતે નવકારશી આદિ અમુક પચ્ચકખાણ કરાયું, એથી હું વાપરીશ, એ કીર્તિત છે, તથા આ=અનંતરમાં ઉદિત પૂર્વમાં કહેવાયેલા, પ્રકારો વડે સમ્યગુ નિષ્ઠાપિત=સમાપ્તિને પમાડાયેલું, પચ્ચકખાણ આરાધિત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પચ્ચકખાણની શુદ્ધિના છ ઉપાયો છે : (૧) “afasi” ઉચિત કાળમાં ઉચ્ચારણાદિ વિધિપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરવું તે સ્પર્શિત છે અર્થાત્ સાધુ જયારે ગુરુ પાસે જઈને ગુરુમુખથી પચ્ચખાણનું શ્રવણ કરતા હોય ત્યારે સાધુ સ્વયં પણ મનમાં પચ્ચખાણનું સ્પષ્ટ ઉચ્ચારણ કરે, અને પચ્ચખાણના અર્થોમાં માનસયત્ન કરે, જેથી પોતે કેટલા આગારોવાળું કયું પચ્ચખાણ ગ્રહણ કરે છે, તેમાં ઉપયોગ રહેવાથી પચ્ચખાણના અર્થોના સ્પર્શપૂર્વક પચ્ચખાણ પાળવાનો અધ્યવસાય થાય. આ પ્રકારે ગ્રહણ કરાયેલું પચ્ચખાણ પરમગુરુ એવા ભગવાન વડે સ્પષ્ટ કહેવાયું છે, જે પચ્ચકખાણશુદ્ધિનો અંગભૂત પ્રથમ ઉપાય છે. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પ્રતિદિનક્રિયાવસ્તુક/“આવશ્યકાદિ દ્વાર/ ગાથા પ૪૮ થી ૫૫૦ વળી પચ્ચખાણ ઉચિત કાળમાં ગ્રહણ કરવાનું છે. આથી નવકારશી, પોરિસી, સાપોરિસીનું પચ્ચખાણ સૂર્યોદય પહેલાં, અને પુરિમઢ, અવઢનું પચ્ચખાણ પોરિસીનું પચ્ચખાણ આવે તે પહેલાં ગ્રહણ કરવું ઉચિત છે. તેથી ઉચિતકાળનું ઉલ્લંઘન કરીને ગ્રહણ કરાયેલું પચ્ચખાણ ઉચ્ચારણાદિથી વિશુદ્ધ હોવા છતાં સ્પષ્ટ ગુણમાં ખામીવાળું કહેવાય. (૨) “પતિ ” ગ્રહણ કરાયેલ પચ્ચખાણને વારંવાર ઉપયોગની અવિસ્મૃતિથી પ્રતિજાગૃત કરવું તે પાલિત છે અર્થાત્ સાધુ સર્વત્ર સમભાવવાળા હોવાથી સમભાવની વૃદ્ધિ થાય તે રીતે પચ્ચકખાણ ગ્રહણ કરતા હોવાથી પચ્ચકખાણ લીધા પછી સાધુ વારંવાર સમ્યગુ ઉપયોગની અવિસ્મૃતિથી પ્રતિજાગરણ કરે, કે “આજે મારે આહાર પ્રત્યે વિશેષ નિઃસ્પૃહતા કેળવીને અપ્રમાદભાવની વૃદ્ધિ કરવી છે.” તેથી પચ્ચખાણ ગ્રહણ કર્યા બાદ સાધુનો યત્ન નિરાશસભાવને નિષ્પન્ન કરવામાં વર્તતો હોય, તો તે ગ્રહણ કરાયેલું પચ્ચકખાણ ભગવાન વડે પાલિત કહેવાયું છે, જે પચ્ચખાણશુદ્ધિનો અંગભૂત દ્વિતીય ઉપાય છે. અહીં વિશેષ એ છે કે પચ્ચખાણ ગ્રહણ કર્યા પછી સાધુ સુધા-તૃષાને કારણે પચ્ચખાણ પારવાના સમયને વારંવાર યાદ કરે તો પોતાનામાં પ્રમાદભાવની વૃદ્ધિ થાય. આથી સાધુએ તે સમયની સ્મૃતિના નિવારણપૂર્વક સમભાવની વૃદ્ધિમાં યત્ન કરવો જોઈએ, જે પ્રતિજાગરણા છે. અને જો પચ્ચખાણમાં તેવી પ્રતિજાગરણા સાધુ ન કરે તો વારંવાર પચ્ચખાણ પારવાના સમયની સ્મૃતિને કારણે તે સાધુના અન્ય યોગોમાં શિથિલતા થાય, જેથી ગ્રહણ કરેલ પચ્ચખાણ અપ્રમાદને બદલે પ્રમાદની વૃદ્ધિનું કારણ બને, અને આવું પચ્ચકખાણ પરમાર્થથી પાલિત કહેવાય નહીં. વળી, સ્થૂલ વ્યવહારનયથી પચ્ચખાણની મર્યાદા સુધી આહાર ન કર્યો હોય, કે આહાર કરવાનો વિચાર પણ ન કર્યો હોય તો તે પચ્ચખાણ પાલિત કહેવાય; પરંતુ નિશ્ચયનયથી પચ્ચખાણપાલનનું પ્રયોજન નિષ્પન્ન થાય તો તે પચ્ચક્ખાણ પાલિત કહેવાય, અને સમભાવને અતિશયિત કરવામાં અપ્રમાદની વૃદ્ધિ સાધુના પચ્ચખાણપાલનનું પ્રયોજન હોવાથી, પચ્ચખાણથી અપ્રમાદભાવ વૃદ્ધિ ન પામે તો તે પચ્ચખાણ તત્ત્વથી પાલિત ન કહેવાય. (૩) “”િ ગૃહીત પચ્ચકખાણને સુશોભન કરવું તે શોભિત છે. અર્થાત્ પચ્ચખાણ લેવાનું પ્રયોજન વિશેષ પ્રકારના નિરાશસભાવની વૃદ્ધિ હોવાથી સાધુ પચ્ચકખાણ પાર્યા પછી પોતે લાવેલ આહાર ગુરુને આપે, અને ગુરુ જે અશનાદિ આહાર લે, તેમાંથી વધેલું ભોજનને કોઈપણ જાતના મનના ખેદ વગર ઉત્સાહથી પોતે વાપરે, અને એમ ન વિચારે કે “મારે એકાસણું વગેરે તપ છે તોપણ અવશિષ્ટ અને નિસ્સાર એવું ભોજન મારે માટે રાખ્યું,” પરંતુ પોતાની નિઃસ્પૃહતાની વૃદ્ધિ થાય તે રીતે ભોજન વાપરીને સાધુ વિચારે કે “સારભૂત ભોજન ગુરુના દેહનું ઉપખંભન કરીને જ્ઞાન-ધ્યાનાદિની વૃદ્ધિનું કારણ બનશે.” આમ, ગુરુને સારભૂત ભોજન આપવા દ્વારા અને પોતે અવશિષ્ટ નિસ્સાર ભોજન વાપરવા દ્વારા શુદ્ધ અધ્યવસાયથી ગ્રહણ કરેલ પચ્ચકખાણ શોભિત થાય છે, જે પ્રત્યાખ્યાનશુદ્ધિનો અંગભૂત તૃતીય ઉપાય છે. (૪) “તરિ” પચ્ચખાણની મર્યાદા પૂર્ણ થયે છતે પણ થોડા કાળનું અવસ્થાન કરવું તે તીરિત છે. અર્થાત્ સાધુ શક્તિના પ્રકર્ષથી તપમાં યત્ન કરતા હોય ત્યારે કાલાવધિ પૂરો થાય કે તરત પચ્ચક્ખાણ પારવાને અભિમુખ તેમનો અધ્યવસાય થાય તો તે અધ્યવસાય કાંઈક પ્રમાદભાવને સૂચવે છે. આથી તેવો પ્રમાદભાવ ન આવે તે માટે પચ્ચકખાણની કાલમર્યાદા પૂરી થયા પછી પણ સાધુ થોડા કાળ સુધી For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૪૮ થી ૫૫૦, ૫૫૧ ૨૦૫ સ્વાધ્યાયાદિમાં અવસ્થાન કરે છે, અને આ રીતે પચ્ચક્ખાણગ્રહણકાળમાં તે સાધુમાં પ્રગટ થયેલા નિરાશસભાવરૂપ જે કલ્યાણનો પરિણામ હતો, તે પચ્ચખાણ આવ્યા પછી પણ થોડો કાળ અવસ્થાન કર્યા પછી પચ્ચખાણ પારવાથી અતિશયતાવાળો બને છે. તેથી કાળ મર્યાદા પૂરી થયા પછી પણ ચિત્તને સ્વસ્થ રાખીને સ્વાધ્યાયાદિમાં યત્ન કરતા સાધુનું પચ્ચખાણ અપ્રમાદવૃદ્ધિનું સમ્યગું કારણ બને છે, અને આવું પચ્ચકખાણ તરિત કહેવાય છે, જે પ્રત્યાખ્યાનશુદ્ધિનો અંગભૂત ચોથો ઉપાય છે. (૫) “શિ”િ ગ્રહણ કરેલ પચ્ચખાણનું કીર્તન કરવું તે કીર્તિત છે. અર્થાત્ ગ્રહણ કરેલ પચ્ચખાણનું કીર્તન કરવાથી પચ્ચકખાણ પ્રત્યેનો અહોભાવ વધે છે. આથી સાધુ વાપરતી વખતે પોતે નવકારશી વગેરે જે પચ્ચખાણ કર્યું હોય તેનું સ્મરણ કરે છે અને હર્ષને ધારણ કરે છે, કે “આજે મારાથી સુંદર પચ્ચકખાણનું પાલન થયું.” આ પ્રમાણે કીર્તન કરીને “હવે પછી હું વાપરીશ” એવો અધ્યવસાય એ પચ્ચક્ખાણનું કીર્તન છે. આવા કીર્તનનો આશય દરેક પચ્ચકખાણમાં અપ્રમાદભાવના આધાનનો છે. તેથી જે સાધુ શક્તિ ગોપવ્યા વગર પોતાની ભૂમિકાને અનુરૂપ પચ્ચકખાણમાં યત્ન કરે છે, તે સાધુ પોતાના પચ્ચખાણનું કીર્તન કરી શકે છે, અને તેવું કીર્તન કરેલું પચ્ચકખાણ ફળવાન બને છે. આવું પચ્ચખાણ કીર્તિત કહેવાય છે, જે પચ્ચકખાણશુદ્ધિનો અંગભૂત પાંચમો ઉપાય છે. (૬) “માર”િ પૃષ્ટાદિ પાંચ પ્રકારો વડે જે પચ્ચખાણ સાધુએ સારી રીતે સમાપ્તિને પમાડેલું હોય તે આરાધિત પચ્ચખાણ કહેવાય, જે પચ્ચખાણશુદ્ધિનો અંગભૂત છઠ્ઠો ઉપાય છે. આ રીતે છયે અંગોથી સેવેલું પચ્ચકખાણ આરાધિત છે અને સમ્યમ્ શુદ્ધિનું કારણ બને છે. પ૪૮/૫૪૯/૫૫oll અવતરણિકા : ગાથા ૫૪૬ના અંતે દર્શાવ્યું કે આ રીતે ઉચિત એવી પરની પ્રતિપત્તિ વડે અથવા વક્ષ્યમાણ વિધિ વડે પચ્ચખાણ શુદ્ધ થાય છે. તેથી હવે આ બંને રીતથી શુદ્ધ પચ્ચખાણ કોને થાય છે? અને તેનું ફળ શું છે? તે બતાવવા અર્થે કહે છે – ગાથા : एअं पच्चक्खाणं विसुद्धभावस्स होइ जीवस्स । चरणाराहणजोगा निव्वाणफलं जिणा बिंति ॥५५१॥ અન્વયાર્થ : પષ્યવસ્થાઈ=આ પચ્ચખાણ=પૂર્વે ફાસિતાદિક શુદ્ધિવાળું બતાવ્યું એ પચ્ચખાણ, વિશુદ્ધાવસ ગીવ=વિશુદ્ધભાવવાળા જીવને દો થાય છે. વરVIIRRUTનો =ચરણના આરાધનનો યોગ હોવાથી= વિશુદ્ધભાવવાળા જીવને ચારિત્રની આરાધનાનો યોગ હોવાથી, નિવ્વાતંત્રનિર્વાણરૂપ ફળવાળું (પચ્ચકખાણ) નિ=જિનો દ્વિતિ કહે છે. ગાથાર્થ : પૂર્વે ફાસિતાદિ છે શુદ્ધિવાળું બતાવ્યું એ પચ્ચક્ખાણ વિશુદ્ધભાવવાળા જીવને થાય છે. વિશુદ્ધભાવવાળા જીવને ચારિત્રની આરાધનાનો યોગ હોવાથી નિર્વાણરૂપ ફળવાળું પચ્ચકખાણ જિનેશ્વરો કહે છે. For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૫૧-૫૫૨ ટીકા : एतत् प्रत्याख्यानम् अनन्तरोदितं विशुद्धभावस्य सतो भवति जीवस्यावश्य, तथा चरणाराधनयोगात् कारणात् निर्वाणफलं मोक्षफलं जिना ब्रुवते एवमिति गाथार्थः ।।५५१॥ ટીકાઈ: આ=પૂર્વમાં કહેવાયેલું, પચ્ચકખાણ વિશુદ્ધભાવવાળા છતા જીવને અવશ્ય થાય છે, અને આ રીતે વિશુદ્ધભાવવાળા સાધુ પચ્ચખાણનું સેવન કરે એ રીતે, ચરણના આરાધનના યોગરૂપ કારણથી નિર્વાણરૂપ ફળવાળું=મોક્ષરૂપ ફળવાળું, પચ્ચકખાણ જિનો કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે સાધુ સમભાવને અતિશયિત કરવા અર્થે જિનાજ્ઞા પ્રમાણે યથાશક્તિ પચ્ચકખાણમાં યત્ન કરતા હોય, તેવા વિશુદ્ધભાવવાળા સાધુને ગાથા ૫૪૬થી ૫૫૦માં બતાવ્યું એ પ્રકારની શુદ્ધિવાળું પચ્ચખાણ થાય છે; કેમ કે જે સાધુઓ સમભાવમાં વર્તે છે અને સંવેગની વૃદ્ધિ અર્થે પચ્ચખાણમાં યત્ન કરે છે, તેઓ અત્યંત ઉપયોગપૂર્વક પચ્ચકખાણ ગ્રહણ કરે છે, અને અત્યંત ઉપયુક્ત થઈને પચ્ચકખાણનું સમ્યગું પાલન કરે છે. વળી, સંવેગની વૃદ્ધિ માટે યત્ન કરનારા સાધુ જેમ પચ્ચકખાણમાં સમ્યગુ યત્ન કરતા હોય છે તેમ શક્તિ ગોપવ્યા વગર વૈયાવચ્ચમાં પણ સમ્યમ્ યત્ન કરતા હોય છે, તેથી વિશુદ્ધભાવવાળા સાધુનું પચ્ચક્ખાણ બંને પ્રકારની શુદ્ધિવાળું હોય છે. માટે આવા સાધુમાં ચારિત્રની આરાધનાનો યોગ પ્રગટે છે અર્થાત્ તેઓમાં પ્રગટેલ ચારિત્રનો પરિણામ ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રકર્ષવાળો થતો જાય છે, જેથી તે સાધુએ ગ્રહણ કરેલ પચ્ચકખાણ નિર્વાણરૂપ ફળવાળું બને છે, આ પ્રકારે જિનેશ્વરો કહે છે. પપ૧ અવતરણિકા : एवं प्रस्तुतोपयोगि प्रासङ्गिकमभिधाय प्रस्तुतशेषमाह - અવતરણિકાથઃ આ રીતે-ગાથા ૫૦પથી માંડીને ગાથા ૫૫૧ સુધીમાં વર્ણન કર્યું એ રીતે, પ્રસ્તુતમાં ઉપયોગી એવા પ્રાસંગિકને કહીને પ્રસ્તુત એવા પચ્ચકખાણગ્રહણમાં ઉપયોગી એવા આગારોનું સ્વરૂપ બતાવવા આદિરૂપ પ્રાસંગિક કથનને કરીને, પ્રસ્તુતના શેષને=પ્રસ્તુત એવા રાત્રિક પ્રતિક્રમણની વિધિના શેષ કથનને, કહે છે – ભાવાર્થ: - રાઈ પ્રતિક્રમણની વિધિ બતાવતાં ગાથા ૫૦૪માં કહેલ કે તપચિંતવનના કાયોત્સર્ગમાં ચિંતવેલ પચ્ચખાણ સર્વ સાધુઓ સાથે મળીને ગુરુ પાસે ગ્રહણ કરે છે, તેથી ગાથા ૫૦૫ માં પચ્ચખાણ ગ્રહણ કરવાનું સ્વરૂપ બતાવ્યું, જેનો વિસ્તાર ગાથા ૫૫૧ સુધી કર્યો. આ સર્વ કથન ગ્રંથકારે પ્રસંગથી કર્યું. હવે સાધુઓ ગુરુ પાસે પચ્ચખાણ ગ્રહણ કર્યા પછી શું કરે છે? તે બતાવવા માટે રાઈ પ્રતિક્રમણની શેષ વિધિ બતાવે છે – For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૫૨ ૨૦૦. ગાથા : थुइदाणं जहपुट्वि वंदंति तओ अ चेइए सम्म । बहुवेलं च करेंती पच्छा पेहंति पुञ्छणगं ॥५५२॥ અન્વયાર્થ : થાઇ નહપુબ્રિસ્તુતિદાન યથાપૂર્વ છે=જે રીતે સાંજના પ્રતિક્રમણમાં સ્તુતિદાન બતાવ્યું તે રીતે સવારના પ્રતિક્રમણમાં સ્તુતિદાન જાણવું. તમો =અને ત્યારપછી (સાધુ) ચેv=ચૈત્યોને સí વંતિક સમ્યમ્ વંદે છે. વદુર્ત =અને બહુવેલાને તીકકરે છે, પછ ત્યારપછી પુછા=રજોહરણને પડિલેહે છે. ગાથાર્થ : જે રીતે સાંજના પ્રતિક્રમણમાં બતાવ્યું તે રીતે સવારના પ્રતિક્રમણમાં સ્તુતિદાન જાણવું અને ત્યાર પછી સાધુઓ ચૈત્યોને સમ્યગ્ર વંદન કરે છે અને બહુવેલાને કરે છે, ત્યારપછી રજોહરણને પડિલેહે છે. ટીકાઃ स्तुतिदानं प्रतिक्रमणपर्यन्ते यथापूर्वमिति यथा प्रादोषिक उक्तं तथैवाऽवसेयं, वन्दन्ते ततश्च तदनन्तरं च चैत्यानि सम्यग् अस्खलितादिप्रकारेण, बहुवेलां च कुर्वन्ति, तदनन्तरं च पश्चात् प्रेक्षन्ते सूत्रविधिना पुञ्छनं रजोहरणमिति गाथार्थः ।।५५२॥ ટીકાર્ય : પ્રતિક્રમણના પર્વતમાં સ્તુતિદાન યથાપૂર્વ છે=જે રીતે પ્રાદોષિકમાં કહેવાયું તે રીતે જ જાણવું, અર્થાત્ દૈવસિક પ્રતિક્રમણની વિધિ બતાવતાં ગાથા ૪૮૯-૪૯૦માં જે પ્રમાણે કહેવાયું કે ગુરુની સ્તુતિ ગ્રહણ કરાયે છતે સાધુઓ સ્વરૂપથી અને શબ્દથી વધતી એવી ત્રણ સ્તુતિઓને બોલે છે, એ પ્રમાણે રાત્રિક પ્રતિક્રમણમાં પણ સાધુઓ સ્વરૂપથી અને શબ્દથી વધતી એવી ત્રણ સ્તુતિઓને બોલે છે. અને ત્યારપછી સમ્યગુ=અખ્ખલિતાદિ પ્રકારથી, ચેત્યોને વંદે છે, અને બહુવેલાને કરે છે અર્થાતુ બહુવેલના આદેશ માંગે છે, અને ત્યારપછી પાછળથી પુંછનને રજોહરણને, સૂત્રની વિધિથી પ્રતિલેખે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સાધુઓ જેમ દેવસિક પ્રતિક્રમણમાં સ્વરૂપથી અને શબ્દથી વધતી એવી “નમોડસ્તુ વર્ધમાનાય'ની ત્રણ સ્તુતિઓ બોલે છે, તેમ રાત્રિક પ્રતિક્રમણમાં પણ પ્રતિક્રમણની સમાપ્તિના હર્ષની અભિવ્યક્તિરૂપે સ્વરૂપથી અને શબ્દથી વધતી એવી “વિશાલલોચનદલ'ની ત્રણ સ્તુતિઓ બોલે છે. આમ, સ્તુતિદાન કર્યા પછી સાધુઓ અસ્મલિતાદિ પ્રકારથી ચૈત્યોને વંદન કરે છે. વળી તે ચૈત્યોને વંદન વર્તમાનમાં કલ્યાણકંદ સૂત્રની ચાર થોયોથી થાય છે, વળી તે ચૈત્યવંદનાનું સૂત્ર સાધુઓ સૂત્રોચ્ચારણની અસ્મલિત, અમિલિતાદિ વિધિપૂર્વક બોલે છે. ત્યારબાદ સાધુઓ “બહુવેલ સંદિસાઉં ? બહુવેલ કરું ?” એવા ગુરુ પાસે બહુવેલના આદેશ માંગે છે, ત્યારબાદ સૂત્રમાં કહેલ વિધિ વડે રજોહરણનું પડિલેહણ કરે છે. પિપરો For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘આવાચકાદિ' દ્વાર/ ગાથા ૫૫૩ અવતરણિકા : किमर्थं बहुवेलां कुर्वन्तीत्यत्राह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે સાધુઓ બહુવેલાને કરે છે. તેથી શંકા થાય કે સાધુઓ બહુવેલાને શા માટે કરે છે? એ પ્રકારની શંકામાં કહે છે – ગાથા :: गुरुणाऽणुण्णायाणं सव्वं चिअ कप्पई उ समणाणं । किच्चं पि जओ काउं बहुवेलं ते करिति तओ ॥५५३॥ અન્વયાર્થઃ નોકજે કારણથી ગુરુNTSUUUTયા સમUTi=ગુરુ વડે અનુજ્ઞાત એવા શ્રમણોને સઘં વિમ=સર્વ જ äિ પિકૃત્ય પણ કરવું પત્રકલ્પ છે, તો=કારણથી તે તેઓ સાધુઓ, ચંદુવેનંબહુવેલાને રિતિકકરે છે. * “3” પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : જે કારણથી ગુરુ વડે અનુજ્ઞાત સાધુઓને સર્વ જ કૃત્ય પણ કરવું કલ્યું છે, તે કારણથી સાધુઓ બહુવેલાને કરે છે. ટીકા? आचार्येणाऽनुज्ञातानां सतां सर्वमेव कल्पते कर्तुं श्रमणानां कृत्यमपि स्वाध्यायादि यतः कर्तुं , नान्यथा, बहुवेलां ततः कुर्वन्ति युगपदेव कृत्यसूक्ष्मयोगानुज्ञापनायेति गाथार्थः ॥५५३॥ * “ન્ટિં પિ'માં ‘મપિ'થી એ કહેવું છે કે શ્રમણોને ગુરુની અનુજ્ઞા વિના અકૃત્ય તો કરવું ક૫તું નથી, પરંતુ ત્ય પણ કરવું કલ્પતું નથી. ટીકાર્ય જે કારણથી આચાર્યથી અનુજ્ઞાત છતા શ્રમણોને સર્વ જ સ્વાધ્યાયાદિ કૃત્ય પણ કરવું કલ્યું છે, અન્યથા નહીં, તે કારણથી કૃત્યરૂપ સૂક્ષ્મયોગોના અનુજ્ઞાપન માટે શ્રમણો એક સાથે જ બહુવેલાને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાધુઓને સર્વ પણ કૃત્યો ગુરુની અનુજ્ઞા મેળવ્યા પછી જ કરવા કહ્યું છે, આથી જ્યાં સુધી ગુરુની અનુજ્ઞા ન મળી હોય ત્યાં સુધી સાધુઓને સંયમનાં ઉચિત કૃત્ય પણ કરવાં કલ્પતાં નથી. આ પ્રકારના ઉચિત વ્યવહારથી ગુણવાનનું પરતંત્રપણું પ્રાપ્ત થાય છે, માટે રાઈપ્રતિક્રમણ કર્યા પછી સાધુઓ પોતાના સૂક્ષ્મ યોગોની અનુજ્ઞા મેળવવા અર્થે ગુરુ પાસે એક સાથે બહુવેલના આદેશ માંગે છે. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર-વાદ્રિ'થી પ્રાપ્ત “સ્વાધ્યાય દ્વાર/ ગાથા પપ૩-૫૫૪ ૨૦૯ આશય એ છે કે સાધુઓને નિર્જરાનું કારણ હોય તેવાં કૃત્યો કર્તવ્ય છે, અન્ય નહિ. વળી નિર્જરા માટે જેમ સાધુને સ્વાધ્યાયાદિ કૃત્યો કર્તવ્ય છે તેમ પોતાનો દેહ ધર્મકાય હોવાથી ધર્મકાયના પાલન માટે શ્વાસોચ્છવાસાદિ સૂક્ષ્મ યોગો પણ સાધુને કર્તવ્ય છે; કેમ કે શ્વાસોચ્છવાસ, ચક્ષુના નિમેષ-ઉન્મેષ વગેરે દેહના સૂક્ષ્મ યોગો થતા રહે તો શરીર સંયમયોગોના નિર્વાહ માટે સમર્થ રહી શકે, અને તેવા સૂક્ષ્મ યોગોની અનુજ્ઞા કૃત્યકાળમાં લેવી શક્યા નહીં હોવાથી સવારમાં કૃત્ય એવા તે સૂક્ષ્મ યોગોની ગુરુ પાસે અનુજ્ઞા મેળવવા માટે સાધુઓ બહુવેલના આદેશ માંગે છે. આનાથી એ ફલિત થાય કે જે કૃત્યો ઉપયોગપૂર્વક કરવાનાં છે, તે કૃત્યોના પ્રારંભકાળ પૂર્વે ગુરુની અનુજ્ઞા મેળવવી પડે, અને સૂક્ષ્મ યોગો સતત થયા કરતા હોવાથી અને તેની પૂર્વ અનુજ્ઞા મેળવવી શક્યા ન હોવાથી, તે યોગોની ગુરુ પાસે અનુજ્ઞા મેળવવા માટે સાધુઓ ગુરુ પાસે બહુવેલના આદેશ માંગે છે, જેથી સાધુનાં સર્વ કૃત્યો ગુરુની અનુજ્ઞાથી કરાયેલાં થાય છે. અને ગુરુની અનુજ્ઞાથી સર્વ કૃત્યો કરવાના અધ્યવસાયને કારણે સાધુમાં ગુણવાન એવા ગુરુની પરતંત્રતારૂપ પરિણતિ પ્રગટે છે, જેથી સાધુની રત્નત્રયીની શુદ્ધિ થાય છે. તેના કારણે સાધુની શ્વાસોચ્છવાસાદિ રૂપ શારીરિક સૂક્ષ્મ ક્રિયાઓ કે સ્વાધ્યાયાદિ ઉચિત કૃત્યો ભગવાનની આજ્ઞા અનુસાર હોવાથી નિર્જરાનું કારણ બને છે. //પપ૩ અવતરણિકા: ગાથા ૨૩૦થી ૪૯૨ સુધીમાં સવારના પડિલેહણથી માંડીને દૈવસિપ્રતિક્રમણ સુધીની વિધિ બતાવી. ત્યાર પછી રાત્રિમાં કરવાની કાલગ્રહણાદિ વિધિને વિશેષ સૂત્રથી જાણી લેવાનો ગાથા ૪૯૩માં અતિદેશ કરીને ગાથા ૪૯૪થી ૫૫૩ સુધીમાં રાત્રિક પ્રતિક્રમણની અને રજોહરણ પડિલેહવાની વિધિ બતાવી. આથી ગાથા ૨૩૦થી ૫૫૩ સુધીમાં સાધુને પ્રતિદિન કરવાની ક્રિયાનું વર્ણન સમાપ્ત થયું. વળી, ગાથા પપરના અંતે કહ્યા મુજબ સાધુઓ બહુવેલાને કર્યા પછી રજોહરણનું પ્રતિલેખન કરે, અને ત્યારપછી કરવાની વિધિ ગાથા ૨૩૩થી ૨૬૬માં બતાવાયેલ છે, તે પ્રમાણે સાધુ કરે છે, તેમ નિર્દેશ કરીને દરેક ક્રિયાની વચ્ચે અવકાશ મળે ત્યારે સાધુઓએ સ્વાધ્યાય કરવો જોઈએ, તે બતાવે છે – ગાથા : उवहिं च संदिसाविअ पेहिंति जहेव वण्णिअं पुट्वि । विच्चंमि अ सज्झाओ तस्स गुणा वण्णिआ एए ॥५५४॥ અન્વયાર્થ: સંકિસવિડ =અને સંદિશાવીનેeગુરુની અનુજ્ઞા માંગીને, (સાધુઓ) નદેવ જે રીતે જ પત્રેિ વયં પૂર્વે વર્ણવાયું (તે રીતે જ) ૩áëઉપધિને હિંતિ=પ્રપેક્ષે છે, વિર્ષ્યામિ =અને વચમાં=દિવસ દરમિયાનની સર્વ ઉચિત ક્રિયાઓની વચમાં, સામો સ્વાધ્યાય સાધુઓ સ્વાધ્યાય કરે છે. તસ્કૃ=તેના= સ્વાધ્યાયના, પU =આ ગુણો=આગળની ગાથાઓમાં કહેવાશે એ લાભો, વuિrગા=વર્ણવાયા છે. ગાથાર્થ : અને ગુરની અનુજ્ઞા માંગીને સાધુઓ જે રીતે જ પૂર્વે કહેવાયું તે રીતે જ ઉપધિને પ્રત્યુપેક્ષે છે, અને વચ્ચે સ્વાધ્યાય કરે છે. સ્વાધ્યાયના આગળમાં કહેવાશે એ ગુણો વર્ણવાયા છે. For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પ્રતિદિનકિયાવસ્તકા મારિ'થી પ્રાપ્ત “સ્વાધ્યાય દ્વાર/ ગાથા ૫૫૪ ટીકા : __उपधिं च पूर्वोक्तं सन्देश्य अनुज्ञाप्य गुरुं प्रेक्षन्ते यथैव वर्णितं पूर्वमत्रैव तथैवेति, विच्चंमि-अपान्तराले च उक्तक्रियाकलापस्य स्वाध्यायः यथाक्रमं पर्यायमाश्रित्य, तस्य स्वाध्यायस्य गुणा वर्णिता एते वक्ष्यमाणा રૂતિ થાર્થ: પવછા ટીકાર્ય : અને ગુરુને અનુજ્ઞાપન કરીનેeગુરુની અનુજ્ઞા લઈને, જે રીતે જ, અહીં જ=આ પંચવસ્તુક ગ્રંથમાં જ, પૂર્વે ગાથા ૨૩૩ વગેરેમાં, વર્ણવાયું, તે રીતે જ, પૂર્વોક્ત=ગાથા ૨૩રમાં કહેવાયેલ, ઉપધિને પ્રતિલેખે છે, અને ઉક્તક્રિયાકલાપના અપાન્તરાલમાં=અત્યાર સુધી કહેવાયેલ દિવસ-રાતની સાધુક્રિયાના સમૂહની વચ્ચે, પર્યાયને આશ્રયીને યથાક્રમ સ્વાધ્યાય કરે છે, અર્થાતુ પોતે અત્યાર સુધી જેટલું શ્રુતનું અધ્યયન કરેલ હોય તે સર્વશ્રતરૂપ પર્યાયને આશ્રયીને પ્રારંભથી માંડીને ક્રમસર સાધુઓ સ્વાધ્યાય કરે છે. તેના સ્વાધ્યાયના, આ=કહેવાનારા, ગુણો વર્ણવાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં બતાવ્યું એ રીતે સાધુઓ ગુરુની અનુજ્ઞા લઈને ગાથા ૨૩૨માં બતાવેલ ઉપધિનું પડિલેહણ કરે છે. આ રીતે દિવસ દરમિયાન ઉચિત સમયે સર્વ ક્રિયાઓ કરતી વખતે સાધુને વચ્ચે વચ્ચે અવકાશ મળે ત્યારે સાધુઓ સ્વાધ્યાય કરે છે. વળી તે સ્વાધ્યાય સાધુઓ પર્યાયને આશ્રયીને યથાક્રમ કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સાધુઓ પોતે અત્યાર સુધીમાં જેટલું શ્રુત ભણ્યા હોય તે સર્વ શ્રતનો સ્વાધ્યાય થઈ શકે તો એક દિવસમાં પરાવર્તન કરીને પૂર્ણ કરે, અને જો પોતે ભણેલ સર્વ શ્રુતનો સ્વાધ્યાય સાધુ એક દિવસમાં પૂર્ણ ન કરી શકે, તો પ્રથમ દિવસે જેટલા શ્રતનો સ્વાધ્યાય કર્યો હોય તેનાથી આગળ-આગળના શ્રુતનો બીજે-ત્રીજે દિવસે પણ સ્વાધ્યાય કરીને પોતે ભણેલ સર્વ શ્રતનું પરાવર્તન કરી લે, અને સાધુ આ રીતે પોતે ભણેલ સર્વ શ્રુતનું પરાવર્તન કરી કરીને શ્રુતને અત્યંત સ્થિર રાખે. વળી સાધુ શ્રતનું પરાવર્તન સૂત્ર અને અર્થમાં અત્યંત ઉપયુક્ત થઈને કરે છે, જેથી તેઓનો આત્મા મૃતથી ભાવિત રહે છે, પોતે ભણેલ શ્રુતની આજીવન અવિસ્મૃતિ રહે છે, તેમ જ સાધુક્રિયાઓની વચ્ચે સમય મળે ત્યારે સ્વાધ્યાય કરવાથી સાધુની ક્રિયાના ઉચિત કાળ સિવાયનો સમય પ્રમાદમાં પસાર થતો નથી, પરંતુ સ્વાધ્યાય દ્વારા અપ્રમાદભાવની વૃદ્ધિ થાય છે. પપ૪માં અવતરણિકા : પૂર્વગાથાના અંતે કહ્યું કે સ્વાધ્યાયના આ ગુણો વર્ણવાયા છે. તેથી સ્વાધ્યાયના એ ગુણો દર્શાવવા કહે છે – ગાથા : आयहिअपरिण्णा भावसंवरो नवनवो अ संवेगो । निक्कंपया तवो निज्जरा य परदेसिअत्तं च ॥५५५॥ सूचागाहा॥ For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સ્વાધ્યાય' દ્વાર/ ગાથા પપપ ૨૧૧ અન્વયાર્થ : માપિરિઅUTT=(સ્વાધ્યાય એ) આત્મહિતપરિજ્ઞા, માવસંવ ભાવસંવર નવનવો એ સંવેગો= અને નવો નવો સંવેગ, નિHપયા=નિષ્કપતા, તવ=તપ નિઝર ચ=અને નિર્જરા પત્તિ ચ=અને પરદેશિકત્વ છે. ગાથાર્થ : સ્વાધ્યાય એ આત્મહિતપરિજ્ઞા, ભાવસંવર, નવો નવો સંવેગ, નિષ્કપતા, તપ, નિર્જરા અને પરદેશિકત્વ છે. ટીકા : आत्महितपरिज्ञा स्वाध्यायः, तथा भावसंवर:=परमार्थसंवरः तत एव, तथा नवनवश्च संवेगोऽपूर्वागमेन, तथा निष्कम्पता मार्गे, तथा तपः परं प्रधानं, तथा निर्जरा च कर्मणः, तथा परदेशिकत्वं च मार्गस्य स्वाध्यायादेवेति गाथासमुदायार्थः ॥५५५॥ ટીકાર્ય : સ્વાધ્યાય આત્મહિતપરિજ્ઞા છે, અને તેથી જ સ્વાધ્યાય આત્મહિતપરિજ્ઞા છે તેથી જ, ભાવસંવર છે–પરમાર્થસંવર છે, અપૂર્વના આગમ દ્વારા નવો નવો સંવેગ છે, તથા માર્ગમાં નિષ્કપતા છે, અને પરપ્રધાન એવું તપ છે, અને કર્મની નિર્જરા છે, અને સ્વાધ્યાયથી જ માર્ગનું પરદેશિકપણું થાય છે, એ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ છે. ભાવાર્થ : (૧) “સાહિમપરિપUTI" સ્વાધ્યાય એ આત્માના હિતની પરિજ્ઞા છે. જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા એમ બે પ્રકારે પરિજ્ઞા છે અર્થાત્ સ્વાધ્યાયથી આત્માના હિતનો યથાર્થ બોધ થાય છે, તેમ જ સ્વાધ્યાયથી આત્માના હિતમાં પ્રવૃત્તિ થાય છે; કેમ કે જ્ઞપરિજ્ઞા બોધાત્મક છે અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા આચરણાત્મક છે અર્થાત્ પાપથી નિવૃત્ત થઈ આત્મહિતમાં પ્રવૃત્તિ કરવા સ્વરૂપ છે. આથી સાધુ જેમ જેમ સ્વાધ્યાયમાં પ્રવર્તે છે, તેમ તેમ તેઓને આત્મહિતનો સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ થતો જાય છે, અને આત્મહિતના પરિણામોમાં યત્ન અતિશયિત થતો જાય છે. આથી સ્વાધ્યાયને આત્મહિતપરિજ્ઞા કહેલ છે. (૨) “ભાવસંવો” સ્વાધ્યાય એ ભાવસંવર છે. અર્થાત્ બાહ્ય પ્રવૃત્તિઓથી મન-વચન-કાયાના યોગોને નિવૃત્ત કરવારૂપ ક્રિયાત્મક સંવરણ એ દ્રવ્યસંવર છે, અને આત્માનું પોતાના આંતરિક સ્વભાવમાં સંવૃત થઈને રહેવું એ ભાવસંવર છે, અને તે પરમાર્થથી સંવરરૂપ છે. આવો સંવર સ્વાધ્યાયથી પ્રગટે છે; કેમ કે સ્વાધ્યાય શ્રુતજ્ઞાનના વિશેષ ઉપયોગરૂપ છે. આથી જેમ સિદ્ધાત્માઓ કષાયોના સ્પર્શ વગરના અને કેવલજ્ઞાનના ઉપયોગવાળા છે, તેમ મુનિઓ પણ સ્વાધ્યાયના બળથી કષાયોના સ્પર્શ વગરના અને શ્રુતજ્ઞાનના ઉપયોગવાળા બને છે. માટે સાધુનો કષાયોના સ્પર્શ વગરનો અને આત્માના શુદ્ધભાવના સ્પર્શવાળો ઉપયોગ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ સંવર અતિશયિત થતો જાય છે, અને આવા સંવરની વૃદ્ધિનું કારણ સ્વાધ્યાય છે. તેથી સ્વાધ્યાયને ભાવસંવર કહેલ છે. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક /‘માર્િ’થી પ્રાપ્ત ‘સ્વાધ્યાય' દ્વાર / ગાથા ૫૫૫-૫૫૬ (૩) “નવનવો સંવેનો વળી સ્વાધ્યાયથી નવો નવો સંવેગ પ્રગટે છે. સંવેગ એટલે મોક્ષની ઇચ્છા. અને મુનિને જગતના કોઈ પદાર્થોની ઇચ્છા હોતી નથી, માત્ર મોક્ષ અને મોક્ષના ઉપાયો મેળવવાની જ ઇચ્છા હોય છે, જે સંવેગરૂપ છે. વળી નવાં નવાં શાસ્ત્રો ભણવાથી અપૂર્વ તત્ત્વનું આગમન થવાને કારણે સાધુમાં નવા નવા સંવેગની વૃદ્ધિ થાય છે, જેના કારણે સાધુમાં પૂર્વે જેવો મોક્ષનો અભિલાષ હતો, તેના કરતાં ઉત્તરોત્તર મોક્ષનો અભિલાષ અતિશયિત થાય છે, જે પ્રકર્ષને પામીને પરિપૂર્ણ અનિચ્છાનું કારણ બને છે. તેથી સ્વાધ્યાયને નવા નવા સંવેગનું કારણ કહેલ છે. ૨૧૨ 11 અહીં ‘નવો નવો સંવેગ' એમ કહેવા દ્વારા એ કહેવું છે કે સ્વાધ્યાયમાં જેવા શાસ્ત્રીય પદાર્થોનું ચિંતવન કરવામાં આવે છે, તેને અનુરૂપ નવો નવો સંવેગ પ્રગટે છે. જેમ કે સાધુ સંસારની ચારગતિઓની કદર્થનાનું સ્વરૂપ વાંચે કે જાણે, ત્યારે તેને સંસારના સર્વ ભાવો નિસ્સાર છે તેવો સંવેગ પ્રગટે છે. વળી ક્યારેક સાધુ નરકનું વર્ણન વાંચે ત્યારે વિચારે કે “હે જીવ ! આ સંસારમાં પ્રમાદ કરીશ, તો ઘણા મહાત્માઓ ગુણસ્થાનકથી પાત પામીને નરકમાં ગયા તેમ તારે પણ નરકે જવાનો પ્રસંગ આવશે,” આ પ્રકારનો સ્વાધ્યાયથી સંવેગ થવાને કારણે પ્રમાદ ન થાય તેવો દૃઢ યત્ન કરવાનો સાધુને પરિણામ પ્રગટે છે. (૪) “નિશ્ર્વયા” સ્વાધ્યાયથી મોક્ષમાર્ગમાં નિષ્કંપતા પ્રગટે છે; કેમ કે સાધુ જેમ જેમ નવા નવા શાસ્ત્રોનો બોધ કરે, તેમ તેમ સાધુને અપૂર્વ કોટીના ઉપશમના સુખનો અનુભવ થવાથી પૂર્ણ સુખનો ઉપાય આ મોક્ષમાર્ગની ક્રિયા જ છે તેવો પહેલાં જે દૃઢ વિશ્વાસ હતો, તે અતિશય અતિશયતર વધે છે, જેથી મોક્ષમાર્ગમાં નિષ્કપતા પ્રગટે છે. આથી સ્વાધ્યાય કરીને નિષ્પન્ન થયેલા આત્માઓ ઉપસર્ગ અને પરિષહમાં પણ ચલાયમાન થયા વગર રત્નત્રયીની વૃદ્ધિમાં દૃઢ યત્ન કરી શકે છે, તે દર્શાવવા સ્વાધ્યાયને મોક્ષમાર્ગમાં નિષ્કપતા કહેલ છે. (૫) ‘‘તવો’’ વળી સ્વાધ્યાય એ તપ છે. અહીં તપનાં બે વિશેષણો આપ્યાં કે સ્વાધ્યાય એ ‘૫૨’ તપ છે, અને ‘પ્રધાન’ તપ છે. પરતપ એટલે સ્વાધ્યાય એ પ્રકૃષ્ટ તપ છે, અને પ્રધાનતપ એટલે તપના બાહ્ય અને અત્યંત એમ બે ભેદોમાંથી અત્યંતર તપ પ્રધાન છે, અને તે અત્યંત૨ તપના છ પ્રકારોમાંથી પણ સ્વાધ્યાય એ પ્રધાન તપ છે. એ બતાવવા માટે અહીં તપને ‘પર અને પ્રધાન' એમ બે વિશેષણો આપ્યાં છે. (૬) “નિષ્ના” વળી સ્વાધ્યાય એ કર્મની નિર્જરારૂé છે. સાધુ જેમ જેમ સ્વાધ્યાયમાં તન્મય થતા જાય છે, તેમ તેમ તેમના આત્મા પર ચોંટેલા ઘણાં કર્મો વિખેરાઈ જાય છે, આથી સ્વાધ્યાય એ નિર્જરાનું અનન્ય કારણ છે. તે બતાવવા સ્વાધ્યાયને નિર્જરા કહેલ છે. (૭) ‘‘પરવેસિઅન્ન’ સ્વાધ્યાય પરદેશિકત્વ છે. સ્વાધ્યાયથી જ સાધુઓ ગીતાર્થ બને છે, અને ગીતાર્થ થયેલા મહાત્માઓ પરને ઉપદેશ આપવા દ્વારા યોગ્ય જીવોને સન્માર્ગનો બોધ કરાવી શકે છે. માટે સ્વાધ્યાયને પરદેશિકત્વ કહેલ છે. ૫૫૫ અવતરણિકા : પૂર્વગાથામાં સ્વાધ્યાયના સાત ગુણો બતાવ્યા. ત્યાં પ્રથમ આત્મહિતપરિજ્ઞા નામના ગુણને વ્યતિરેકથી કહે છે અર્થાત્ આત્મહિતની અપરિજ્ઞાથી જીવને પ્રાપ્ત થતા અનર્થો બતાવે છે – For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સ્વાધ્યાય” દ્વાર | ગાથા પપદ ૨૧૩ ગાથા : आयहिअमजाणतो मुज्झइ मूढो समाययइ कम्मं । कम्मेण तेण जंतू परीति भवसागरमणंतं ॥५५६॥ અન્વયાર્થ: માહિ૩મનાતો આત્મહિતને નહીં જાણતો (કૃત્યોમાં) મુ=મૂંઝાય છે, મૂઢો મૂઢ=મૂંઝાયેલો એવો જીવ, મંત્રકર્મને સમરૂ ગ્રહણ કરે છે, તેમાં –તે કર્મ વડે બંદૂ-જંતુ-જીવ, મvid જવણી અનંત એવા ભવસાગરને વિષે પરીતિ=રખડે છે. ગાથાર્થ : આત્મહિતને નહીં જાણતો કૃત્યોમાં મૂંઝાય છે, મૂઢ એવો જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મોને ગ્રહણ કરે છે, તે કર્મ વડે જીવ અનંત એવા ભવસાગરમાં રખડે છે. ટીકાઃ __ आत्महितमजानानो भावतः मुह्यति कृत्येषु, मूढः सन् समादत्ते कर्म-ज्ञानावरणीयादि, कर्मणा तेन हेतुभूतेन जन्तु-प्राणी परीति पर्यटति भवसागरं-संसारसमुद्रम् अनन्तमिति महाप्रमाणमिति गाथार्थः ॥५५६॥ ટીકાર્ય : આત્માના હિતને નહીં જાણતો કૃત્યોમાં ભાવથી મૂંઝાય છે, મૂંઝાયેલો છતો જ્ઞાનાવરણીયાદિ કર્મને ગ્રહણ કરે છે, હેતુભૂત=સંસારના પર્યટનમાં કારણભૂત, એવાં તે કર્મ વડે જંતુ=પ્રાણી-જીવ, અનંત=મહાપ્રમાણવાળા, ભવરૂપી સાગરને વિષે સંસારરૂપી સમુદ્રને વિષે, પર્યટન કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જેઓ સાસ્ત્રો ભણીને આત્મહિત જાણવા માટે યત્ન કરતા નથી, તેઓ કદાચ સંસારના ભયથી કે ધર્મની બુદ્ધિથી સત્યવૃત્તિ કરતા હોય, કે તેઓએ આત્મકલ્યાણ માટે સંયમ ગ્રહણ કરેલ હોય, તોપણ ભગવાનના વચનથી ભાવિતમતિવાળા નહીં હોવાને કારણે તેઓ ઉચિત કૃત્યોમાં ભાવથી મોહ પામે છે. આથી તત્ત્વને નહીં જાણનારા મૂઢ જીવો દ્રવ્યથી ઉત્તમ આચારો પાળવા છતાં ઉત્તમ પ્રકૃતિને નિષ્પન્ન કરતા નથી, પરંતુ બાહ્ય આચરણારૂપ ધર્મનાં અનુષ્ઠાનો યથાતથા સેવીને જ્ઞાનાવરણીયાદિ કર્મો બાંધે છે, જેના કારણે અનંતકાળરૂપ મહાપ્રમાણવાળા સંસારમાં તેઓ ભટકે છે. આ રીતે સ્વાધ્યાયના અભાવથી સંસારની વૃદ્ધિ થાય છે, એમ કહેવા દ્વારા ગ્રંથકારને એ જણાવવું છે કે સલ્ફાસ્ત્રોનો સાચો બોધ આત્મહિતની પરિજ્ઞા છે, જે પરિજ્ઞા આ જીવને દુરંત સંસારમાંથી પડતો બચાવી શકે છે. માટે સંસારથી ઉદ્વિગ્ન થયેલા જીવે આત્મહિત જાણવા માટે યત્ન કરવો જોઈએ, જેનો અનન્ય ઉપાય સ્વાધ્યાય છે. પપદી For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સ્વાધ્યાય' દ્વાર/ ગાથા પપ૦ અવતરણિકાઃ एवं व्यतिरेकमभिधायेहैवान्वयमाह - અવતરણિયાર્થ: આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું કે આત્મહિતની પરિણાના અભાવથી જીવને અનર્થો થાય છે એ રીતે, વ્યતિરેકને કહીને, અહીં જ આત્મહિતપરિજ્ઞાના વિષયમાં જ, અન્વયને કહે છે અર્થાત્ આત્મહિતની પરિજ્ઞાથી જીવને પ્રાપ્ત થતા લાભો બતાવે છે – ગાથા : आयहिअं जाणंतो अहिअनिअत्ती अ हिअपवत्तीए । हवइ जओ सो तम्हा आयहि आगमेअव्वं ॥५५७॥ दारं ॥ અન્વયાર્થ: માાિં નાતો (પરમાર્થથી) આત્મહિતને જાણતો એવો સો=આ= આત્મહિતજ્ઞ, મહિનિકીઅહિતની નિવૃત્તિમાં પિવત્તી =અને હિતની પ્રવૃત્તિમાં ગોયત યત્નવાળો, હવ૬=થાય છે, તહા= તે કારણથી ગાદિદં=આત્મહિતને ગામેગવં જાણવું જોઈએ. ગાથાર્થ : પરમાર્થથી આત્મહિતને જાણતો એવો આત્મહિતજ્ઞ અહિતની નિવૃત્તિમાં અને હિતની પ્રવૃત્તિમાં ચહ્નવાળો થાય છે, તે કારણથી આત્મહિતને જાણવું જોઈએ. ટીકા? ___ आत्महितं जानानः परमार्थतः अहितनिवृत्तौ च प्राणातिपाताद्यकरणरूपायां हितप्रवृत्तौ च परार्थपरमार्थकरणरूपायां भवति यतोऽसौ आत्महितज्ञः, यस्मादेवं तस्मादात्महितमागन्तव्यं सूत्रतो ज्ञातव्यमिति गाथार्थः આપા દ્વાર છે ટીકાર્ય : પરમાર્થથી આત્માના હિતને જાણતો એવો આ આત્મહિતજ્ઞ, પ્રાણાતિપાતાદિના અકરણરૂપ અહિતની નિવૃત્તિમાં, અને પરાર્થ-પરમાર્થના કરણરૂપ હિતની પ્રવૃત્તિમાં યત=પ્રયત્નવાળો, થાય છે; જે કારણથી આમ છે, તે કારણથી આત્માના હિતને સૂત્રથી જાણવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સંસારના સ્વરૂપને જાણીને જેઓ સંયમ ગ્રહણ કરે છે કે શ્રાવક ધર્મ સ્વીકારે છે, તેઓ સામાન્યથી આત્મહિતને જાણનારા હોય છે; તોપણ તેઓ સ્વાધ્યાય વગેરેમાં વિશેષ યત્ન ન કરે તો વિશેષ પ્રકારનો બોધ ન થવાથી તેઓ અહિતમાંથી નિવૃત્તિ અને હિતમાં પ્રવૃત્તિ સમ્યગું કરી શકે નહિ, અને શાસ્ત્રો ભણીને નિષ્પન્ન થયેલા જીવો અહિતમાંથી નિવૃત્તિ અને હિતમાં પ્રવૃત્તિ કરી શકે છે. માટે સન્શાસ્ત્રોના અભ્યાસ દ્વારા આત્મહિતને જાણવું જોઈએ. For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક મા'થી પ્રાપ્ત “રવાધ્યાયદ્વાર / ગાથા ૫૫૦-૫૫૮ ૨૧૫ વળી, આત્મહિતને જાણનારો જીવ પ્રાણાતિપાતાદિના અકરણરૂપ અહિતની નિવૃત્તિમાં, અને પરાર્થકરણ અને પરમાર્થકરણરૂપ હિતની પ્રવૃત્તિમાં યત્ન કરે છે; કેમ કે નવા નવા શાસ્ત્રોના અધ્યયનથી જેમ જેમ શાસ્ત્રપદાર્થોનો સૂક્ષ્મ બોધ થાય છે, તેમ તેમ તે જીવ સંવરભાવમાં અતિશય યત્ન કરવારૂપ પરમાર્થકરણરૂપ હિતમાં પ્રવૃત્તિ કરે છે, અને શાસ્ત્રથી સંપન્ન થયેલ હોવાથી યોગ્ય જીવોને માર્ગનો બોધ કરાવીને પરાર્થકરણરૂપ હિતમાં પ્રવૃત્તિ કરે છે. આથી પરમાર્થથી આત્મહિતપરિજ્ઞાની પ્રાપ્તિનો ઉપાય સ્વાધ્યાય છે. પપ૭. અવતરણિકાઃ ગાથા પપપમાં કહેલ કે સ્વાધ્યાય એ ભાવસંવર છે. તેથી ગાથા ૫૫૮-૫૫૯માં સ્વાધ્યાયથી થતા ભાવસંવરનું સ્વરૂપ બતાવે છે – ? ગાથા : सज्झायं सेवंतो पंचिंदिअसंवुडो तिगुत्तो अ । होइ अ एगग्गमणो विणएण समाहिओ साहू ॥५५८॥ અન્વયાર્થ: સમક્રિો સાદૂ સમાહિત સાધુ વિUITUT=વિનયથી સાથે સેવંતો સ્વાધ્યાયને સેવતા, ifધરસંવુ=પાંચ ઇન્દ્રિયોથી સંવૃત, તિગુત્તો =અને ત્રિગુપ્ત=ણ ગુપ્તિઓથી ગુપ્ત, પાવામut એકાગ્ર મનવાળા દોડું થાય છે. ગાથાર્થ : સમાહિત સાધુ વિનયથી સ્વાધ્યાયને સેવતા, પાંચ ઇન્દ્રિયોથી સંવૃત, અને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, એકાગ્ર મનવાળા થાય છે. ટીકા : स्वाध्यायं-वाचनादि सेवमानः सन् पञ्चेन्द्रियसंवृत्तः त्रिगुप्तश्च भवति एकाग्रमना विनयेन हेतुना समाहितः सन् साधुरिति गाथार्थः ।।५५८॥ ટીકાર્થ: સમાહિત છતા સાધુ વિનયરૂપ હેતુથી વાચના આદિ સ્વાધ્યાયને સેવતા છતા, પાંચ ઇન્દ્રિયોથી સંવૃત અને ત્રિગુપ્તઋત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, એકાગ્ર મનવાળા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : नाणेण सव्वभावा नज्जंते जे जहिं जिणक्खाया । नाणी चरित्तजुत्तो भावेणं संवरो होइ ॥५५९॥दारं॥ અન્વયાર્થ : ને નટિંજે ભાવો જયાં (ઉપયોગી) છે નવીય સંબૂમાવ=જિન વડે કહેવાયેલા સર્વ ભાવો For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પ્રતિદિનક્રિયાવસ્તુકાર'થી પ્રાપ્ત “સ્વાધ્યાય' દ્વાર/ ગાથા પ૫૮-૫૫૯ નાઇ=જ્ઞાનથી નન્નતે જણાય છે. ચરિત્તનુત્તો ના ચારિત્રથી યુક્ત એવા જ્ઞાની માવેvi ભાવથી સંવરો સોફ સંવર થાય છે. ગાથાર્થ : જે ભાવો જ્યાં ઉપયોગી છે જિન વડે કહેવાયેલા તે સર્વ ભાવો જ્ઞાનથી જણાય છે, ચારિત્રથી યુક્ત એવા જ્ઞાની ભાવથી સંવર થાય છે. ટીકાઃ ज्ञानेन सर्वभावा ज्ञायन्ते हितेतररूपा ये यत्रोपयोगिनो जिनाख्याता इति, तत् सम्यग् जानानो ज्ञपरिज्ञया प्रत्याख्यानपरिजया च भावेन संवरो भवति स एवेति गाथार्थः ॥५५९॥ द्वारम् ॥ ટીકાર્ય જે ભાવો જ્યાં ઉપયોગી છે, જિન વડે કહેવાયેલા હિત અને અહિતરૂપ તે સર્વ ભાવો જ્ઞાનથી જણાય છે. તે કારણથી જ્ઞપરિજ્ઞા વડે અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા વડે સમ્યગું જાણતો એવો તે જ=આત્મહિતજ્ઞ જીવ જ, ભાવથી સંવર થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : આત્મકલ્યાણનું કારણ શ્રુતજ્ઞાન છે, તે સિવાયની સર્વ પ્રવૃત્તિઓ આત્મા માટે નિરર્થક છે, તેથી શ્રુતજ્ઞાનને ભણીને શ્રુતજ્ઞાન અનુસાર ઉચિત પ્રવૃત્તિઓ કરીને એકમાત્ર આત્મહિત જ સાધવું જોઈએ, આ પ્રકારના સમાધાનવાળું ચિત્ત જેમનું છે, તે સાધુ સમાહિત છે; અને આવા સાધુ વિનયરૂપ હેતુથી વાચનાપૃચ્છનાદિ સ્વાધ્યાયને સેવતા હોય છે અર્થાત્ ગુણવાન ગુરુ પાસેથી ઉચિત વિનયપૂર્વક વાચના ગ્રહણ કરે છે, પદાર્થ ન સમજાય ત્યાં વિવેકપૂર્વક ગુરુને પૃચ્છા કરે છે, પદાર્થનો યથાર્થ નિર્ણય થાય ત્યારે પરાવર્તન કરીને તે ગ્રહણ કરેલ પદાર્થને સ્થિર કરે છે, અને સ્થિર થયેલા પદાર્થના બોધને ક્રિયાકાળમાં અનુપ્રેક્ષાપૂર્વક અર્થના સ્મરણથી યોજે છે. આ રીતે વિનયપૂર્વક સ્વાધ્યાયને સેવતા સાધુ, પાંચ ઇન્દ્રિયોના સંવરવાળા અને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થાય છે, તેમ જ ક્રિયાઓમાં એકાગ્રમનવાળા થાય છે અર્થાત્ સંયમની જે જે ક્રિયાઓ કરે છે, તે તે ક્રિયાના સૂત્ર-અર્થમાં એકાગ્રતાપૂર્વક માનસયત્ન કરે છે, જેથી તેઓમાં સંવેગની વૃદ્ધિ થાય છે. આવા સાધુ શાસ્ત્રો ભણીને જ્યારે ગીતાર્થ બને છે, ત્યારે જિન વડે કહેવાયેલા હિત-અહિતરૂપ જે ભાવો જ્યાં ઉપયોગી છે, તે સર્વ ભાવોને શ્રુતજ્ઞાનથી સમ્ય જાણે છે અર્થાત્ જ્ઞપરિજ્ઞા વડે શાસ્ત્રાધ્યયનથી જાણેલા જે ભાવો આત્માના હિતની પ્રવૃત્તિમાં ઉપયોગી છે, અને જે ભાવો આત્માના અહિતની નિવૃત્તિમાં ઉપયોગી છે, તે ભગવાને કહેલા હિત-અહિતરૂપ સર્વ ભાવોને શ્રુતજ્ઞાનથી યથાર્થ જાણે છે; તેમ જ પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તે બોધને અનુરૂપ આત્માને હિતકારી ભાવોમાં પ્રવૃત્તિ કરે છે અને આત્માને અહિતકારી ભાવોમાં નિવૃત્તિ કરે છે. આ રીતે જ્ઞાન અને ચારિત્રથી યુક્ત સાધુ ભાવથી સંવરવાળા બને છે. અહીં સંવર અને સંવરવાનનો અભેદ કરીને સંવરવાળા સાધુને જ “સંવર' કહેલ છે, અને આવા ભાવસંવર સાધુ સ્વાધ્યાયના કારણે બને છે. આથી સ્વાધ્યાયને ભાવસંવર કહેલ છે. //પપ૮/પપલા For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સ્વાધ્યાય દ્વાર/ ગાથા ૫૦ ૨૧૦ અવતરણિકા : ગાથા પપપમાં કહેલ કે સ્વાધ્યાયથી જ અપૂર્વના આગમન દ્વારા નવો નવો સંવેગ થાય છે. તેથી હવે સ્વાધ્યાયથી થતા નવા નવા સંવેગનું સ્વરૂપ બતાવે છે – ગાથા : जह जह सुअमवगाहइ अइसयरसपसरसंजुअमपुव्वं । तह तह पल्हाइ मुणी नवनवसंवेगसद्धावं ॥५६०॥ दारं ॥ અન્વયાર્થ: અડ્ડથર સરપંગુગં કુમં=અતિશયરસના પ્રસરથી સંયુક્ત એવા શ્રુતને ગદગદ જેમ જેમ વહિટ્ટ= અવગાહે છે=મુનિ બોધ કરે છે, તદ ત તેમ તેમ નવનવસંવેરાદ્ધવં=નવા નવા સંવેગની શ્રદ્ધાવાળા મુળ=મુનિ પુā=અપૂર્વ પલ્વાડ્ર=પ્રફ્લાદ પામે છે=આનંદ પામે છે. ગાથાર્થ : અતિશયરસના પ્રસરથી યુક્ત એવા શ્રુતનો જેમ જેમ મુનિ બોધ કરે છે, તેમ તેમ નવા નવા સંવેગની શ્રદ્ધાવાળા મુનિ અપૂર્વ આનંદ પામે છે. ટીકાઃ यथा यथा श्रुतमवगाहते ग्रहणपरिचयेन अतिशयरसप्रसर(सं)युक्तमिति अतिशयेषु सूत्रोक्तेषु यो रसः प्रीतिलक्षण: तत्प्रसरसमन्वितं, अपूर्वमेव प्रत्यहं तथा तथा प्रह्लादति शुभभावशैत्येन मुनिः साधुः नवनवसंवेगश्रद्धावान्=प्रत्यग्रप्रत्यग्रश्रद्धायुक्त इति गाथार्थः ॥५६०॥ द्वारं ।। ટીકાર્ય : અતિશયરસના પ્રસરથી સંયુક્ત સૂત્રમાં કહેવાયેલા અતિશયોમાં અર્થાત્ ક્રિયાથી નિખાદ્ય એવા સંવેગરૂપ ભાવોમાં, પ્રીતિ સ્વરૂપ જે રસ, તે રસના પ્રસરથી સમન્વિત, એવા શ્રુતને જેમ જેમ ગ્રહણ-પરિચય દ્વારા અવગાહે છે=મુનિ બોધ કરે છે, તેમ તેમ પ્રતિદિન શુભભાવરૂપ શૈત્યથી=શીતળતાથી, નવા નવા સંવેગની શ્રદ્ધાવાળા મુનિ=પ્રત્યગ્ર પ્રત્યગ્ર શ્રદ્ધાથી યુક્ત સાધુ, અપૂર્વ જ પ્રહૂલાદ પામે છે=આનંદ પામે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : શ્રુતજ્ઞાન અતિશય ઉપશમ રસના પ્રસરથી યુક્ત છે, અને આવા શ્રુતને સાધુ ભણે છે. વળી સૂત્રમાં કહેવાયેલી ક્રિયાઓથી નિષ્પન્ન થતા સંવેગરૂપ ભાવોમાં મુનિને અતિ પ્રીતિ હોય છે; કેમ કે મુનિ જાણતા હોય છે કે આ શ્રુત સર્વજ્ઞકથિત હોવાથી એકાંતે હિતકર છે. માટે મુનિ અતિ પ્રીતિપૂર્વક સૂત્રને ગુરુ પાસેથી ગ્રહણ કરે છે, અને સૂત્રમાં કહેલી ક્રિયાઓના સેવનથી તે સૂત્રના ભાવોનો પરિચય કરે છે. આ રીતે જેમ જેમ સાધુ શ્રુતાભ્યાસ કરે છે, તેમ તેમ સૂત્રોક્ત ભાવોમાં તેમની પ્રીતિ અતિશય અતિશયતર વૃદ્ધિ પામે છે. અને સાધુ જેમ જેમ નવું નવું શ્રુત ગ્રહણ કરે છે, નવા નવા શ્રુતનો પરિચય કરે છે, તેમ તેમ તેમના For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘વિ’થી પ્રાપ્ત ‘સ્વાધ્યાય' દ્વાર | ગાથા ૫૬૦-૫૬૧ આત્મામાં નિર્લેપદશા વધતી જાય છે, અને આત્મકલ્યાણ ક૨વાનો દૃઢ પ્રતિબંધ અતિશયિત થાય છે, અને એ રૂપ શુભભાવની શીતળતાનો તેઓનો અનુભવ પ્રતિદિન વૃદ્ધિ પામે છે; કેમ કે શ્રુત ભણીને નવા નવા સંવેગની શ્રદ્ધા થવાથી મુનિનું સર્વ શ્રુત પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તર વિશેષ વિશેષતર સંવેગની પરિણતિની નિષ્પત્તિનું કારણ બને છે. આથી જેઓ નવા નવા સંવેગની રુચિપૂર્વક સ્વાધ્યાય કરતા નથી, માત્ર જ્ઞાન વધારવાની વૃત્તિથી ભણે છે, તેઓને સ્વાધ્યાયથી કેવલ શાબ્દબોધનો વિસ્તાર થાય છે, પરંતુ શુભ ભાવના આનંદરૂપ શીતળતાની અનુભૂતિ થતી નથી. અહીં મુનિનું “પ્રત્યપ્રપ્રત્યદ્મશ્રદ્ધાયુક્ત્ત:'' એ પ્રકારે વિશેષણ આપ્યું, એનાથી એ કહેવું છે કે મુનિને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા હોય છે, છતાં તેઓ જેમ જેમ નવું નવું શ્રુતાધ્યયન કરે છે તેમ તેમ પ્રત્યગ્ર પ્રત્યગ્ર અર્થાત્ અધિક અધિક શ્રદ્ધાથી યુક્ત બને છે; કેમ કે શ્રુતાધ્યયનથી ભગવાનના વચનનાં રહસ્યોનું અધિક અધિક જ્ઞાન થાય છે, તેથી શ્રદ્ધા પણ અધિક અધિક થાય છે. ૫૬૦ અવતરણિકા : ગાથા ૫૫૫માં કહેલ કે સ્વાધ્યાયથી માર્ગમાં નિકંપતા થાય છે. તેથી હવે સ્વાધ્યાયથી થતી નિષ્કપતાનું સ્વરૂપ બતાવે છે ગાથા : - नाणाणत्तीअ पुणो दंसणतवनियमसंजमे ठिच्चा । विहरइ विसुज्झमाणो जावज्जीवं पि निक्कंपो ॥५६१॥ दारं ॥ અન્વયાર્થ: નાળાળતી પુળો=વળી જ્ઞાનજ્ઞપ્તિ વડે વંસળતવનિયમસંનમે વિષ્વા=દર્શનપ્રધાન તપ-નિયમરૂપ સંયમમાં રહીને વિભુમાળો-વિશુધ્ધમાન વિશુદ્ધિને પામતા એવા સાધુ, ખાવઝ્ઝીવં પિયાવજ્જીવ પણ નિર્ધીપો=નિષ્કપ વિહર=વિહરે છે. * ‘પુો' અવ્યય વિશેષતાધોતક છે. ગાથાર્થ: વળી જ્ઞાનજ્ઞપ્તિ વડે દર્શનપ્રધાન તપ-નિયમરૂપ સંયમમાં રહીને વિશુદ્ધિને પામતા સાધુ યાવજ્જીવ પણ નિષ્કુપ વિચરે છે. ટીકા ઃ ज्ञानज्ञप्त्या पुनः विशेषणे दर्शनतपोनियमसंयमे इति दर्शनप्रधानस्तपोनियमरूपो यः संयमस्तत्र स्थित्वा विहरति विशुध्यमानः सन् कर्म्ममलाऽपेक्षया यावज्जीवमपि जन्माऽपेक्षया निष्कम्पः = स्थिर इति ગાથાર્થ: ।૬।। દ્વારં ॥ ટીકાર્ય ‘પુનઃ ’વિશેષણમાં છે. વળી જ્ઞાનની શપ્તિ વડે દર્શનપ્રધાન તપ-નિયમરૂપ જે સંયમ, તેમાં રહીને કર્મરૂપી For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “રવાધ્યાય” દ્વાર/ ગાથા પદન-પર ૨૧૯ મલની અપેક્ષાથી વિશુધ્ધમાન છતા=વિશુદ્ધિને પામતા છતા સાધુ, જન્મની અપેક્ષાથી માવજીવ પણ નિષ્કપ=સ્થિર, વિહરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: નવો નવો અભ્યાસ કરવાથી સાધુમાં વિશેષ વિશેષતર શ્રુતજ્ઞાન પ્રગટે છે, અને તે જ્ઞાનની જ્ઞપ્તિથી અર્થાત્ તે જ્ઞાનના બોધથી, દર્શનપ્રધાન તપ-નિયમરૂપ સંયમમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે; કેમ કે નવા નવા જ્ઞાનથી તત્ત્વના વિષયમાં શ્રદ્ધા સ્થિર થવાથી મુનિના દર્શનની વિશુદ્ધિ થાય છે, જેથી તેવા મુનિને વિશેષ પ્રકારના બોધથી તપ-નિયમરૂપ સંયમ જ એકાંતે શ્રેયકારી દેખાય છે, તેથી તે મુનિ જ્ઞાનના બળથી સંયમમાં દઢ યત્ન કરી શકે છે. આ રીતે સંયમમાં વિચરતા અને નિર્મળ જ્ઞાનને કારણે વિશુદ્ધ થતા મુનિ આ ભવની અપેક્ષાએ જાવજીવ મોક્ષમાર્ગમાં નિષ્કપ રહી શકે છે અર્થાત્ તેઓ સંયમજીવનમાં આવતા ઉપસર્ગ કે પરિષદોમાં કંપાયમાન થતા નથી, પ્રતિકૂળ સંયોગોમાં પણ ખેદ પામતા નથી, પરંતુ જ્ઞાનના બળથી સંસારના યથાર્થ સ્વરૂપને જાણીને સંસારના ઉચ્છેદ માટે નિષ્કપ બનીને પ્રવૃત્તિ કરે છે. પ૬૧ી અવતરાણિકા: ગાથા પપપમાં કહેલ કે સ્વાધ્યાય એ પ્રકૃષ્ટ અને પ્રધાન તપ છે. તેથી હવે બારેય પ્રકારના તપમાં સ્વાધ્યાય એ પ્રકૃષ્ટ અને પ્રધાન તપ કઈ રીતે છે? તે સ્પષ્ટ કરે છે – ગાથા : बारसविहम्मि वि तवे सब्भितरबाहिरे कुसलदिवे । न वि अत्थि न वि अ होही सज्झायसमं तवोकम्मं ॥५६२॥ दारं ॥ અન્વચાઈ: રત્નવિ-કુશલદષ્ટ કુશલ એવા જિનો વડે જોવાયેલા, મિતરવાહિ અત્યંતર સહિત બાહ્ય એવા વારવિષિ વિ રવે-બાર પ્રકારવાળા પણ તપમાં સાયમં સ્વાધ્યાયની સમાન તવોમાં તપકર્મ સ્થિ ન વિ=નથી જ, ફોહી મ ન વિ=અને હશે જ નહીં. ગાથાર્થ : કુશલ એવા જિનો વડે જોડાયેલા અત્યંતર સહિત બાહ્ય એવા બાર પ્રકારવાળા પણ તપમાં, સ્વાધ્યાય સમાન તપકર્મ નથી જ અને હશે જ નહીં. ટીકા : द्वादशविधे तपसि, किम्भूत इत्याह-साभ्यन्तरबाह्ये कुशलदृष्टे नाऽप्यस्ति नाऽपि भविष्यति नाऽप्यासीदिति गम्यते स्वाध्यायसमं तपःकर्मेति गाथार्थः ।।५६२॥ द्वारं ॥ * “વારવિષ્યિ વિ''માં ‘પિ'થી એ જણાવવું છે કે બાહ્ય એવા છ પ્રકારના તપમાં તો સ્વાધ્યાય જેવો કોઈ તપ નથી, પરંતુ બાહ્ય અને અત્યંતર એવા બાર પ્રકારના તપમાં પણ સ્વાધ્યાય જેવો કોઈ તપ નથી. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પ્રતિદિનક્રિયાવસ્તક 'મા'થી પ્રાપ્ત “સ્વાધ્યાય' દ્વાર | ગાથા પદ૨, પ૬૩-૫૬૪ ટીકા : બાર પ્રકારવાળા તપમાં, કેવા સ્વરૂપવાળા બાર પ્રકારના તપમાં? એથી કહે છે – કુશલ વડે દષ્ટ= ભગવાન વડે જોવાયેલા, અત્યંતર સહિત બાહ્ય એવા બાર પ્રકારના તપમાં, સ્વાધ્યાયની સમાન તપ કર્મ નથી જ, હશે જ નહીં, હતો જ નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કુશલ એવા ભગવાને અત્યંતર અને બાહ્ય એવો બાર પ્રકારનો તપ બતાવ્યો છે, અને એ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવો બીજો કોઈ ઉત્કૃષ્ટ તપ વર્તમાનમાં પણ વિદ્યમાન નથી, ભવિષ્યમાં પણ નહીં હોય અને ભૂતકાળમાં પણ ન હતો. આથી ગાથા ૫૫૫ માં સ્વાધ્યાયરૂપ તપને “પર” અને “પ્રધાન’ એમ બે વિશેષણો આપેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે બારેય પ્રકારનો તપ કર્મોને તપાવીને આત્માની વિશુદ્ધિને કરવા માટે છે, છતાં તે બારેય પ્રકારના તપમાંથી બાહ્ય તપ કરતાં અત્યંતર તપ પ્રધાન છે, અને બાહ્ય તપ અત્યંતર તપને પુષ્ટ કરવા અર્થે છે. વળી પ્રધાન એવા છ પ્રકારના અત્યંતર તપમાં પણ સ્વાધ્યાય પ્રકૃષ્ટ તપ છે; કેમ કે સંવેગપૂર્વક કરાયેલા સ્વાધ્યાયથી સંવેગનો ભાવ પ્રકર્ષવાળો થાય છે, જેનાથી ઘણાં કર્મોની નિર્જરા થાય છે. માટે સર્વ તપોમાં સ્વાધ્યાય એ સર્વશ્રેષ્ઠ તપ છે. પ૬રા અવતરણિકા : ગાથા પપપમાં કહેલ કે સ્વાધ્યાયથી કર્મની નિર્જરા થાય છે. તેથી હવે સ્વાધ્યાયથી થતી નિર્જરાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : एत्तो च्चिअ उक्कोसा विन्नेआ निज्जरा वि निअमेणं । तिगरणसुद्धिपवित्तीउ हंदि तहनाणभावाओ ॥५६३॥ जं अन्नाणी कम्मं खवेइ बहुआहिं वासकोडीहिं । तं नाणी तिहिं गुत्तो खवेइ ऊसासमित्तेणं ॥५६४॥ दारं ॥ અન્વયાર્થઃ પત્તો ઉચ્ચ=આનાથી જ સ્વાધ્યાયથી જ, નિરૂi=નિયમથી ડોસા નિન્જા વિ-ઉત્કૃષ્ટ નિર્જરા પણ વિન્ને=જાણવી; તદનામાવાઝો તિઃTRUાસુદ્ધિપવિત્તી કેમ કે તે પ્રકારના જ્ઞાનનો ભાવ હોવાને કારણે ત્રિકરણશુદ્ધિની પ્રવૃત્તિ છે. મન્નાઇ=અજ્ઞાની વદુર્દ વાતોકીર્દિબહુ એવી વર્ષની કોટિઓ વડે નં મં=જે કર્મને વેડું=ખપાવે છે, તંત્ર તેને તિર્દિાત્તો નાની ત્રણ વડે ત્રણ ગુપ્તિઓ વડે, ગુપ્ત જ્ઞાની સાસમિત્તેv=ઉવા માત્રથી ઘટ્ટ ખપાવે છે. * ‘રિ' અવ્યય ઉપપ્રદર્શનમાં છે અર્થાત્ સ્વાધ્યાયથી નિર્જરા થાય છે, એ દર્શાવવા માટે છે. For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત સ્વાધ્યાય” દ્વાર/ ગાથા ૫૬૩-૫૬૪, ૫૫-૫૬ ૨૨૧ ગાથાર્થ : સ્વાધ્યાયથી જ નિયમથી ઉત્કૃષ્ટ નિર્જરા પણ જાણવી; કેમ કે વિશુદ્ધ જ્ઞાનનો ભાવ હોવાને કારણે ત્રિકરણ શુદ્ધિની પ્રવૃત્તિ છે. અજ્ઞાની ઘણા કરોડ વર્ષો વડે જે કર્મને ખપાવે છે, તે કર્મને ત્રણ ગુપ્તિઓ વડે ગુપ્ત જ્ઞાની ઉચ્છવાસમાત્રમાં ખપાવે છે. ટીકા? अत एव स्वाध्यायाद् उत्कृष्टा=प्रधाना निर्जराऽपि कर्ममलविगमलक्षणा नियमेन भवति, कुतः ? इत्याह-त्रिकरणशुद्धिप्रवृत्तेः कारणात् हन्दि तथाज्ञानभावात् विशुद्धज्ञानभावादिति गाथार्थः ॥५६३॥ यदज्ञानी कर्म क्षपयति असंवेगात् बहीभिर्वर्षकोटीभिः, तत्तु ज्ञानी तिसृभिर्गुप्तः सन् गुप्तिभिः क्षपयत्युच्छ्वासमात्रेणेति गाथार्थः ॥५६४॥ द्वारम् ॥ ટીકાર્ય : આનાથી જ સ્વાધ્યાયથી જ, નિયમ વડે કર્મરૂપી મળના વિગમના લક્ષણવાળી ઉત્કૃષ્ટ પ્રધાન, એવી નિર્જરા પણ થાય છે. કયા કારણથી નિર્જરા થાય છે? એથી કહે છે – તે પ્રકારના જ્ઞાનનો ભાવ હોવાને કારણે–વિશુદ્ધ એવા જ્ઞાનનો ભાવ હોવાને કારણે, ત્રિકરણની શુદ્ધિની પ્રવૃત્તિરૂપ કારણથીસ્વાધ્યાયથી ઉત્કૃષ્ટ નિર્જરા પણ થાય છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અસંવેગથી અજ્ઞાની બહુ એવી વર્ષની કોટિઓ વડે જે કમને ખપાવે છે, વળી તેને તે કર્મને, ત્રણ ગુપ્તિઓ વડે ગુપ્ત છતા જ્ઞાની ઉચ્છવાસમાત્રથી ખપાવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વાસ્તવિક રીતે ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત મુનિ સ્વાધ્યાયના અધિકારી છે, અને તેવા મુનિ સ્વાધ્યાયમાં સુદઢ યત્ન કરે છે ત્યારે તેઓ નક્કી ઉત્કૃષ્ટ નિર્જરાને પ્રાપ્ત કરે છે; કેમ કે સ્વાધ્યાયકાળમાં વિશુદ્ધ એવા જ્ઞાનનો ભાવ હોવાને કારણે મુનિનાં મન-વચન-કાયારૂપ ત્રણેય કરણો શુદ્ધ પ્રવર્તે છે. આશય એ છે કે ત્રણેય કરણોને અશુદ્ધ પ્રવર્તાવવા દ્વારા જીવ કર્મોનો બંધ કરે છે, અને સ્વાધ્યાયથી ભગવાનના વચનાનુસાર પ્રગટેલ વિશુદ્ધ જ્ઞાન વડે મુનિનાં ત્રણેય કરણોની શુદ્ધિ પ્રવર્તે છે. માટે મુનિ જેમ જેમ સ્વાધ્યાયમાં યત્ન કરે છે, તેમ તેમ મુનિનાં મન-વચન-કાયારૂપ કરણોની શુદ્ધિ પ્રકર્ષને પામે છે, જેથી મુનિ ઉત્કૃષ્ટ નિર્જરા કરે છે. આથી સ્વાધ્યાયને નિર્જરા કહેલ છે. વળી, ગ્રંથકાર બીજી પણ યુક્તિ આપે છે કે અજ્ઞાની જીવ ઘણા કરોડ વર્ષો સુધી કષ્ટો વેઠવા દ્વારા જે કર્મો ખપાવે છે, તે કર્મોને સ્વાધ્યાયમાં તન્મય થયેલા જ્ઞાની ઉચ્છવાસમાત્રમાં ખપાવે છે. આથી સ્વાધ્યાય મહાનિર્જરાનું કારણ છે. પ૬૩/૫૬૪ો. અવતરણિકા: ગાથા ૫૫૫માં કહેલ કે સ્વાધ્યાયથી જ માર્ગનું પરદેશિકત્વ થાય છે. તેથી હવે સ્વાધ્યાયથી થતા લાભો અને સ્વાધ્યાયથી પરદેશિકત્વ થયે છતે થતા લાભો બતાવે છે – For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સ્વાધ્યાય” દ્વાર | ગાથા પદ૫-૫૬૬ ગાથા : आयपरसमुत्तारो आणावच्छल्लदीवणाभत्ती । होइ परदेसिअत्ते अव्वोच्छित्ती य तित्थस्स ॥५६५॥ एत्तो तित्थयरत्तं सव्वनुत्तं च जायइ कमेणं । इअ परमं मोक्खंगं सज्झाओ होइ णायव्वो ॥५६६॥ दारं ॥ અન્વયાર્થ: મયપરસમુત્તા આત્મ-પરનો સમુરાર થાય છે સ્વાધ્યાયથી સ્વ-પરનો ઉદ્ધાર થાય છે, માપવછચ્છવીવUITમી આજ્ઞાવાત્સલ્ય-દીપના-ભક્તિ થાય છે= સ્વાધ્યાયથી ભગવાનની આજ્ઞાનું વાત્સલ્ય, ભગવાનની આજ્ઞાની દીપના અને ભગવાનની આજ્ઞાની ભક્તિ થાય છે. પરેસિગરે =અને પરદેશકત્વ થયે છતે તિસ્થસ વ્યોચ્છિી રોતીર્થની અવ્યવચ્છિત્તિ થાય છે. પત્તો આનાથી=સ્વાધ્યાય દ્વારા પ્રગટેલા આજ્ઞાવાત્સલ્યાદિ ગુણોથી, મેui=ક્રમ વડે તિસ્થરત્ત સળંગુત્ત તીર્થકરત્વ અથવા સર્વજ્ઞત્વ નાયટ્ટ થાય છે. રૂ=આ રીતે-ઉપરમાં સ્વાધ્યાયથી થતા ગુણો બતાવ્યા એ રીતે, સારો સ્વાધ્યાયપરમોર્વ=પરમ એવું મોક્ષાંગ પાડ્યો દોડું=જ્ઞાતવ્ય થાય છે. ગાથાર્થ : સ્વાધ્યાયથી આત્મ-પરનો સમુરાર થાય છે, ભગવાનની આજ્ઞાનું વાત્સલ્ય, આજ્ઞાની દીપના અને આજ્ઞાની ભક્તિ થાય છે, અને પરદેશકત્વ થયે છતે તીર્થની અવ્યવચ્છિની થાય છે. સ્વાધ્યાય દ્વારા પ્રગટેલા આજ્ઞાવાત્સલ્યાદિ ગુણોથી ક્રમ વડે તીર્થકરત્વ અથવા સર્વજ્ઞત્વ થાય છે. આ રીતે સ્વાધ્યાય પરમ એવું મોક્ષાંગ જ્ઞાતવ્ય થાય છે. ટીકાઃ __ आत्मपरसमुत्तार: स्वाध्यायात् शुभयोगेन, तथा आज्ञावात्सल्यं तथा आज्ञादीपना तथा आज्ञाभक्तिर्भवति, परदेशकत्वे सति न केवलमेतद्, अव्यवच्छित्तिश्च तीर्थस्य भवतीति गाथार्थः ॥५६५॥ अतो वात्सल्यादेर्गुणगणात् तीर्थकरत्वं उत्सर्गतः सर्वज्ञत्वं वा सामान्येन जायते क्रमेण जन्मजन्माभ्यासेन, इय एवं परमं प्रधानं मोक्षाङ्गं स्वाध्यायो भवति ज्ञातव्य इति गाथार्थः ॥५६६॥ (द्वारं)॥ ટીકાઈ: સ્વાધ્યાયથી શુભ યોગને કારણે શુભ વ્યાપારને કારણે, આત્મ-પરનો સમુત્તાર થાય છે, અને આજ્ઞાનું વાત્સલ્ય, અને આજ્ઞાની દીપના અને આજ્ઞાની ભક્તિ થાય છે. પરદેશકત્વ થયે છત=સ્વાધ્યાયથી સંપન્ન થયા પછી પરોપદેશની શક્તિ પ્રગટ થયે છતે, કેવલ આ નહીં=માત્ર આજ્ઞાવાત્સલ્યાદિ ગુણો જ નહીં, તીર્થની અવ્યવચ્છિત્તિ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. આનાથી=વાત્સલ્યાદિરૂપ ગુણગુણથી, ક્રમ વડે=જન્મ-જન્મના અભ્યાસ વડે ઉત્સર્ગ) તીર્થકરપણું અથવા સામાન્યથી સર્વજ્ઞપણું થાય છે. આ રીતે ઉપરમાં સ્વાધ્યાયથી થતા ગુણો બતાવ્યા એ રીતે, સ્વાધ્યાય પરમ=પ્રધાન, એવું મોક્ષાંગ=મોક્ષનું કારણ, જ્ઞાતવ્ય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સ્વાધ્યાય' દ્વાર/ ગાથા પદ૫-૫૬, ૫૬૦ થી ૫૯ ૨૨૩ ભાવાર્થ : જે સાધુ સદા શક્તિ અનુસાર સ્વાધ્યાયમાં રત રહે છે, તે સાધુને સ્વાધ્યાયથી શાસ્ત્રનિયંત્રિત એવા મન-વચન-કાયાના વ્યાપાર થવાને કારણે આત્મા-પરનો સમુત્તાર થાય છે; કેમ કે સ્વાધ્યાયમાં વર્તતા શુભ યોગ દ્વારા તે મહાત્મા ઘણી નિર્જરા પ્રાપ્ત કરીને પોતાના આત્માનું હિત સાધે છે, તેમ જ તેઓની ઉચિત પ્રવૃત્તિ જોઈને અન્ય જીવોને પણ તે પ્રકારે ઉચિત પ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ પ્રગટવાથી તે મહાત્માના નિમિત્તને પામીને તે અન્ય જીવો પણ પોતાના આત્માનું હિત સાધે છે. વળી, સ્વાધ્યાયમાં સદા રત રહેનારા સાધુને ભગવાનની આજ્ઞા પ્રત્યેનું વાત્સલ્ય અર્થાત્ બહુમાન વર્તે છે, તેમ જ તે મહાત્માથી ભગવાનની આજ્ઞાની દીપના થાય છે અર્થાત્ તે મહાત્માની પ્રવૃત્તિ જોઈને “શક્તિ અનુસાર સ્વાધ્યાયમાં રત રહેવું જોઈએ” એ ઐકારની ભગવાનની આજ્ઞા છે એવો અન્યને પણ બોધ થાય છે, અને આવા મહાત્માને ભગવાનની આજ્ઞા પ્રત્યે ભક્તિ થાય છે. વળી, સ્વાધ્યાયથી સંપન્ન થયેલા મહાત્મા જ્યારે ગીતાર્થ બને છે અને અન્ય જીવોને ઉપદેશ આપવા સમર્થ બને છે, ત્યારે માત્ર પૂર્વે કહેલા આત્મા-પરસમુત્તારાદિ ગુણો જ થતા નથી, પરંતુ પરોપદેશને કારણે ભગવાનના તીર્થના અવ્યવચ્છેદરૂપ ગુણ થાય છે; કેમ કે આવા ગીતાર્થ મહાત્માની સંવેગપૂર્વકની દેશનાથી ઘણા યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય છે, માટે તીર્થનો અવ્યવચ્છેદ થાય છે. વળી સ્વાધ્યાયને કારણે ભગવાનની આજ્ઞાનું વાત્સલ્ય આદિ જે ગુણો થાય છે, તેનાથી જો ઉત્કૃષ્ટ પરિણામ થાય તો તે મહાત્માને તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે, અને જો તેવો ઉત્કૃષ્ટ પરિણામ ન થાય તો પણ સામાન્ય રીતે આવા મહાત્મા સ્વાધ્યાયના બળથી ક્રમે કરીને સર્વજ્ઞ બને છે. આમ, સ્વાધ્યાય એ મોક્ષનું પ્રધાન કારણ છે. પ૬૫/૫૬૬ll અવતરણિકા : ગાથા પપપથી પ૬૬ સુધી સ્વાધ્યાય કરવાથી થતા સાત લાભો બતાવ્યા. હવે સ્વાધ્યાય કેવી રીતે કરવો જોઈએ? તે બતાવે છે – ગાથા : एसो य सया विहिणा कायव्वो होइ अप्पमत्तेणं । इहरा उ एअकरणे भणिया उम्मायमाईआ ॥५६७॥ અન્વયાર્થ: પ્રય અને આ સ્વાધ્યાય, સ=સદામણમાં અપ્રમત્તે અપ્રમત્ત એવા સાધુએ, વિદિUT=વિધિથી થવ્યોગકર્તવ્ય રોટ્ટ થાય છે. ફુદા વળી ઇતરથા=અવિધિથી, પરો આના કરણમાં સ્વાધ્યાય કરવામાં, ૩Hથમામા=ઉન્માદ આદિ મળિયા કહેવાયા છે. ગાથાર્થ : અને સ્વાધ્યાય સદા અપ્રમત્ત એવા સાધુએ વિધિથી કરવો જોઈએ, વળી અવિધિથી સ્વાધ્યાય કરવામાં ઉન્માદ આદિ દોષો કહેવાયા છે. For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પ્રતિદિનકિલ્યાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સ્વાધ્યાય દ્વાર/ ગાથા પદ૦ થી ૫૯ ટીકાઃ एषः स्वाध्यायः सदा विधिना नाऽविधिना कर्त्तव्योऽप्रमत्तेन सता, इतरथा तु=अविधिना पुनरेतत्करणे भणिताः प्रवचने उन्मादादयो दोषा इति गाथार्थः ॥५६७॥ ટીકાર્ય : આસ્વાધ્યાય, સદા અપ્રમત્ત છતા સાધુએ વિધિથી કરવો જોઈએ, અવિધિથી નહીં. વળી ઇતરથા= અવિધિથી, આના કરણમાં=સ્વાધ્યાય કરવામાં, ઉન્માદાદિ દોષો પ્રવચનમાં શાસ્ત્રમાં, કહેવાયા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતરણિકા: तानेवाह - અવતરણિકાW: પૂર્વગાથામાં કહ્યું કે અવિધિથી સ્વાધ્યાય કરવામાં ઉન્માદાદિ દોષો પ્રવચનમાં કહેવાયા છે. તેથી હવે તે દોષોને જ કહે છે – ગાથા : उम्मायं व लभिज्जा रोगायंकं व पाउणे दीहं । केवलिपन्नत्ताओ धम्माओ वा वि भंसिज्जा ॥५६८॥ અન્વયાર્થ: સમારંવ-ઉન્માદને નમિષ્ણ=પ્રાપ્ત કરે, રીઢંઢરોકાયંકઅથવા દીર્ઘ એવા રોગાતંકને પાસને પ્રાપ્ત કરે, વંતિપન્ન થમ વા વિ=અથવા કેવલિપ્રજ્ઞપ્ત ધર્મથી પણ વંસિMા=ભ્રંશ થાય. ગાથાર્થ : ઉન્માદને પ્રાપ્ત કરે, અથવા દીર્ઘ એવા રોગાતંકને પ્રાપ્ત કરે, અથવા કેવલિપ્રજ્ઞપ્ત ધર્મથી પણ ભ્રષ્ટ થાય. ટીકા : उन्माद वा लभेत चित्तविभ्रमरूपं, रोगातङ्कं वा प्राप्नुयात् दीर्घ क्षयज्वरादि, केवलिप्रज्ञप्तात् पारमार्थिकात् धर्माद्वा चारित्रादेः भ्रश्येत् विपरीतप्रतिपत्त्येति गाथार्थः ॥५६८॥ ટીકાર્ય : ચિત્તના વિભ્રમરૂપ ઉન્માદને પ્રાપ્ત કરે, અથવા દીર્ઘ એવા ક્ષય, જ્વરાદિ રોગાતકને પ્રાપ્ત કરે, અથવા કેવલી વડે પ્રરૂપાયેલ એવા પારમાર્થિક ચારિત્રાદિરૂપ ધર્મથી વિપરીતની પ્રતિપત્તિ દ્વારા ભ્રંશ પામે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ પ્રતિદિનક્રિયાવસ્તુક' પારિ'થી પ્રાપ્ત “સ્વાધ્યાય દ્વાર/ ગાથા પ૦ થી પદ૯ | ૨૨૫ ગાથા : लहुगुरुगुरुतरगम्मि अ अविहिम्मि जहक्कम इमे णेया । उक्कोसगाऽविहीओ उक्कोसो धम्मभंसो त्ति ॥५६९॥ અન્વચાઈ: નામુરુગુરુતર Mિ ગવિિિા =અને લઘુ, ગુરુ, ગુરુતર એવી અવિધિમાં નહિદમિંયથાક્રમ=ક્રમસર, == પૂર્વગાથામાં બતાવેલા દોષો, વા-જાણવા, સોસ વિદીયો ઉત્કૃષ્ટ અવિધિથી ૩ોસ =ઉત્કૃષ્ટ થHખંનો રિ=ધર્મભ્રંશ જ થાય છે. * ‘ત્તિ' પૂર્વ કાર અર્થમાં છે. ગાથાર્થ : લઘુ અવિધિમાં, ગુરુ અવિધિમાં અને ગુરુતર અવિધિમાં ક્રમસર પૂર્વગાથામાં બતાવેલા દોષો જાણવા, ઉત્કૃષ્ટ અવિધિથી ઉત્કૃષ્ટ એવો ધર્મભ્રંશ જ થાય છે. ટીકા : __ लघुगुरुगुरुतरे वा च अविधौ सूत्रादिविषये यथाक्रममेते ज्ञेयाः उन्मादादयो दोषाः, लघ्वविधेः सकाशाल्लघुर्धर्मभ्रंशो, गुर्वविधेः सकाशाद् गुरुर्धर्मभ्रंशः, उत्कृष्टाऽविधेः सकाशात् उत्कृष्टो धर्मभ्रंश एव दोष इति गाथार्थः ॥५६९॥ નોંધ: ટીકાના પ્રારંભમાં રહેલો 'વા' વધારાનો ભાસે છે. ટીકાર્ય અને લઘુ, ગુરુ, ગુરુતર એવી સૂત્રાદિના વિષયવાળી અવિધિમાં યથાક્રમ=ક્રમ પ્રમાણે, આ=ઉન્માદાદિ દોષો, જાણવા. લઘુ અવિધિથી લઘુ એવો ધર્મભ્રંશ થાય છે, ગુરુ અવિધિથી ગુરુ એવો ધર્મભ્રંશ થાય છે, ઉત્કૃષ્ટ અવિધિથી ઉત્કૃષ્ટ એવો ધર્મબંશરૂપ જ દોષ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં સ્વાધ્યાયના જે ગુણો બતાવ્યા, તે ગુણોની નિષ્પત્તિ માટે સાધુએ હંમેશાં સ્વાધ્યાય કરવો જોઈએ. વળી, સ્વાધ્યાયના વિષયમાં અપ્રમાદભાવ એ છે કે સાધુએ સ્વાધ્યાયથી થતા ગુણો પ્રગટાવવા માટે ઉપયોગપૂર્વક સદા યત્ન કરવો જોઈએ; કેમ કે ગુણો પ્રગટાવવામાં સમ્યગુ યત્ન કરવામાં ન આવે તો સ્વાધ્યાય Bગરિ, રા છi, સા વાણ, કારડ, કે. પણ, દરી છે -. તેથી વાળખું. અપ્રમાદભાવથી યત્ન કરવો જોઈએ. વળી, સ્વાધ્યાય શાસ્ત્રમાં બતાવેલ વિધિપૂર્વક કરવો જોઈએ, નહીં તો ઉન્માદાદિ દોષો પ્રાપ્ત થાય. તે આ રીતે – લઘુ પ્રકારની અવિધિ કરવાથી ઉન્માદ દોષ પ્રાપ્ત થાય છે, ગુરુ પ્રકારની અવિધિ કરવાથી દીર્ઘ એવા For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પ્રતિદિનક્રિયાવસ્તુક/માર'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા પ૦ થી પ૬૯, ૫૦૦ ક્ષય, જવરાદિ રોગો થાય છે, અને ગુરુતર પ્રકારની અવિધિ કરવાથી શાસ્ત્રના અર્થોની વિપરીત પ્રતિપત્તિ થવાને કારણે કેવલી વડે પ્રરૂપાયેલા ચારિત્રાદિ ધર્મથી ભ્રષ્ટ થાય છે. વળી ગ્રંથકાર અન્ય રીતે પણ આશાતનાનું ફળ સ્પષ્ટ કરે છે – થોડી અવિધિ કરવાથી થોડો ધર્મનો ભ્રશ થાય છે, ઘણી અવિધિ કરવાથી ઘણો ધર્મનો ભ્રશ થાય છે, અને ઉત્કૃષ્ટ અવિધિ કરવાથી ઉત્કૃષ્ટ એવો ધર્મનો ભ્રશ થાય છે અર્થાત્ ઉત્કૃષ્ટ અવિધિથી ઘણા ભવો સુધી ભગવાનના માર્ગની અપ્રાપ્તિ થાય છે, તેમ જ દીર્ઘકાળ સુધી સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થાય છે. //પ૬૭/પ૬૮/૫૬લા. અવતરણિકા: स्वाध्याये सूत्रदानविचारमाह - અવતરણિતાર્થ : સ્વાધ્યાયમાં સૂત્રના દાનના વિચારને કહે છે – ભાવાર્થ : ગાથા પ૬૭માં કહ્યું કે સ્વાધ્યાય અપ્રમત્ત સાધુએ સદા વિધિપૂર્વક કરવો જોઈએ. તેથી હવે સ્વાધ્યાયમાં આવશ્યક એવી સૂત્ર આપવાની વિધિ બતાવે છે – ગાથા : जोग्गाण कालपत्तं सुत्तं देअंति एस एत्थ विही । उवहाणादिविसुद्धं सम्मं गुरुणा वि सुद्धेणं ॥५७०॥ सूचागाहा ॥ અન્વયાર્થ: સુદ્ધf TUTI વિશુદ્ધ એવા ગુરુએ પણ સખ્ત સર્વદા વિરુદ્ધ સમ્યગૂ ઉપધાનાદિથી વિશુદ્ધ, ત્નપત્ત-કાલપ્રાપ્ત કુત્તસૂત્ર નો ITયોગ્યોને યોગ્ય એવા શિષ્યોને, રેવં આપવું જોઈએ. તિએ પ્રકારે ઉ=આ પત્થ અહીં સૂત્રદાનના વિષયમાં, વિઠ્ઠી=વિધિ છે. ગાથાર્થ શુદ્ધ એવા ગુરએ પણ સમ્યગ ઉપધાનાદિથી વિશુદ્ધ, કાલપ્રાપ્ત એવું સૂત્ર, યોગ્ય શિષ્યોને આપવું જોઈએ, એ પ્રકારે આ સૂત્રદાનના વિષયમાં વિધિ છે. ટીકા? ___ योग्येभ्यः शिष्येभ्यः कालप्राप्तं नोक्रमेण सूत्रं देयं इति न अन्यथा एषोऽत्र विधिः सूत्रदाने, उपधानादिविशुद्धं उपधानं तपः आदिशब्दादुद्देशादयः सम्यग्आज्ञामाश्रित्य, गुरुणाऽपि शुद्धेन अस्खलितशीलेनेति गाथासमासार्थः ॥५७०॥ * “ગુરૂUT fa'માં ‘પ'થી એ કહેવું છે કે અશુદ્ધ ગુરુએ તો સૂત્ર આપવું ન જોઈએ, પરંતુ શુદ્ધ ગુરુએ પણ યોગ્ય શિષ્યોને જ સૂત્ર આપવું જોઈએ. For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | મરિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર | ગાથા ૫૦૦ ૨૨૦ ટીકા : યોગ્ય શિષ્યોને ઉત્ક્રમથી નહીં, કાલપ્રાપ્ત એવું સૂત્ર આપવું જોઈએ, અન્યથા નહીં અયોગ્ય શિષ્યોને સૂત્ર આપવું જોઈએ નહીં, એ પ્રકારે આ અહીં સૂત્રદાનમાં, વિધિ છે. આજ્ઞાને આશ્રયીને સમ્યગું એવું ઉપધાનાદિથી વિશુદ્ધ એવું સૂત્ર આપવું જોઈએ. ઉપધાન એટલે તપ, “મરિ' શબ્દથી “પથાનારિ''માં ‘વિ' શબ્દથી, ઉદ્દેશાદિ ગ્રહણ કરવા. કોણે સૂત્ર આપવું જોઈએ? તે બતાવે છે – શુદ્ધ અઅલિત શીલવાળા, ગુરુએ પણ યોગ્ય શિષ્યોને સૂત્ર આપવું જોઈએ, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાનો સમાસથી અર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં સ્વાધ્યાય કરવાથી સાધુને થતા સાત લાભો બતાવ્યા. તે સ્વાધ્યાય કરવા માટે સૂત્રનું દાન આવશ્યક છે. તેથી સૂત્રદાનની ઉચિત વિધિ બતાવવા કહે છે કે સૂત્રદાનમાં આ વિધિ છે – સૂત્ર યોગ્ય શિષ્યોને આપવું પરંતુ અયોગ્ય શિષ્યોને નહિ, વળી, સૂત્ર કાલપ્રાપ્ત આપવું પરંતુ કાલના ઉત્કમથી નહિ, વળી સૂત્ર અખ્ખલિત શીલવાળા ગુરુએ આપવું પરંતુ અન્યએ નહિ, અને અમ્મલિત શીલવાળા ગુરુએ પણ ભગવાનની આજ્ઞાને આશ્રયીને સમ્યગુ એવું ઉપધાન અને ઉદ્દેશ આદિથી વિશુદ્ધ સૂત્ર આપવું. ૩ાથાના''માં ‘મર' પદથી ઉદેશ, સમુદેશ અને અનુજ્ઞાનું ગ્રહણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે આગમમાં અપેક્ષિત એવું તપ શિષ્યને કરાવ્યા પછી ગુરુ શિષ્યને પ્રથમ તે આગમના સૂત્ર અને અર્થ આપે, તે ઉદ્દેશરૂપ છે; તે સૂત્ર અને અર્થ શિષ્ય સ્થિર કરી લે, ત્યારબાદ ગુરુ તે સૂત્ર અને અર્થનો સ્થિર પરિચય કરવાનું શિષ્યને કહે તે સમુદેશરૂપ છે; અને શિષ્ય સૂત્ર અને અર્થનો સ્થિર પરિચય કરી લે, ત્યારે ગુરુ શિષ્યને તે સૂત્ર અને અર્થ અન્યને ભણાવવાની અનુજ્ઞા આપે તે અનુજ્ઞારૂપ છે. વળી જે સાધુએ તે તે સૂત્રને ઉચિત તપ ન કર્યો હોય અથવા તપ કર્યો હોય તોપણ સૂત્ર કંઠસ્થ ન કર્યા હોય અને અર્થ સમ્યગુ અવધારણ ન કર્યા હોય, અથવા સૂત્રો કંઠસ્થ કર્યા હોય અને અર્થો સમ્યગુ અવધારણ કર્યા હોય તોપણ તે સૂત્ર અને અર્થને સ્થિર પરિચિત ન કર્યા હોય, તેવા સાધુને તે સૂત્રો અને અર્થો અન્યને ભણાવવાની અનુજ્ઞા આપવામાં આવે તો તે ગુરુએ તે સાધુને કરેલ સૂત્રદાન ઉપધાનાદિથી વિશુદ્ધ બને નહીં. વિશેષાર્થ: સૂત્રદાન કરવા માટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળા સાધુ યોગ્ય છે; કેમ કે તેઓ સમિતિ અને ગુપ્તિવાળા હોવાને કારણે શાસ્ત્રના પરમાર્થને જાણવા માટે શક્તિના પ્રકર્ષથી દઢ ઉદ્યમ કરી શકે છે. વળી આવા સાધુને પણ તે તે આગમને ઉચિત સંયમપર્યાય થયા પછી તે તે આગમ ભણાવવાનો શાસ્ત્રમાં અધિકાર અપાયો છે. તેથી સંયમપર્યાયને આશ્રયીને સૂત્રના તે તે ક્રમને છોડીને ઉત્ક્રમથી સૂત્ર આપવામાં આવે તો ભગવાનની આજ્ઞાનો લોપ થાય. આથી તે તે સૂત્ર ભણવા માટે ઉચિત સંયમપર્યાયવાળા શિષ્ય પ્રાપ્ત થાય ત્યારે ગુરુએ તે શિષ્યને આચારાંગાદિ સૂત્રો વિધિપૂર્વક ભણાવવાં જોઈએ. વળી શિષ્યને સૂત્ર આપતાં પૂર્વે ગુરુ સૂત્રને ઉચિત ઉપધાનાદિ શિષ્ય પાસે કરાવે છે, જેથી તે શિષ્યને તે તે સૂત્ર ભણવાની અધિકારિતા પ્રાપ્ત થાય. ત્યારપછી ગુરુ શિષ્યને સૂત્રપોરિસીમાં સૂત્ર આપે છે, અને અર્થપોરિસીમાં તે સૂત્રના અર્થ આપે For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પ્રતિદિનક્રિયાવસ્તક 'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા પ૦૦, ૫૦૧-૧૦૨ છે. ત્યારપછી ગુરુ તે સૂત્ર અને અર્થ શિષ્યને સ્થિર પરિચિત કરવાનું કહે છે, અને ત્યારપછી શિષ્ય સૂત્ર અને અર્થ સ્થિર પરિચિત કર્યા છે તેમ જણાય તો ગુરુ તે સૂત્ર અને અર્થ અન્યને ભણાવવાની તે શિષ્યને અનુજ્ઞા આપે છે. પ૭oll અવતરણિકા : व्यासार्थं त्वाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં સૂત્ર આપવાની સંક્ષેપથી વિધિ બતાવી. વળી વ્યાસાર્થને તે વિધિના વિસ્તારથી અર્થને, કહે છે – ગાથા : सुत्तस्स होति जोग्गा जे पव्वज्जाए नवरमिह गहणं । पाहन्नदंसणत्थं गुणाहिगतरस्स वा देयं ॥५७१॥ छलिएण व पव्वज्जाकाले पच्छा वि जाणिअमजोग्गं । तस्स वि न होइ देअं सुत्ताइ इमं च सूएइ ॥५७२॥ અન્વચાઈ: =જેઓ પબ્રજ્ઞા=પ્રવ્રજ્યાને (યોગ્ય હોય, તેઓ જ) કુત્ત=સૂત્રને ગોપા=યોગ્ય હાંતિ થાય છે. áઅહીં=પૂર્વગાથામાં, v=(યોગ્યતાનું) ગ્રહણ નવફક્ત પવિંસUત્યં=પ્રાધાન્યના દર્શન અર્થે છે. ગુણાહિતિરસ્ય વા=અથવા ગુણોથી અધિકતરને દેયંક(સૂત્ર) આપવું જોઈએ. પબ્રજાને ત્ર=અથવા પ્રવ્રજ્યાકાળમાં છત્તિUUzછલાયેલા એવા ગુરુએ પછી વિ=પાછળથી પણ મનોજ અયોગ્યને ગાર્ષિક જાણીને ત વિ=તેને પણ=તે અયોગ્ય શિષ્યને પણ, મુત્તાફ રે ન હોટ્ટસૂત્રાદિ દેય થતાં નથી, રૂ =અને આ સૂપડું સૂચવે છે=ગાથા ૫૭૦માં રહેલ “નો IT' પદ સૂચન કરે છે. ગાથાર્થ : જે જીવો પ્રવજ્યાને યોગ્ય હોય, તે જીવો જ સૂત્રને યોગ્ય થાય છે. પૂર્વગાથામાં યોગ્યતાનું ગ્રહણ ફક્ત પ્રાધાન્યના દર્શન માટે છે. અથવા ગુણોથી અધિકતરને સૂત્ર આપવું જોઈએ અથવા પ્રવ્રયાકાળમાં છલાયેલા ગુરુએ પાછળથી પણ અયોગ્યને જાણીને તે અયોગ્ય શિષ્યને પણ સૂત્રાદિ દેય થતાં નથી, અને ગાથા પ૦૦માં રહેલ “નો[IT' શબ્દ આ સૂચવે છે. ટીકા : सूत्रस्य भवन्ति योग्याः प्राणिनो ये प्रव्रज्यायाः त एव, नवरमिह गाथायां ग्रहणं योग्यतायाः प्राधान्यप्रदर्शनार्थम्, ओघेन गुणाधिकस्य वा प्रव्रजितस्याऽपि देयमिति गाथार्थः ॥५७१॥ ___छलितेन वा कथञ्चित्प्रव्रज्याकाले गुरुणा पश्चादपि प्रव्रजितं सन्तं ज्ञात्वाऽयोग्यं संवासेन तस्याऽप्येवंभूतस्य न भवति देयं सूत्रादि-सूत्रमर्थश्च, इदं वा सूचयतीह गाथायां योग्यताग्रहणमिति गाथार्थः ॥५७२॥ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ પ્રતિદિનક્રિયાવસ્તુકાર'થી પ્રાપ્ત સૂરદાનવિચાર' દ્વાર | ગાથા પહ૧-૫૦૦, ૫૦૩ ટીકાર્ય જે પ્રાણીઓ=જીવો, પ્રવ્રયાને યોગ્ય હોય, તેઓ જ સૂત્રને યોગ્ય થાય છે, ફક્ત અહીં=ગાથામાં= પૂર્વગાથામાં, યોગ્યતાનું ગ્રહણ પ્રાધાન્યના પ્રદર્શન અર્થે છે, અથવા ઓઘથી=સામાન્યથી, પ્રવ્રજિત એવા પણ ગુણોથી અધિકને દેવું જોઈએ=ગુરુએ સૂત્ર આપવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. અથવા પ્રવ્રજ્યાકાળમાં કોઈક રીતે છલાયેલા ગુરુએ પ્રવ્રજિત છતાને–દીક્ષિત એવા શિષ્યને, પાછળથી પણ સંવાસ દ્વારા અયોગ્ય જાણીને આવા પ્રકારના તેને પણ=અયોગ્ય એવા તે શિષ્યને પણ, સૂત્રાદિ=સૂત્ર અને અર્થ, દેય થતા નથી, અને આ ગાથામાં=ગાથા ૫૭૦માં, યોગ્યતાનું ગ્રહણ આ=ઉપરમાં કહ્યું છે, સૂચવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે યોગ્ય શિષ્યોને કાલપ્રાપ્ત સૂત્ર આપવું જોઈએ. ત્યાં પ્રશ્ન થાય કે સૂત્રને યોગ્ય જીવો કોણ છે? તેથી કહે છે કે જે જીવો પ્રવ્રયાને યોગ્ય છે, તે જીવો જ સૂત્રદાનને યોગ્ય છે. ત્યાં શંકા થાય કે પ્રવ્રજયાને યોગ્ય જીવ સૂત્રદાનને યોગ્ય હોય, તો “યોગ્યોને સૂત્ર આપવું જોઈએ”, એમ કહેવાની જરૂર રહેતી નથી; કેમ કે યોગ્ય જીવોને જ પ્રવ્રયા અપાઈ છે. તેથી એમ કહેવું જોઈએ કે “પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી કાલપ્રાપ્ત સૂત્ર આપવું જોઈએ.” માટે ફરીથી “યોગ્યોને સૂત્ર આપવું જોઈએ” એમ કહેવું પુનરુક્તિ દોષરૂપ છે. તેથી કહે છે કે ગાથા ૫૭૦માં યોગ્યતાનું ગ્રહણ ફક્ત પ્રાધાન્ય દેખાડવા માટે છે અર્થાત્ પ્રવ્રજ્યાદાનમાં જેમ યોગ્યતાની આવશ્યકતા છે, તેમ સૂત્રદાનમાં પણ યોગ્યતાની અતિપ્રધાનતા છે; કેમ કે અયોગ્ય જીવોને સૂત્ર આપવાથી તેઓનો વિનાશ થાય છે, એમ જણાવવા માટે ગાથા પ૭૦માં નો ' પદનું ગ્રહણ છે. વળી, વા'કારથી “નો ' પદનો બીજો અર્થ બતાવે છે. સામાન્યથી પ્રવ્રજિત પણ ગુણથી અધિક એવા શિષ્યને સૂત્ર આપવું જોઈએ, એ જણાવવા માટે ગાથા ૫૭૦માં “ગોપાળ' પદનું ગ્રહણ છે. આશય એ છે કે પ્રવ્રયા યોગ્ય જીવને અપાય છે, છતાં સૂત્ર તો ગંભીરતા આદિ વિશેષ ગુણોવાળા યોગ્ય જીવને જ અપાય છે. નહીંતર સૂત્રાધ્યયનથી તે અયોગ્ય જીવનો વિનાશ થાય; કેમ કે ગંભીરતા આદિ ગુણો ન હોય તો તેવા જીવને સૂત્ર ભણ્યા પછી જ્ઞાનનો મદ થાય છે. વળી, વા' કારથી ‘નો | T' પદનો ત્રીજો અર્થ બતાવે છે. પરીક્ષા કરતી વખતે કોઈક રીતે પ્રવજયા લેનાર જીવમાં ગુરુને યોગ્યતાનો ભ્રમ થયો હોય, અને પાછળથી સંવાસ દ્વારા ખ્યાલ આવે કે આ જીવ અયોગ્ય છે, તો દીક્ષા આપ્યા પછી પણ ગુરુએ તેને સૂત્ર અને અર્થ ભણાવવા જોઈએ નહીં. એ પ્રકારનું સૂચન “નો||' પદ કરે છે. પ૭૧/૫૭૨ા અવતરણિકા: एतदेवाह - અવતરણિતાર્થ આને જ કહે છે અર્થાતુ પૂર્વગાથામાં કહ્યું કે પ્રવજ્યાકાળમાં છલાયેલા ગુરુએ પાછળથી પણ અયોગ્ય જાણીને તે અયોગ્ય સાધુને સૂત્ર અને અર્થ આપવા જોઈએ નહિ, એ કથનને જ સ્પષ્ટ કરે છે – For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પ્રતિદિનક્રિયાવસ્તુક/માવિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા પ૦૩ ગાથા : पव्वावियस्स वि तहा इत्थ मुंडावणाइ वि णिसिद्धं । जिणमयपडिकुट्ठस्सा पुव्वायरिया तहा चाहू ॥५७३॥ અન્વયાર્થ: તદ અને રૂચઅહીં=અયોગ્યને પ્રવજ્યા આપવાના પ્રસંગમાં, નિમિયાદિg=જિનમતથી પ્રતિકુષ્ટ એવા પબ્રાવિયવ=પ્રવ્રાજિતને પણ મુંડાવરૂ વિ=મુંડાપનાદિ પણ સિદ્ધ-નિષિદ્ધ છે, તે ચ=અને તે પ્રકારે પુત્રાયા =પૂર્વાચાર્યો સાદૂ કહે છે. ગાથાર્થ : અને અયોગ્યને દીક્ષા આપવાના પ્રસંગમાં જિનમતથી પ્રતિકૃષ્ટ એવા પ્રવાજિતને પણ મુંડાપનાદિ પણ નિષિદ્ધ છે, અને તે પ્રકારે પૂર્વાચાર્યો કહે છે. ટીકાઃ प्रवाजितस्याऽपि तथाऽत्र व्यतिकरे मुण्डापनाद्यपि गुणस्थानं निषिद्धं पूर्वाचार्यैः जिनमतप्रतिक्रुष्टस्य= भगवद्वचननिराकृतस्य, पूर्वाचार्याः-भाष्यकारादयः तथा चाहुः एतत्संवाद्येवेति गाथार्थः ।।५७३॥ * “પ્રવૃતિસ્થાપિ'માં “મપિ'થી એ કહેવું છે કે અયોગ્ય એવા અપ્રવ્રાજિતને તો પ્રવ્રજ્યાદાનનો નિષેધ છે, પરંતુ અયોગ્ય એવા પ્રવ્રાજિતને પણ મુંડાપનાદિનો પણ નિષેધ છે. * “HUSાપના ''માં ‘પ'થી એ જણાવવું છે કે અયોગ્ય એવા અખબ્રાજિતને પ્રવ્રજ્યાદાનનો તો નિષેધ છે, પરંતુ અયોગ્ય એવા પ્રવ્રાજિતને પણ મુંડાપનાદિનો પણ નિષેધ છે, અને ‘માર' પદથી શિક્ષાપનાદિનું ગ્રહણ છે. ટીકાર્ય : અને આ વ્યતિકરમાં—અયોગ્ય જીવને પ્રવજ્યા આપવાના પ્રસંગમાં, જિનના મતથી પ્રતિકૃષ્ટ=ભગવાનના વચનથી નિરાકૃત, એવા પ્રવ્રાજિતને પણ=પ્રવજ્યા આપેલ જીવને પણ, પૂર્વાચાર્યો વડે મુંડાપન આદિ ગુણસ્થાન નિષેધાયું છે. અને તે રીતે=જે રીતે ગ્રંથકારે કહ્યું તે રીતે, આના સંવાદીને જ ગ્રંથકારના કથનને અનુરૂપ કથનને જ, ભાષ્યકારાદિ પૂર્વાચાર્યો કહે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : અયોગ્ય જીવને પ્રવજ્યા આપવાના પ્રસંગમાં ભગવાને જે પ્રકારના જીવને પ્રવ્રયા આપવાનું નિરાકરણ કર્યું છે, તેવા જીવને પ્રવ્રજયા અપાઈ ગઈ હોય તો પણ તેને મુંડાપનાદિ સંયમની આગળની ભૂમિકારૂપ ગુણસ્થાન આપવાનો પૂર્વાચાર્યોએ નિષેધ કર્યો છે. અને આ વાતને દઢ કરવા ગ્રંથકાર કહે છે કે અમે જે કથન કર્યું એ અમારા કથનને જ કહેનારું ભાષ્યકારાદિનું વચન છે, જે ગ્રંથકાર સ્વયં આગળમાં બતાવે છે. અહીં મુંડાપનાદિને “ગુણસ્થાન” કહેવા પાછળનો આશય એ છે કે સાધુ જેમ જેમ સંયમની ઉપર ઉપરની ક્રિયાઓ સમ્યગૂ વિધિપૂર્વક કરતા જાય છે, તેમ તેમ તે સાધુ ઉપર ઉપરના સંયમસ્થાનરૂપ ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. માટે ઉપયોગપૂર્વક દીક્ષા ગ્રહણ કરનાર જીવ પ્રવ્રયારૂપ ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે, અને દીક્ષા For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ પ્રતિદિનક્રિયાવસ્તુક મહિથી પ્રાપ્ત સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા પ૦૩-૫૦૪ લીધા પછી સાધુ સંવેગપૂર્વક મુંડાપન કરતા હોય તો દેહની શોભા, મમત્વ વગેરે નાશ પામવાથી પ્રવ્રયાગ્રહણથી થતા ગુણ કરતાં વિશેષ ગુણની પ્રાપ્તિ થાય છે, અને સાધુ વિશેષ પ્રકારના સંવેગપૂર્વક શિક્ષાપન કરતા હોય તો સંયમમાં મુંડાપનની ક્રિયાથી થતા ગુણ કરતાં અધિક ગુણની પ્રાપ્તિ થાય છે. આમ, મુંડાપનાદિ ક્રિયાઓ ઉત્તરોત્તર ગુણવૃદ્ધિનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને મુંડાપનાદિ ક્રિયાઓને જ ગુણોનું સ્થાન કહેલ છે; કેમ કે મુંડાપનાદિ ક્રિયાઓ કારણ છે અને ઉત્તરોત્તર થતી ગુણવૃદ્ધિ એ કાર્ય છે. વળી, અયોગ્ય જીવને મુંડાપનાદિ ક્રિયાઓ ગુણનું કારણ બનતી નથી, પરંતુ મુંડાપનાદિ ક્રિયાઓ દ્વારા અયોગ્ય જીવ ક્રિયાના લાઘવનું આપાદન કરે છે, જેથી અયોગ્ય જીવ માટે તે ક્રિયાઓ ગુણનું સ્થાન બનવાને બદલે કર્મબંધનું સ્થાન બને છે. આથી અયોગ્ય સાધુને મુંડાપનાદિ ગુણસ્થાન આપવાનો પૂર્વાચાર્યોએ નિષેધ કર્યો છે. પ૭૩ અવતરણિકા: પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે ભાષ્યકારાદિ પૂર્વાચાર્યો અમારા કથનના સંવાદી કથનને જ કહે છે. તેથી હવે ગાથા ૫૭૯ સુધી ભાષ્યકારાદિનું કથન બતાવે છે – ગાથા : जिणवयणप्पडिकुटुं जो पव्वावेइ लोभदोसेणं । चरणट्ठिओ तवस्सी लोएइ तमेव चारित्तं ॥५७४॥ અન્વયાર્થ : નિવયTMહિદ્દે જિનવચનથી પ્રતિકૃષ્ટને નમવોલેvi=લોભના દોષથી ગોકજે પત્રવેદૃ પ્રવ્રાજે છે=પ્રવ્રયા આપે છે, રર ફિલ્મો તવસ્સી ચરણમાં સ્થિત, તપસ્વી, તમેવ ચારિત્ત તે જ ચારિત્રને નોટ્ટિ લોપે છે. ગાથાર્થ : જિનવચનથી પ્રતિષિદ્ધને લોભના દોષથી જે પ્રવજ્યા આપે છે, ચારિત્રમાં રહેલા તપસ્વી તે જ ચારિત્રને લોપે છે. ટીકાઃ जिनवचनप्रतिक्रुष्टं प्राणिनं यः प्रव्राजयति कारणमनादृत्य लोभदोषेण-ऐहिकेन, चरणस्थितः तपस्वी एतत्कुर्वन् लोपयति अपनयति तदेव चारित्रमात्मीयमिति गाथार्थः ।।५७४॥ ટીકાર્ય : જિનવચનથી પ્રતિકુષ્ટ એવા પ્રાણીને જીવને, કારણને છોડીને ઐહિક એવા લોભના દોષથી જે પ્રવાજે છે=જે ગુરુ પ્રવ્રજ્યા આપે છે, આને કરતા એવા=જિનવચનથી પ્રતિકૃષ્ટ જીવને પ્રવજ્યા આપતા એવા, ચરણમાં સ્થિત=ચારિત્રની આચરણા કરતા, તપસ્વી–તપને કરતા ગુરુ, તે જ આત્મીય ચારિત્રને લોપે છે દૂર કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સુત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૧૦૪-પ૦૫ ભાવાર્થ : જે સાધુ ચારિત્રમાં સ્થિત છે અર્થાત્ ચારિત્રાચારનું સભ્ય પાલન કરે છે, તપસ્વી છે અર્થાત્ તપશ્ચર્યામાં કે સ્વાધ્યાયાદિ બાર પ્રકારના તપમાં રત છે, તે સાધુ ભગવાને નિષેધ કર્યો છે તેવા અયોગ્ય જીવને “આ મારો શિષ્ય થશે તો મારી પર્ષદા વધશે” એવા પ્રકારના ઐહિક લોભને કારણે દીક્ષા આપે, તો પોતે જે ચારિત્ર અન્યને આપી રહ્યા છે, તે જ પોતાના ચારિત્રનો તેઓ વિનાશ કરે છે. વળી, “રામના' એ પદથી એ કહેવું છે કે અત્યંત અપવાદથી ભગવાને અયોગ્ય જીવને પણ દીક્ષા આપવાનું કહ્યું છે, માટે તેનું અપવાદરૂપ કારણ ન હોય છતાં જે ગુરુ શિષ્યના લોભથી અયોગ્ય જીવને દિીક્ષા આપે છે, તે ગુરુ સંયમની ઉચિત ક્રિયાઓ કરતા હોય તો પણ તેમના ચારિત્રનો વિનાશ થાય છે; કેમ કે તેઓ સર્વત્ર સમભાવના પરિણામને છોડીને શિષ્યની પ્રાપ્તિરૂપ લોભના અધ્યવસાયથી તે અયોગ્ય જીવને દીક્ષા આપે છે. પ૭૪ો અવતરણિકા : તથા - અવતરણિયાર્થઃ પૂર્વગાથામાં કહ્યું કે જિનવચનથી પ્રતિકુષ્ટ જીવને લોભ દોષથી પ્રવ્રજ્યા આપનાર ગુરુ તે જ પોતાના ચારિત્રનો લોપ કરે છે. છતાં અનાભોગાદિથી કોઈ ગુરુએ અયોગ્યને દીક્ષા આપી હોય તો શું કરવું? તે બતાવવા “તથા'થી સમુચ્ચય કરે છે – ગાથા : पव्वाविओ सिअ त्ति अ मुंडावेउं अणायरणजोग्गो । जो तं मुंडावेई दोसा अणिवारिया पुरिमा ॥५७५॥ અન્વયાર્થ : પડ્યાવિ મ=અને બ્રાજિત સિંગ થાય, (તોપણ) મુંડાવે મુંડવા માટે મUTયRUIનો ભો= અનાચણિયોગ્ય છે. (હવે) નો જે તેં તેને મુંડાવે મુંડે છે, (મુંડન કરતા એવા તેમને) પુરિમા હોલ પૂર્વના દોષો=અયોગ્યને પ્રવ્રયા આપવાથી થતા દોષો, વારિયા=અનિવારિત છે. ગાથાર્થ : અને પ્રવાજિત થાય, તોપણ મુંડન કરવા માટે અનાચરણ યોગ્ય છે. હવે જે ગુરુ તેનું મુંડન કરે છે, મુંડન કરતા એવા તે ગુરુને અયોગ્યને પ્રવ્રજ્યા આપવાથી થતા દોષો અનિવારિત છે. ટીકાઃ प्रवाजितः स्यात् कथञ्चिदनाभोगादिना, मुण्डयितुमनाचरणयोग्य: अनासेवनीयः, यस्तं मुण्डयति तस्य मुण्डयत: अमुण्डनीयदोषा अनिवारिता भवन्त्येवेत्यर्थः, पूर्वाः येऽप्रव्राजनीयान् प्रव्राजयतः, एवं सर्वत्र भावनीयमिति गाथार्थः ॥५७५॥ For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક ‘'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા પ૦૫-૫૦૦ ટીકાર્થ : કોઈક રીતે અનાભોગાદિથી પ્રવાજિત=અયોગ્ય જીવ પ્રવજ્યા અપાયેલો, થાય, તોપણ મુંડન કરવા માટે અનાચરણયોગ્ય છેઃઅનાસેવનીય છે. હવે જે તેને=તે અયોગ્યને, મુંડે છે, મુંડન કરતા એવા તેને તે ગુરુને, અમુંડનીયના દોષો અનિવારિત થાય જ છે, એ પ્રમાણે અર્થ છે. તે અમુંડનીયના દોષો બતાવે છે – અપ્રવ્રાજનીયોને પ્રવ્રાજતાને=પ્રવજ્યા આપવા માટે અયોગ્ય જીવોને પ્રવજ્યા આપતા એવા ગુરુને, પૂર્વ એવા જે પૂર્વમાં કહેલા જે દોષો થાય છે, તે દોષો મુંડન કરવા માટે અયોગ્ય જીવનું મુંડન કરનારને થાય છે, એમ અન્વય છે. આ રીતે મૂળગાથાના અંતે રહેલ “પુરિમા'નો અર્થ અહીં બતાવ્યો એ રીતે, સર્વત્ર=ગાથા પ૭૯ સુધી સર્વ સ્થાનમાં, ભાવન કરવું, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: દીક્ષા લેનાર જીવ અયોગ્ય હોવા છતાં અનાભોગાદિથી યોગ્ય જાણીને ગુરુએ તેને પ્રવ્રયા આપી હોય, અને પાછળથી તેની અયોગ્યતાનો ગુરુને ખ્યાલ આવ્યો હોય, તો તે સાધુ લોચ કરવા માટે અયોગ્ય છે, માટે દીક્ષા આપ્યા પછી પણ તેનો લોચ કરવો ન જોઈએ. આમ છતાં “આને દીક્ષા આપી છે, તો લોચ પણ કરવો પડે,” એમ વિચારીને તે અયોગ્ય સાધુનો ગુરુ લોચ કરે, તો તે લોચ કરનાર ગુરુ પોતે ચારિત્રનું સમ્યપાલન કરતા હોય, તોપણ જિનાજ્ઞાની વિરુદ્ધ આચરણ કર્યું હોવાને કારણે તેઓ પોતાના ચારિત્રનો નાશ કરે છે. પ૭પ અવતરણિકા: હવે કદાચ અનાભોગાદિથી અયોગ્ય જીવને પ્રવ્રજ્યા આપી, મુંડન પણ કર્યું અને પાછળથી ખ્યાલ આવ્યો કે આ શિષ્ય અયોગ્ય છે, તો શું કરવું? તે બતાવે છે – ગાથા : मुंडाविओ सिअ त्ति अ सिक्खावेउं अणायरणजोग्गो । अहवा सिक्खाविंतो पुरिमपयऽनिवारिया दोसा ॥५७६॥ અન્વયાર્થ: મુંડવિમો =અને મુંડિત મિ=થાય, (તોપણ) વિવારં=શીખવવા માટે મUTIRUIનોપો= અનાચરણયોગ્ય છે. હવા=હવે તે અયોગ્યને જે શીખવે છે,) સિલ્વવિ=શિખવતા એવા ગુરુને પુરિમપથનિવરિયા=પૂર્વપદના અનિવારિત હોસા-દોષો છે. ગાથાર્થ : અને મુંડિત થાય, તોપણ શિક્ષણ આપવા માટે અનાચરણ યોગ્ય છે. હવે તે અયોગ્યને જે શિક્ષણ આપે છે, શિક્ષણ આપતા એવા ગરને અયોગ્યનું મુંડન કરવાથી થતા અનિવારિત દોષો થાય છે. For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સુત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૦-૫૦૦ ટીકાઃ ___ मुण्डितः स्यात् कथञ्चिदनाभोगादिना, शिक्षयितुं ग्रहणशिक्षादि अनाचरणयोग्यः अनासेवनीयः, अथवेति पूर्वप्रकृतापेक्षः, शिक्षयतस्तमयोग्यं पूर्वपदसम्बन्धिनः अनिवारिता दोषाः, इहाऽप्येवं वा पाठ इति માથાર્થ: I૭દ્દા ટીકાર્ય : | મુકિત અનાવની: કોઈક રીતે અનાભોગાદિથી મુંડિત થાય=અયોગ્ય જીવ મુંડન કરાયેલો થાય, તોપણ ગ્રહણશિક્ષાદિને શિખવવા માટે અનાચરણયોગ્ય છેઃઅનાસેવનીય છે. નથતિ પૂર્વપ્રતાપેક્ષા, ‘અથવા' એ પ્રકારનો અવ્યય પૂર્વપ્રકૃતિની અપેક્ષાવાળો છે અર્થાત્ “શિક્ષણ માટે અનાચરણયોગ્ય છે, તોપણ શિક્ષણ આપે તો” એમ જણાવવા અર્થે અહીં અથવા'નો પ્રયોગ કરેલ છે. વળી, બૃહત્કલ્પસૂત્ર ભાષ્યગાથા ૫૧૦૦થી ૧૧૯૪માં તો ‘અથવા'નો ‘મથ અને વા' એ પ્રકારનો પ્રયોગ કરેલ છે. તેથી “વા=અથવા અને રથ હવે” એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય. શિક્ષતિઃ રોપા તે અયોગ્યને શિક્ષણ કરતા એવાને=ગ્રહણશિક્ષાદિ શીખવતા એવા ગુરુને, પૂર્વપદના સંબંધવાળા અનિવારિત દોષો છે. રૂધ્યેવં ...થાર્થ અથવા અહીં પણ પ્રસ્તુત ગાથાના ચરમપાદમાં પણ, આ પ્રમાણેકરોસા વારિયા પુરિમા' એમ પૂર્વગાથાના ચરમ પાદ પ્રમાણે, પાઠ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: દીક્ષા લેનાર જીવ અયોગ્ય હોવા છતાં અનાભોગાદિથી યોગ્ય જાણીને ગુરુએ તેને દીક્ષા આપી હોય, મુંડન પણ કર્યું હોય, અને પાછળથી તેના સહવાસ દ્વારા ગુરુને તે અયોગ્ય જણાય, તો તે શિષ્ય ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા માટે યોગ્ય નથી. માટે દીક્ષા આપ્યા પછી અને લોન્ચ કર્યા પછી પણ તેને ગ્રહણશિક્ષાદિ શીખવવી જોઈએ નહિ. આમ છતાં “આને દીક્ષા આપી છે, મુંડન કર્યું છે, તો શિક્ષણ પણ આપવું પડે.” એમ વિચારીને તે અયોગ્ય શિષ્યને ગુરુ ગ્રહણશિક્ષાદિ આપે, તો અયોગ્ય શિષ્યનું મુંડન કરનાર ગુરુને જે દોષો થાય તે દોષો તે શિક્ષણ આપનાર ગુરુને થાય છે અર્થાત્ તે ગુરુનું પોતાનું ચારિત્ર નાશ પામે છે. પછી અવતરણિકા: હવે કદાચ અનાભોગાદિથી અયોગ્ય જીવને દીક્ષા આપી, મુંડન કર્યું, શિક્ષા પણ આપી અને સહવાસથી ખ્યાલ આવ્યો કે આ શૈક્ષ અયોગ્ય છે, તો શું કરવું? તે બતાવે છે – ગાથા : सिक्खाविओ सिअ त्ति अ उवठावेउं अणायरणजोग्गो । अहवा उवठाविते पुरिमपयऽनिवारिया दोसा ॥५७७॥ અન્વયાર્થ : સિક્વવિમો મ=અને શિક્ષિત સમકથાય, (તો પણ) ૩૮૪–ઉપસ્થાપવા માટે UTયRUIનો પોક For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક 'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા પ૦૦-૫૦૦ ૨૩૫ અનાચણિયોગ્ય છે. કદવા=હવે (તે અયોગ્યને જે ઉપસ્થાપે છે) સવિતે=ઉપસ્થાપતા એવા ગુરુને પુરપથનિવરિયા ડોસી=પૂર્વપદના અનિવારિત દોષો છે. ગાથાર્થ : અને શિક્ષિત થાય, તોપણ ઉપસ્થાપન કરવા માટે અનાચરણયોગ્ય છે. હવે તે અયોગ્યને જે ઉપસ્થાપન કરે છે, ઉપસ્થાપન કરતા ગરને પૂર્વપદના અનિવારિત દોષો છે. ટીકા : शिक्षितः स्यात् कथञ्चिद् ग्रहणशिक्षादिग्राहित इत्यर्थः, उपस्थापयितुं व्रतेष्वनाचरणयोग्यः अनासेवनीयः, अथवोपस्थापयतः तं पूर्वपदानिवारिता दोषाः पूर्ववदिति गाथार्थः ॥५७७॥ ટીકાર્ચ: કોઈક રીતે શિક્ષિત થાયઃગ્રહણશિક્ષાદિથી ગ્રાહિત થાય અર્થાત્ ગુરુએ ગ્રહણશિક્ષાદિ અપાયેલો થાય, તોપણ વ્રતોમાં ઉપસ્થાપવા માટે અનાચરણયોગ્ય છેઃઅનાસેવનીય છે. હવે જે તેનેeતે અયોગ્યને, વ્રતોમાં ઉપસ્થાપે છે, ઉપસ્થાપતા એવા ગુરુને પૂર્વની જેમ પૂર્વપદ સંબંધી અનિવારિત દોષો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગુરુએ અજ્ઞાનતાથી અયોગ્ય જીવને પ્રવ્રયા આપી હોય, લોચ કર્યો હોય, ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આપી હોય, અને ત્યારપછી સંવાસથી ગુરુને તે શિષ્યની અયોગ્યતા જણાય, તો તે શૈક્ષ વ્રતોમાં ઉપસ્થાપવા માટે યોગ્ય નથી. આથી તે અયોગ્ય શૈક્ષને દીક્ષા આપી હોય, મુંડન કર્યું હોય, શિક્ષણ પણ આપ્યું હોય, તોપણ તેનું વ્રતોમાં ઉપસ્થાપન કરવું જોઈએ નહીં. આમ છતાં “આને દીક્ષા આપી છે, મુંડન કર્યું છે, શિક્ષા આપી છે, તો વ્રતોમાં ઉપસ્થાપન પણ કરવું પડે” એમ વિચારીને જે ગુરુ તે અયોગ્ય શિષ્યનું ઉપસ્થાપન કરે, તો અયોગ્ય જાણવા છતાં અયોગ્ય શિષ્યને શિક્ષણ આપનાર ગુરુને જે દોષો થાય, તે દોષો અયોગ્ય શિષ્યને વ્રતોમાં ઉપસ્થાપન કરનાર ગુરુને થાય છે અર્થાત્ તે ગુરુનું પોતાનું ચારિત્ર લોપાય છે. //૫૭૭ll. અવતરણિકા: હવે કદાચ અનાભોગાદિથી અયોગ્ય જીવનું પ્રવ્રાજન કર્યું, મુંડન કર્યું, શિક્ષણ કર્યું, વ્રતોમાં ઉપસ્થાપન પણ કર્યું અને પાછળથી તેની અયોગ્યતાનો ખ્યાલ આવે, તો શું કરવું? તે બતાવે છે – ગાથા : उवठाविओ सिअ त्ति अ संभुंजित्ता अणायरणजोग्गो । अहवा संभुजंते पुरिमपयऽनिवारिया दोसा ॥५७८॥ અન્વયાર્થ: ૩વવિમો =અને ઉપસ્થાપિત સિમ થાય, (તોપણ) સંબંનિત્તા=સંભોજન કરવા માટે મUTI ગોગો=અનાચણિયોગ્ય છે. દવાહવે (તે અયોગ્યને જે સંભોજન કરાવે છે,) સંjનંતે સંભોજન કરાવતા એવા ગુરુને પરિમયનિવરિયા=પૂર્વપદના અનિવારિત હોસા-દોષો છે. For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પ્રતિદિનક્રિયાવસ્તક 'મા'થી પ્રાપ્ત “સૂરદાનવિચાર' દ્વાર / ગાથા પ૦૮-પ૦૯ ગાથાર્થ : અને ઉપસ્થાપિત થાય, તોપણ સંભોજન કરવા માટે અનાચરણયોગ્ય છે. હવે તે અયોગ્યને જે સંભોજન કરાવે છે, સંભોજન કરાવતા ગુરુને પૂર્વપદના અનિવારિત દોષો છે. ટીકાઃ उपस्थापितः स्यात् कथञ्चित्, पूर्ववदेव सम्भोक्तुमुपाध्यायेनानाचरणयोग्यः, यः कश्चित् अथवा संभोजयतस्तमिति पूर्ववत् पूर्वपदानिवारिता दोषा, एतदप्येवमेवेति गाथार्थः ॥५७८॥ ટીકાર્થ: કોઈક રીતે ઉપસ્થાપિત થાય=અયોગ્ય જીવ વ્રતોમાં ઉપસ્થાપન કરાયેલો થાય, તોપણ પૂર્વની જેમ જ ઉપાધ્યાય સાથે સંભોજન કરવા માટે અનાચરણ યોગ્ય છે. હવે જે કોઈ તેનેeતે અયોગ્યને, સંભોજન કરાવે છે, પૂર્વની જેમ સંભોજન કરાવતા એવા ગુરુને પૂર્વપદસંબંધી અનિવારિત દોષો છે. આ પણ આ પ્રમાણે જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અનાભોગાદિથી ગુરુએ અયોગ્યને પ્રવ્રયા આપી, લોચ કર્યો, શિક્ષા આપી, વ્રતોમાં ઉપસ્થાપના પણ કરી, અને પાછળથી ગુરુને તે શિષ્યની અયોગ્યતા જણાય તો તે અયોગ્ય શિષ્ય ઉપાધ્યાય સાથે ભોજન કરવા માટે યોગ્ય નથી. છતાં જે કોઈ તે અયોગ્યને ઉપાધ્યાય સાથે ભોજન કરાવે, તો અયોગ્ય જાણવા છતાં તે અયોગ્ય શિષ્યનું વ્રતોમાં ઉપસ્થાપન કરનાર ગુરુને જે દોષો થાય, તે દોષો અયોગ્યને ઉપાધ્યાય સાથે સંભોજન કરાવનાર ગુરુને થાય છે. પ૭૮ અવતરણિકા: હવે કદાચ અનાભોગાદિથી જિનવચનમાં પ્રતિષિદ્ધ જીવને પ્રવજ્યા આપી, મુંડન કર્યું, શિક્ષા આપી, ઉપસ્થાપન કર્યું અને સંભોજન પણ કરાવ્યું, અને ત્યારબાદ તે જીવની અયોગ્યતા જણાય, તો શું કરવું? તે બતાવે છે – ગાથા : संभुंजिओ सिअ त्ति अ संवासेउं अणायरणजोग्गो । अहवा संवासंते दोसा अणिवारिआ पुरिमा ॥५७९॥ અન્વચાર્યઃ સંનિકો મ=અને સંભુક્ત ઉપક્રકથાય, (તોપણ) સંવારેવં સંવાસ કરાવવા માટે અપાયરનોનો=અનાચણિયોગ્ય છે. દવા=હવે (તે અયોગ્યને જે સંવાસ કરાવે છે,)સંવાસંત=સંવાસ કરાવતા એવા ગુરુને પુરિમા હોલા=પૂર્વના દોષો=અયોગ્યને ઉપાધ્યાય સાથે ભોજન કરાવવાથી થતા દોષો, વા૩િ= અનિવારિત છે. For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા પ૦૯ ૨૩છે. ગાથાર્થ : અને સંભુક્ત થાય, તોપણ સંવાસ કરાવવા માટે અનાચરણયોગ્ય છે. હવે તે અયોગ્યને જે સંવાસ કરાવે છે, સંવાસ કરાવતા ગુરને અયોગ્યને ઉપાધ્યાય સાથે ભોજન કરાવવાથી થતા દોષો અનિવારિત છે. ટીકાઃ सम्भुक्तः स्यात् कथञ्चिदुपाध्यायादिना, संवासयितुं स्वसमीपेऽनाचरणयोग्य: अनासेवनीयः, य: कश्चित् तं संवासयतः आत्मसन्निधौ, दोषा अनिवारिता भवन्त्येवेति भावः, पूर्वाः येऽसंवास्यं संवासयत (2થે સંમોર્ચ સંમોનિયત:) તિ મથાઈ: ૧૭૨ નોંધ: (૧) આ ગાથાની ટીકામાં ‘પૂર્વા: વેડસંવાશે સંવાસથત:' છે, તેને સ્થાને “પૂર્વી: વેડર્સમોર્ચ સંમોગથત:' પાઠ હોય, તેમ ભાસે છે. (૨) પ૭પથી પ૦૯ સુધીની મૂળગાથામાં રહેલ ‘ત્તિ' સ્વરૂપનો પરામર્શક છે, એમ બૃહલ્પસૂત્ર ભાષ્ય ગાથા પ૧૯૦ માં કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈક રીતે અનાભોગાદિથી જિનમતમાં પ્રતિકૃષ્ટ જીવ પ્રવ્રાજિત થાય, તોપણ તે પ્રવાસનને અયોગ્ય છે. આમ ‘ત્તિ' પદ પ્રવ્રાજિત જીવની અયોગ્યતાનું સ્વરૂપ દર્શાવે છે. તેથી તે પ્રવ્રાજનને અયોગ્ય એવો જીવ મુંડનને પણ અયોગ્ય છે, એમ સંવાસન સુધી સર્વત્ર 'ત્તિ' પદનું યોજન કરવું. (૩) “નામો રિ'માં “મરિ' પદથી સહસત્કારનું ગ્રહણ છે. ટીકાર્ચઃ કોઈક રીતે ઉપાધ્યાય વગેરે સાથે સંમુક્ત થાય =અયોગ્ય જીવ સંભોજન કરાયેલો થાય, તોપણ પોતાની પાસે સંવાસ કરાવવા માટે અનાચરણયોગ્ય છે=અનાસેવનીય છે. હવે જે કોઈ તેને તે અયોગ્યને, આત્માની સંનિધિમાં પોતાની પાસે, સંવાસ કરાવે છે, સંવાસ કરાવતા એવા ગુરુને દોષો અનિવારિત થાય જ છે, એ પ્રકારે ભાવ છે. તે અનિવારિત દોષો કયા છે? તે દર્શાવે છે – અસંભોજ્યને સંભોજન કરાવતાને સંભોજન કરાવવા માટે અયોગ્ય જીવને ઉપાધ્યાયાદિ સાથે ભોજન કરાવતા એવા ગુરુને, પૂર્વ એવા જે દોષો છે, તે દોષો સંવાસ કરાવવા માટે અયોગ્ય જીવને પોતાની પાસે સંવાસ કરાવનાર ગુરુને થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : અનાભોગાદિથી ગુરુએ અયોગ્ય જીવનું પ્રવ્રાજન કર્યું હોય, મુંડન કર્યું હોય, શિક્ષણ આપ્યું હોય, ઉપસ્થાપન કર્યું હોય, સંભોજન પણ કરાવ્યું હોય અને સંવાસ દ્વારા પાછળથી તેની અયોગ્યતા ગુરુએ જાણી હોય, તો તે અયોગ્ય શિષ્યને પોતાની પાસે રખાય નહીં. આમ છતાં જે ગુરુ તે અયોગ્યને પોતાની સાથે રાખે છે તે ગુરુને, સંભોજન કરવા માટે અયોગ્ય શિષ્યને ઉપાધ્યાયાદિ સાથે સંભોજન કરાવનાર ગુરુને જે દોષો થાય છે, તે દોષો પ્રાપ્ત થાય છે અર્થાત્ તે ગુરુનું પોતાનું ચારિત્ર નાશ પામે છે. પ૭૯ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૮૦ ગાથા : एमाई पडिसिद्धं सव्वं चिअ जिणवरेहऽजोग्गस्स । पच्छा विन्नायस्स वि गुणठाणं विज्जनाएणं ॥५८०॥ दारं ॥ અન્વયાર્થ: પચ્છા વિન્નાથ વિમળો વારસ-પાછળથી જણાયેલ પણ અયોગ્યના એવમાદિકગાથા પ૭૪થી ૫૭૯માં બતાવ્યા એ પ્રકારની આદિવાળા, સવ્વ વિસર્વ જ ગુણવાઈiગુણસ્થાન વિના,vi-વૈદ્યના જ્ઞાતથી=દષ્ટાંતથી, નિવેદિં જિનવર વડે પરિસિદ્ધ-પ્રતિષિદ્ધ છે. ગાથાર્થ : પાછળથી જણાયેલા પણ અયોગ્યના, ગાથા પ૦૪થી ૫૦લ્માં બતાવ્યાં એ પ્રકારની આદિવાળાં સર્વ જ ગુણસ્થાન, વૈધના દ્રષ્ટાંતથી જિનવર વડે પ્રતિષિદ્ધ છે. ટીકાઃ एवमादि प्रतिषिद्धं निराकृतं सर्वमेव जिनवरैः भगवद्भिरयोग्यस्य विनेयस्य पश्चाद्विज्ञातस्याप्ययोग्यतया गुणस्थानं - संवासानुयोगदानादि वैद्यज्ञातेन, स हि यदैवासाध्यं दोषं जानाति तदैव क्रियातो विरमतीति गाथार्थः ॥५८०॥द्वारम्॥ ટીકાર્ય પાછળથી વિશાત પણ અયોગ્ય વિનયના=શિષ્યના, એવમાદિ=પ્રવ્રાજન એ પ્રકારની આદિવાળાં, સર્વ જ સંવાસ-અનુયોગનું દાન આદિ રૂપ ગુણસ્થાન, અયોગ્યપણું હોવાથી વૈદ્યના જ્ઞાતથી=દષ્ટાંતથી, જિનવર વડે=ભગવાન વડે, પ્રતિષિદ્ધ છે=નિરાકૃત છે, જે કારણથી તે-વૈદ્ય, જ્યારે જ દોષને અસાધ્ય જાણે છે, ત્યારે જ ક્રિયાથી=રોગીને ઔષધાદિ આપવારૂપ ચિકિત્સાથી, વિરમે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૫૭૪થી ૫૭૯માં બતાવ્યું તેમ પ્રવ્રજ્યા વગેરે સર્વ જ ગુણસ્થાન, અયોગ્ય શિષ્યને આપવાનો ભગવાને નિષેધ કર્યો છે અર્થાત્ કદાચ અનાભોગાદિથી પ્રવ્રજયા વગેરે આગળ-આગળનાં ગુણસ્થાન આપ્યા પછી શિષ્યની અયોગ્યતાનો ખ્યાલ આવે તો, તેનાથી ઉત્તર-ઉત્તરના ગુણો વધારવાની ક્રિયારૂપ ગુણસ્થાનનો ભગવાને નિષેધ કર્યો છે. તેમાં વૈદ્યનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે – જેવી રીતે સુવૈદ્ય આ રોગીનો રોગ અસાધ્ય છે એમ જાણે, તો તે રોગીના રોગની ચિકિત્સા કરે નહિ; અને ક્વચિત્ અનાભોગાદિથી વૈદ્યને રોગીના અસાધ્ય રોગનો ખ્યાલ ન આવ્યો હોય, અને ચિકિત્સાક્રિયાનો પ્રારંભ કર્યો હોય, છતાં પાછળથી પણ ખ્યાલ આવે કે આ રોગીનો રોગ અસાધ્ય છે, તો તરત વૈદ્ય આગળઆગળની ચિકિત્સાક્રિયાથી વિરામ પામી જાય છે, કેમ કે સારા વૈદ્ય રોગીના હિત માટે ચિકિત્સા કરતા હોય છે. તેથી તે જાણતા હોય કે અસાધ્યરોગવાળા રોગીને ઔષધ આપવાથી તેનું હિત થતું નથી, પરંતુ અહિત થાય છે. For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક 'સાવિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૫૮૦-૫૮૧ ૨૩૯ તેવી રીતે ગુણવાન એવા ગુરુ પણ જાણે કે આ જીવ અયોગ્ય છે, તો તેના ભાવરોગની ચિકિત્સા કરે નહિ; અને ક્વચિત્ અનાભોગાદિથી ગુરુને શિષ્યની અયોગ્યતાનો પૂર્વે ખ્યાલ ન આવ્યો હોય, અને તેનું પ્રવ્રાજનાદિ કર્યું હોય, છતાં પાછળથી પણ ખ્યાલ આવે કે આ જીવ ગુણસ્થાન માટે અયોગ્ય છે, તો પાછળનાં જે જે ગુણસ્થાન તેને આપવાના બાકી હોય, તે તે આપે નહિ; કેમ કે ગુણવાન ગુરુ જાણતા હોય કે અયોગ્ય જીવોનો ભાવરોગ પ્રવ્રાજનાદિ ક્રિયાઓ દ્વારા દૂર થતો નથી, પરંતુ તેનું વધારે અહિત થાય છે. પ૮૦ અવતરણિકા : ગાથા પપપમાં સ્વાધ્યાયના ગુણો બતાવ્યા, તેનું ગાથા પ૬૬ સુધી વિસ્તારથી સ્પષ્ટીકરણ કરીને ગાથા પ૭૦માં કહ્યું કે યોગ્ય શિષ્યોને કાલપ્રાપ્ત સૂત્ર આપવું જોઈએ. તેથી હવે દીક્ષાપર્યાયરૂપ કાલથી પ્રાપ્ત એવું કયું સૂત્ર ક્યારે આપવું જોઈએ? એ ગાથા ૫૮૮ સુધી સ્પષ્ટ કરે છે – ગાથા : कालक्कमेण पत्तं संवच्छरमाइणा उ जं जम्मि । तं तम्मि चेव धीरो वाएज्जा सो अ कालोऽयं ॥५८१॥ અન્વયાર્થ : સંવમાફ૩વર્નમેળ વળી સંવત્સરાદિ કાલક્રમ વડે બં=જે આચારાંગાદિ =જે સંવત્સરાદિમાં પત્ત-પ્રાપ્ત હોય, તંતે આચારાંગાદિને તમિગ્રેવં તે સંવત્સરાદિમાં જ થીજે-ધીર એવા ગુરુવાળ વંચાવે, સો મ ત્નિોથં=અને તે કાળ આ છે=આગળમાં કહેવાશે એ છે. ગાથાર્થ : વળી સંવત્સરાદિ કાલક્રમ વડે જે આચારાંગાદિ જે સંવત્સરાશિમાં પ્રાપ્ત હોય, તે આચારાંગાદિને તે સંવત્સરાદિમાં જ ધીર એવા ગુરુ વંચાવે, અને તે કાળ આગળમાં કહેવાશે એ છે. ટીકાઃ ___ कालक्रमेण प्राप्तमौचित्येन संवत्सरादिना तु यद् आचारादि यस्मिस्तत्तस्मिन्नेव संवत्सरादौ धीरो वाचयेत्, न विपर्ययं कुर्यात्, स च कालोऽयं वक्ष्यमाण इति गाथार्थः ॥५८१॥ ટીકાર્થ: ઔચિત્ય એવા સંવત્સરાદિરૂપ કાળના ક્રમ વડે જે આચારાંગાદિ જે સંવત્સરાશિમાં પ્રાપ્ત હોય તે સંવત્સરાદિમાં જ ધીર એવા ગુરુ શિષ્યને વંચાવે, વિપર્યયને ન કરે, અને તે કાળ આ છે=વક્ષ્યમાણ છે= આગળમાં કહેવાશે એ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. //પ૮૧|| અવતરણિકા: કેટલા વર્ષના સંયમપર્યાયમાં કયું આગમ ભણાવવું? તે રૂપ કાળમર્યાદાનું ક્રમસર વર્ણન કરે છે – ગાથા : तिवरिसपरिआगस्स उ आचारपकप्पणाममज्झयणं । चउवरिसस्स उ सम्मं सूअगडं नाम अंगं ति ॥५८२॥ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પ્રતિદિનક્રિયાવસ્તક 'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૮૨, ૫૮૩-૫૮૪ અન્વયાર્થ : તિવરિપરિમાસ ત્રણ વર્ષના પર્યાયવાળાને જગાવીરપપ્પાનં–આચારપ્રકલ્પ નામનું અધ્યયન (વંચાવે છે.) સનં ૩૩રિસર–વળી સમ્ય ચાર વર્ષવાળાને ફૂગાવું નામ સંબં=સૂત્રકૃત નામનું અંગ (વંચાવે છે.) * “તિ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : ત્રણ વર્ષના પર્યાયવાળા સાધુને જ આચારપ્રકલ્પ નામનું અધ્યયન વંચાવે છે, વળી ચાર વર્ષવાળા સાધુને સૂત્રકૃત નામનું અંગ વંચાવે છે. ટીકાઃ त्रिवर्षपर्यायस्यैव, नारतः,आचारप्रकल्पनाम निशीथाभिधानम् अध्ययनं, वाच्यत इति क्रिया योजनीया, चतुर्वर्षस्य तु सम्यग् अस्खलितस्य सूत्रकृतं नाम अङ्गं द्वितीयमिति गाथार्थः ।।५८२॥ ટીકાર્ય ત્રણ વર્ષના પર્યાયવાળાને જ, એ પહેલાં નહિ, આચારપ્રકલ્પના નામવાળું નિશીથના અભિધાનવાળું, અધ્યયન વંચાવાય છે, વાતે એ પ્રકારની ક્રિયા યોજવી. વળી સમ્યઅસ્મલિત, ચાર વર્ષના પર્યાયવાળાને સૂત્રકૃત નામનું બીજું અંગ વંચાવાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. I૫૮રો ગાથા : दसकप्पव्ववहारा संवच्छरपणगदिक्खिअस्सेव । ठाणं समवाओ त्ति अ अंगेए अट्ठवासस्स ॥५८३॥ दसवासस्स विआहो एक्कारसवासयस्स य इमे उ। खुड्डियविमाणमाई अज्झयणा पंच नायव्वा ॥५८४॥ અન્વયાર્થ : રસપ્રવ્યવહાર=દશાકલ્પવ્યવહાર સંવછરૂપપરિવિઝસેવકસંવત્સર પંચકના=પાંચ વર્ષના, દીક્ષિતને જ, તાઈ સમવામો મત્તિ=સ્થાન અને સમવાય, એ પ્રકારનાં મો=આ બે અંગ ડ્રવાસ આઠ વર્ષવાળાને, વિમારો વાસ ચ=અને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ દશ વર્ષવાળાને છે અને આ પુgિયવિમાપમાડું–શુલ્લિકા વિમાનાદિ પર ગયUI[=પાંચ અધ્યયનો પરિવાર સ્મ=અગિયાર વર્ષવાળાને નાથદ્વા=જાણવા. ગાથાર્થ : દશાકાવ્યવહાર પાંચ વર્ષના દીક્ષિતને જ, સ્થાન અને સમવાય, એ પ્રકારનાં આ બે અંગ આઠ વર્ષવાળાને, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ દશ વર્ષવાળા સાધુને, અને આ સુલ્લિકા વિમાનાદિ પાંચ અધ્યયનો અગિયાર વર્ષવાળા સાધુને જાણવા. For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુકા'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૮૩-૫૮૪, ૫૮૫ ૨૪૧ ટીકાઃ दशाकल्पव्यवहाराः त्रयोऽपि पञ्चसंवत्सरदीक्षितस्यैव, स्थानं समवाय इति च अङ्गे एते द्वे अप्यष्टवर्षस्येति गाथार्थः ॥५८३॥ दशवर्षस्य व्याख्येति व्याख्याप्रज्ञप्ति: भगवती, एकादशवार्षिकस्य चामूनीति हृदयस्थनिर्देशः क्षुल्लिकाविमानादीन्यध्ययनानि कालयोग्यतामङ्गीकृत्य पञ्च ज्ञातव्यानि, तद्यथा-'खुड्डियाविमाणपविभत्ती ( महल्लियाविमाणपविभत्ती) अंगचूलिया वग्गचूलिया वियाहचूलिय'त्ति गाथार्थः ॥५८४॥ ટીકાર્ય : દશા કલ્પ વ્યવહાર એ ત્રણ પણ પાંચ વર્ષના દીક્ષિતને જ, સ્થાન અને સમવાય એ પ્રકારના આ બંને પણ અંગ આઠ વર્ષવાળાને, વ્યાખ્યા=વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ=ભગવતી, દશ વર્ષવાળાને, અને અગિયાર વર્ષવાળાને આ એટલે ગ્રંથકારના હૃદયમાં રહેલાનો નિર્દેશ, તે નિર્દેશ બતાવે છે– યુલ્લિકાવિમાનાદિ પાંચ અધ્યયનો, કાલની યોગ્યતાને આશ્રયીને જાણવાં; તે આ પ્રમાણે – સુલ્લિકાવિમાનપ્રવિભક્તિ, મહલ્લિકાવિમાનપ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા, વિવાહચૂલિકા, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. પ૮૩/૫૮૪ો. ગાથા : बारसवासस्स तहा अरुणुववायाइ पंच अज्झयणा । तेरसवासस्स तहा उढाणसुआइआ चउरो ॥५८५॥ અન્વયાર્થ : તહીં તે પ્રકારના વારસવાસ-બાર વર્ષવાળાને જીવવાયાફ અરુણોપપાતાદિ પંર માથUTT= પાંચ અધ્યયનો, તદ–તે પ્રકારના તેરસવાર-તેર વર્ષવાળાને સાસુમા ઘરો ઉત્થાનશ્રુતાદિ ચાર (જાણવાં.) ગાથાર્થ : તે પ્રકારના બાર વર્ષવાળા સાધુને અરુણોપરાતાદિ પાંચ અધ્યચનો અને તેર વર્ષવાળા સાધુને ઉત્થાનત્રુતાદિ ચાર આગમો જાણવાં. ટીકાઃ द्वादशवार्षिकस्य तथा कालपर्यायेण अरुणोपपातादीनि पञ्चाऽध्ययनानि, तद्यथा- 'अरुणोववाए वरुणोववाए गरुलोववाए वेलंधरोववाएं वेसमणोववाए', त्रयोदशवार्षिकस्य तथोत्थानश्रुतादीनि चत्वारि, तद्यथा- 'उढाणसुयं समुट्ठाणसुयं देविंदोववाओ णागपारियावणियाओ'त्ति गाथार्थः ॥५८५॥ ટીકાર્ય : તે પ્રકારના=અખ્ખલિત ચારિત્રરૂપ તે પ્રકારના, કાલપર્યાય વડે બાર વર્ષવાળાને અરુણોપપાતાદિ પાંચ અધ્યયનો જાણવાં. તે આ પ્રમાણે – અરુણોપાત, વરુણોપપાત, ગરુડોપપાત, વેલંધરોપપાત, વૈશ્રમણોપપાત. તે For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પ્રતિદિનક્રિયાવસ્તુક | વિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૮૬-૫૮૦ પ્રકારના તેર વર્ષવાળાને ઉત્થાનકૃતાદિ ચાર જાણવાં; તે આ પ્રમાણે - ઉત્થાનકૃત, સમુત્થાનશ્રત, દેવેંદ્રોપપાત, નાગપર્યાવલિકા, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. પ૮પા ગાથા : चोद्दसवासस्स तहा आसीविसभावणं जिणा बिंति ।। पन्नरसवासगस्स य दिट्ठीविसभावणं तह य ॥५८६॥ અન્વયાર્થ : તી યોદ્દલવાસસ્સ-તે પ્રકારના ચૌદ વર્ષવાળાને માસી વિસમાવ=આશીવિષભાવનાને, તદ ય પન્નરસવા =વળી તે પ્રકારના જ પંદર વર્ષવાળાને વિવિમવUાં દષ્ટિવિષભાવનાને નિપ=જિનો દ્વિતિ કહે છે. ગાથાર્થ : તે પ્રકારના ચૌદ વર્ષવાળા સાધુને આશીવિષભાવનાને, વળી તે પ્રકારના જ પંદર વર્ષવાળા સાધુને દૃષ્ટિવિષભાવનાને જિનેશ્વરો કહે છે. ટીકા: चतुर्दशवर्षस्य तथा पर्यायेण आशीविषभावनां जिना बुवते, नारतः, पञ्चदशवर्षस्य तु पर्यायेणैव दृष्टिविषभावनां तथैव ब्रुवत इति गाथार्थः ।।५८६॥ ટીકાર્ય : તે પ્રકારના પર્યાય વડે ચૌદ વર્ષવાળાને આશીવિષભાવનાને જિનો કહે છે, એ પહેલાં નહીં. વળી તે પ્રકારના જ પર્યાય વડે જ પંદર વર્ષવાળાને દષ્ટિવિષભાવનાને કહે છેઃજિનો સાધુને વંચાવવાનું કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. પ૮૬ll ગાથા : सोलसवासाईसु अ एगुत्तरवड्डिएसु जल्संखं । चारणभावण महसुविणभावणा तेअगनिसग्गा ॥५८७॥ અન્વયાર્થ: | મુત્તરવટ્ટિાણુમ સોસવાસાણંદુ અને એક ઉત્તરમાં વર્ધિત એવા સોળ વર્ષાદિમાં નહસં યથા સંખ્ય=ક્રમસર, ચાર માવળ=ચારણભાવના, મહસુવિ માવળ=મહાસ્વભાવના, તેનિસ =તેજોનિસર્ગ થાય છે. ગાથાર્થ સાધુને સોળ વર્ષના પર્યાયમાં ચારણભાવના, સત્તર વર્ષના પર્યાયમાં મહાસ્વપ્નભાવના, અઢાર વર્ષના પર્યાયમાં તેજનિસર્ગ; આ ત્રણ ક્રમસર થાય છે. For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક 'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વારગાથા ૫૮૦ થી ૫૮૯ - ૨૪૩ ટીકા : षोडशवर्षादिषु च पर्यायेष्वेकोत्तरवर्द्धितेषु यथासङ्ख्यं यथाक्रमं चारणभावना महास्वपनभावना तेजोनिसर्ग इत्येतानि त्रीणि भवन्तीति गाथार्थः ।।५८७॥ ટીકાર્ય : અને એક ઉત્તરમાં વધેલા એવા સોળ વર્ષની આદિવાળા પર્યાયોમાં યથાસંખ્ય યથાક્રમ, ચારણભાવના, મહાસ્વપ્નભાવના, તેજોનિસર્ગ; આ પ્રકારના આ ત્રણ થાય છે આ ત્રણ સૂત્રો સાધુને વંચાવવાના થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. પ૮શા ગાથા : एगूणवीसगस्स उ दिट्ठीवाओ दुवालसममंगं । संपुण्णवीसवरिसो अणुवाई सव्वसुत्तस्स ॥५८८॥(दारं)॥ અન્વયાર્થ: પૂUવીસ વળી ઓગણીશ વર્ષવાળાને વિદ્વાનો દષ્ટિવાદ સુવાસમHi=બારમું અંગ થાય છે. સંપુugવીસવરિો સંપૂર્ણ વિશ વર્ષવાળા સત્રભુત્તરૂં સર્વ સૂત્રના મહુવા અનુપાતી છે. ગાથાર્થ : વળી ઓગણીશ વર્ષવાળા સાધુને દૃષ્ટિવાદ બારમું અંગ થાય છે. સંપૂર્ણ વીશ વર્ષવાળા સાધુ સર્વ સૂત્રના અનુપાતી છે. ટીકાઃ एकोनविंशतिकस्य तु पर्यायेण दृष्टिवादो द्वादशमङ्गं, अत एव शेषलाभो ज्ञेय इति सम्पूर्णविंशतिवर्षपर्यायेणानुपाती योग्यः सर्वस्य सूत्रस्य बिन्दुसारादेरिति गाथार्थः ॥५८८॥ (द्वारं)॥ ટીકાર્યઃ વળી પર્યાય વડે ઓગણીશ વર્ષવાળાને દષ્ટિવાદ બારમું અંગ થાય છે. આનાથી પછી જ શેષનો લાભ જાણવો સંપૂર્ણ વીશ વર્ષના પર્યાય વડે બિંદુસારાદિ સર્વ સૂત્રના અનુપાતી છે=યોગ્ય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ll૧૮૮ાા અવતરણિકા: ગાથા પ૭૦માં કહેલ કે યોગ્ય શિષ્યોને કાલપ્રાપ્ત સૂત્ર ઉપધાનાદિથી વિશુદ્ધ આપવું જોઈએ. તેથી ગાથા પ૭૧થી ૫૮૦માં સૂત્રદાનને યોગ્ય શિષ્યનું સ્વરૂપ બતાવ્યું, અને ગાથા ૫૮૧થી ૫૮૮માં ક્યું સૂત્ર કેટલા વર્ષના સંયમપર્યાયવાળા સાધુને અપાય? તે રૂપ કાલપ્રાપ્તનું સ્વરૂપ બતાવ્યું, હવે કયા સૂત્ર માટે કેટલો તપ આવશ્યક છે? તે બતાવે છે – For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પ્રતિદિનક્રિયાવસ્તુકાર'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૫૮૯-૫૯૦ ગાથા : उवहाणं पुण आयंबिलाइ जं जस्स वन्नि सुत्ते । तं तेणेव उ देअं इहरा आणाइआ दोसा ॥५८९॥ અન્વયાર્થ: - સુરે પુત્રવળી સૂત્રમાં ન જે અધ્યયનાદિનું કાર્યાવિતારૂ =આયંબિલાદિ જે હાઈ–ઉપધાન વન્નિયંત્રવર્ણવાયું છે, તંત્રતે અધ્યયનાદિને તેવકૂવળી તે ઉપધાન વડે જ મં=આપવું જોઈએ. રૂદ= ઇતરથા=ઉપધાન વગર અધ્યયનાદિ આપવામાં, આપાડ્યા આજ્ઞાદિ આજ્ઞાભંગાદિ, તોલા દોષો થાય છે. ગાથાર્થ : વળી સૂત્રમાં જે અધ્યયનાદિનું આંબિલાદિ જે ઉપધાન વર્ણવાયું છે, તે અધ્યયનાદિને વળી તે ઉપધાન વડે જ આપવું જોઈએ. ઉપધાન વગર અધ્યયનાદિ આપવામાં આજ્ઞાભંગાદિ દોષો થાય છે. ટીકાઃ उपधानं पुनरायामाम्लादि यद् यस्य अध्ययनादे: वर्णितं सूत्र एव-आगमे, तद् अध्ययनादि तेनैव तु देयं, नान्येन, इतरथा अन्यथा दाने आज्ञादयो दोषाश्चत्वार इति गाथार्थः ॥५८९॥ ટીકાર્થ : વળી સૂત્રમાં જ=આગમમાં જ, જે અધ્યયનાદિનું આંબિલાદિ જે ઉપધાન તપ, વર્ણવાયું છે, તે અધ્યયનાદિને વળી તે ઉપધાન વડે જ આપવું જોઈએ, અન્ય ઉપધાન વડે નહીં, ઈતરથા=અન્યથા દાનમાં= ઉપધાન વગર અધ્યયનાદિ આપવામાં, આજ્ઞાદિ=આજ્ઞાભંગાદિ, ચાર દોષો થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. પટલા અવતરણિકા: પતવાદ – અવતરણિકા : આને જ કહે છે અર્થાતુ પૂર્વગાથામાં કહ્યું કે ઉપધાન વગર અધ્યયનાદિના દાનમાં આજ્ઞાભંગાદિ ચાર દોષો થાય છે, તેથી એ આજ્ઞાભંગાદિ ચાર દોષોના સ્વરૂપને જ બતાવે છે. તેમાં પ્રથમ આજ્ઞાભંગ દોષના સ્વરૂપને કહે છે – ગાથા : जं केवलिणा भणि केवलनाणेण तत्तओ नाउं । तस्सऽण्णहा विहाणे आणाभंगो महापावो ॥५९०॥ અન્વયાર્થ: વનનાબ=કેવલજ્ઞાન દ્વારા તત્તમોતથી નાજાણીને નંજે વનિ મfrai=કેવલી વડે For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ પ્રતિદિનક્રિયાવસ્તુકાર'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા પ૯૦-પ૯૧ કહેવાયું, તે તેના મUUહિ=અન્યથા વિદ્યા=વિધાનમાં મામં મહીપાવો=આજ્ઞાભંગરૂપ મહાપાપ થાય છે. ગાથાર્થ : કેવલજ્ઞાન દ્વારા તત્ત્વથી જાણીને જે કેવલી વડે કહેવાયું, તેના અન્યથા વિધાનમાં આજ્ઞાભંગરૂપ મહાપાપ થાય છે. ટીકા : यत्केवलिना भणितं उपधानादि केवलज्ञानेन तत्त्वतो ज्ञात्वा, तस्यान्यथा विधाने = करणे आज्ञाभङ्गः केवलिन: महापापो, भगवदश्रद्धानादिति गाथार्थः ॥५९०॥ ટીકાર્ય : કેવલજ્ઞાન દ્વારા તત્ત્વથી જાણીને જે કેવલી વડે કહેવાયું છે, તેના અન્યથા વિધાનમાં-કરણમાં, કેવલીની આજ્ઞાના ભંગરૂપ મહાપાપ થાય છે; કેમ કે ભગવાન ઉપર અશ્રદ્ધાન છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. પ૯oll અવતરણિકા : एवमाज्ञादोषः, अनवस्थादोषमाह - અવતરણિકાર્ય : આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, આજ્ઞાભંગદોષ થાય છે. હવે અનવસ્થાદોષને કહે છે – ગાથા : एगेण कयमकज्जं करेइ तप्पच्चया पुणो अन्नो । सायाबहुलपरंपर वोच्छेओ संजमतवाणं ॥५९१॥ અન્વચાર્કઃ =એક વડે મí અકાર્ય યંકકરાયું, તUશ્વય પુ તેના નિમિત્તે વળી મત્રો=અન્ય = (અકાર્યો કરે છે. (એ રીતે) સાયાવદુન્નપરંપરશાતાબહુલની પરંપરાથી સંમતવાdi=સંયમ અને તપનો વો છે =વ્યવચ્છેદ થાય છે. ગાથાર્થ : એક વડે અકાર્ય કરાયું. તેના નિમિત્તે વળી અન્ય અકાર્ય કરે છે. આ રીતે શાતાબહલની પરંપરાથી સંયમ અને તપનો વ્યવચ્છેદ થાય છે. ટીકા : एकेन कृतमकार्यं केनचित्संसाराऽभिनन्दिना, करोति तत्प्रत्ययं तदेव पुनरन्यः संसाराऽभिनन्द्येव, एवं सातबहुलपरम्परया प्राणिनां व्यवच्छेदः संयमतपसोः शुद्धयोरिति गाथार्थः ॥५९१॥ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પ્રતિદિનક્રિયાવક'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૯૧-૫૯૨ ટીકાર્ય : સંસારમાં અભિનંદી એવા કોઈક એક વડે અકાર્ય કરાયું, તેના નિમિત્તે વળી સંસારમાં અભિનંદી જ અન્ય તેને જ અકાર્યને જ, કરે છે. આ રીતે શાતાબહુલની પરંપરાથી પ્રાણીઓના=જીવોના, શુદ્ધ એવા સંયમ અને તપનો વ્યવચ્છેદ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કોઈ સાધુ સૂત્રને અનુરૂપ ઉપધાન કરવાના કષ્ટ વગર સૂત્ર ભણવાના અર્થી હોય, તેથી તે તે સૂત્રને અનુરૂપ શાસ્ત્રમાં બતાવેલ ઉપધાન કર્યા વિના તે તે સૂત્ર ભણે, તો તે સાધુ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ પ્રવૃત્તિના અર્થી હોવાથી સંસારાભિનંદી છે; અને તે સંસારાભિનંદી સાધુએ સૂત્રને ઉચિત તપ કરવારૂપ કાર્ય છોડીને સૂત્ર ભણવારૂપ અકાર્ય કર્યું, અને તે અકાર્યનું અવલંબન લઈને બીજા કોઈ ભવાભિનંદી સાધુ ઉપધાન કર્યા વગર શાસ્ત્રો ભણે. આ રીતે શાતાબહુલ જીવોની પરંપરાથી શુદ્ધ એવા તપ અને સંયમનો વ્યવચ્છેદ થાય છે; કેમ કે તેઓ ઉપધાન પ્રત્યે ઉપેક્ષા કરીને કોઈ પ્રકારના કષ્ટ વગર શાસ્ત્રો ભણવાનો પ્રયત્ન કરે છે. આથી તેવા સાધુ જિનાજ્ઞાનું પાલન નહીં કરતા હોવાથી તેઓમાં સંયમ અને તપ રહેતું નથી, તેથી શુદ્ધ સંયમ અને તપનો વ્યવચ્છેદ થાય છે. આમ એકના અકાર્યને જોઈને અન્ય જીવમાં પણ અકાર્યની પરંપરા ચાલુ થાય છે, જે અનવસ્થાદોષરૂપ છે. //પ૯૧ અવતરણિકા : ___एवमनवस्थादोषः, मिथ्यात्वदोषमाह - અવતરણિયાર્થ: આ રીતે પૂર્વગાથામાં કહ્યું એ રીતે, અનવસ્થાદોષ થાય છે. હવે મિથ્યાત્વદોષને કહે છે – ગાથા : मिच्छत्तं लोअस्सा न वयणमेयमिह तत्तओ एवं । वितहासेवणसंकाकारणओ अहिगमेअस्स ॥५९२॥ અન્વચાઈ: રૂદઅહીં સૂત્રદાનના અધિકારમાં, તત્તમ તત્ત્વથી=પરમાર્થથી, આ=ઉપધાન કરવું એ, વયgi =(જિનસંબંધી) વચન નથી, પર્વ એ પ્રકારે નો -લોકને મિચ્છન્ન-મિથ્યાત્વ થાય, વિતહાવસંવાર =વિતથના આસેવન વડે શંકાનું કારણ હોવાથી પ્રસન્નઆનેકવિતથ કરનાર ગુરુને, દિi=અધિક (મિથ્યાત્વ) થાય છે. ગાથાર્થ : સૂત્રદાનના અધિકારમાં પરમાર્થથી ઉપધાન કરવું એ જિનસંબંધી વચન નથી, એ પ્રકારે લોકોને મિથ્યાત્વ થાય. વિતથના આસેવન વડે શંકાનું કારણ હોવાથી વિતથ કરનાર ગુરુને અધિક મિથ્યાત્વ થાય છે. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક 'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૯ ૯૩ ૨૪૦ ટીકાઃ मिथ्यात्वं लोकस्य भवति, कथमित्याह - न वचनमेतत् जैनम् इह अधिकारे तत्त्वतः परमार्थतः एवम्, अन्यथाऽयमेवं न कुर्यादिति शङ्कया, तथा वितथाऽऽसेवनया हेतुभूतया शङ्काकारणत्वात् लोकस्य अधिकं मिथ्यात्वमेतस्य वितथकर्तुरिति गाथार्थः ।।५९२॥ ટીકાર્યઃ - મિથ્યાત્વિ ... વિમ લોકનેમિથ્યાત્વ થાય છે, કેવી રીતે? એથી કહે છે–આ અધિકારમાં સૂત્રદાનના અધિકારમાં, આ=ઉપધાન કરવું એ, તત્ત્વથી પરમાર્થથી, જૈન જિનસંબંધી, વચન નથી, એ પ્રકારે લોકને મિથ્યાત્વ થાય, એમ અન્વય છે. ઉપધાન કરવું એ જિનવચન નથી, એમ લોકને કેમ થાય છે? તેથી કહે છે – અન્યથા દૂચ અન્યથા ઉપધાન કરવું એ જિનવચન હોય તો, આ=ગુરુ, આ પ્રમાણે શિષ્યને ઉપધાન વગર સૂત્ર આપે એ પ્રમાણે, કરે નહિ. એ પ્રકારની શંકા થવાથી, આ જિનવચન નથી એમ લોકને થાય છે, એમ અન્વય છે. તથા . . થાર્થ અને હેતભૂત વિપરીત બોધના હેતુભૂત, એવી વિતથની આસેવના વડે= વિપરીતની આચરણા વડે, લોકની શંકાનું કારણપણું હોવાથી આને વિતથને કરનારાને=વિપરીત કરનારા ગુરુને, અધિક મિથ્યાત્વ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ભગવાનના વચનથી વિપરીત રુચિ, એ મિથ્યાત્વ છે. કોઈ ગુરુ તે તે સૂત્ર ભણવા માટે ઉચિત તપ કરાવ્યા વિના પોતાના શિષ્યને તે તે સૂત્ર ભણાવે, તો તેને જોઈને લોકને લાગે કે આવા વિદ્વાન ગુરુ પણ ઉપધાન કરાવ્યા વગર શિષ્યને શાસ્ત્રો જણાવે છે, તેથી તે તે સૂત્ર ભણવા માટે ઉચિત ઉપધાન કરવાનું જિનનું વચન નથી; કેમ કે ઉપધાન કરવાનું જિનનું વચન હોય તો આ ગુરુ પોતાના શિષ્યને ઉપધાન કરાવ્યા વગર સૂત્રો જણાવે નહિ. આ પ્રમાણે શિષ્ટ પુરુષોને વિપરીત બુદ્ધિ થાય, જે મિથ્યાત્વરૂપ છે. અહીં શંકા થાય કે લોકને મિથ્યાત્વ થાય, પરંતુ ગાથા ૫૯૦માં કહ્યું તે પ્રમાણે ઉપધાન વગર સૂત્રદાન કરનાર ગુરુને તો આજ્ઞાભંગાદિ દોષોમાંથી મિથ્યાત્વ દોષની પ્રાપ્તિ થઈ નહિ. તેથી કહે છે – બીજાને વિપરીત બોધ કરાવે તેવા પ્રકારની ગુરુની વિપરીત આચરણાથી લોકને શંકા થાય કે આ જિનવચન નથી, આથી લોકના મિથ્યાત્વમાં નિમિત્ત બનવાને કારણે વિપરીત કરનાર ગુરુને, લોકને મિથ્યાત્વ થાય તેના કરતાં પણ અધિક મિથ્યાત્વ થાય છે; કેમ કે જિનાજ્ઞાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા દ્વારા ગુરુ લોકનું મિથ્યાત્વ વધારવામાં પ્રબળ કારણ બને છે, અને લોકના મિથ્યાત્વની વૃદ્ધિમાં ગુરુ ઉપેક્ષા કરે છે. આથી ગુરુ લોક કરતાં પણ વિશેષ મિથ્યાત્વમોહનીયકર્મ બાંધે છે. /પ૯૨ા. અવતરણિકા : एवं मिथ्यात्वदोषः, विराधनादोषमाह - અવતરણિતાર્થ : આ રીતે=પૂર્વગાથામાં કહ્યું એ રીતે, મિથ્યાત્વદોષ થાય છે; હવે વિરાધનાદોષને કહે છે – For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પ્રતિદિનક્રિયાવક વિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા પ૯૩ ગાથા : एवं चऽणेगभविया तिव्वा सपरोवघाइणी नियमा । जायइ जिणपडिकुट्ठा विराहणा संजमायाए ॥५९३॥ અન્વયાર્થ: વં ચ અને આ પ્રકારે=ગાથા ૫૯૦થી ૫૯૨માં બતાવ્યું એ પ્રકારે, મોવિયા=અનેક ભવિકી ઘણા ભવો ચાલનારી, તિવ્વ=તીવ્ર=ભયંકર, સુપરવાઇf=સ્વ-પરની ઉપઘાતિની, નિાપડિ@ટ્ટા=જિન વડે પ્રતિકુષ્ટ એવી સંગાથાસંયમ અને આત્માની વિરારંપ=વિરાધના નિયમ-નિયમથી નાયડુ થાય છે. ગાથાર્થ : અને ગાથા પ૯૦થી પ૯૨માં બતાવ્યું એ પ્રકારે ઘણા ભવો ચાલનારી, ભયંકર, રવ-પરનો ઉપઘાત કરનારી, જિન વડે પ્રતિકુષ્ટ એવી સંચમ અને આત્માની વિરાધના નિયમથી થાય છે. ટીકા : एवं च आज्ञादेः अनेकभविकी प्रभूतजन्मानुगता तीव्रा रौद्रा स्वपरोपघातिनी नियमाद्=एकान्तेन जायते भवति जिनप्रतिक्रुष्टा विराधना संयमात्मनोः, अकुशलानुबन्धेनेति गाथार्थः ॥५९३॥ ટીકાર્થ: અને આ રીતે=ગાથા પ૯૦થી ૫૯૨માં વર્ણન કર્યું એ રીતે, આજ્ઞાદિથી=આજ્ઞાભંગાદિ ત્રણ દોષોથી, અનેક ભવિકી=પ્રભૂત જન્મમાં અનુગત=ઘણા જન્મોમાં ચાલનારી, તીવ્ર=રૌદ્ર, સ્વ-પરનો ઉપઘાત કરનારી, જિન વડે પ્રતિકુષ્ટ એવી સંયમ અને આત્માની વિરાધના નિયમથી=એકાંતથી, થાય છે, કેમ કે અકુશલનો અનુબંધ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૫૮થી ૫૯૨માં વર્ણન કર્યું એ રીતે તે તે સૂત્રને ઉચિત તપ કરાવ્યા વગર શિષ્યને સૂત્રદાન કરનાર ગુરુને આજ્ઞાભંગ, અનવસ્થા અને મિથ્યાત્વ; એ ત્રણે દોષો થાય છે, જેના કારણે તે ગુરુના સંયમની એકાંતે વિરાધના થાય છે, અને પોતાના આત્માની એકાંતે વિરાધના થાય છે, કેમ કે આજ્ઞાભંગાદિ દોષોથી અકુશલ કર્મોનો પ્રવાહ ચાલતો હોવાને કારણે સંયમનો વિનાશ થાય છે, અને આત્માને અનેક પ્રકારની કદર્થના થાય છે. વળી આ વિરાધના ઘણા ભવો સુધી સ્વ-પરનો ઉપઘાત કરનારી છે. આશય એ છે કે ગુરુએ આજ્ઞાભંગાદિ દોષોને કારણે વર્તમાનમાં પોતાના સંયમનો નાશ કર્યો, અને જિનવચનથી વિપરીત બુદ્ધિ કરાવવા દ્વારા લોકોને મિથ્યાત્વની પ્રાપ્તિ કરાવી, જેથી આ લોકમાં પોતાના અને અન્યના આત્માનો વિપર્યાસ કરીને પરલોકમાં ઘણા ભવો સુધી સ્વ-પરનો ઉપઘાત કરનારી એવી કુમતિને કારણે પોતે દુર્ગતિની પરંપરા પ્રાપ્ત કરે, અને અન્ય અનેક જીવોને દુર્ગતિના ખાડામાં નાંખે, તેવી રૌદ્ર સંયમની અને આત્માની વિરાધનાની ગુરુને પ્રાપ્તિ થાય છે. //પ૯૩ For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૫૯૪-૫૫ ૨૪૯ અવતરણિકા: इहैवैदम्पर्यमाह - અવતરણિકાળું: અહીં જ=ગાથા ૫૮૯થી ૫૯૩માં ઉપધાનપૂર્વક સૂત્રદાનનું કથન કર્યું અને ઉપધાન વગર સૂત્રદાનમાં આજ્ઞાભંગાદિ દોષો બતાવ્યા એ કથનમાં જ, ઔદંપર્યને કહે છે – ગાથા : जह चेव उ विहिरहिया मंताई हंदि णेव सिझंति । होंति अ अवयारपरा तहेव एयं पि विन्नेअं ॥५९४॥ અન્ડયા : નદ૩ ચેવ વળી જે રીતે જ વિહિદિયા મંતા–વિધિથી રહિત એવા મંત્રાદિ સિન્ક્રતિ વ=સિદ્ધ થતા નથી જ, વારંપરા અને અપકારમાં પર=અપકાર કરનારા, હાંતિ થાય છે, તહેવ=તે રીતે જ પ્ર પિક આ પણ સૂત્રદાનમાં અવિધિનું કરણ પણ, વિગં=જાણવું. * “દિ' ખેદસૂચક અવ્યય છે. ગાથાર્થ: વળી જે રીતે જ વિધિથી રહિત મંત્રાદિ સિદ્ધ થતા નથી જ, અને અપકાર કરનારા થાય છે, તે રીતે જ સૂત્રદાનમાં અવિધિનું કરણ પણ જાણવું ટીકાઃ __ यथैव तु विधिरहिताः, के ? इत्याह-मन्त्रादयो हन्दि नैव सिद्ध्यन्ति, आदिशब्दाद्विद्यादिग्रहः, भवन्ति चापकारपरा इहैव, तथैवैतदपि विज्ञेयं सूत्राविधिकरणमिति गाथार्थः ॥५९४॥ ટીકાર્યઃ વળી જે રીતે જ વિધિથી રહિત એવા, કોણ? એથી કહે છે – મંત્રાદિ સિદ્ધ થતા નથી જ, અને અહીં જ=આ લોકમાં જ, અપકારમાં પર=અપકાર કરનારા, થાય છે, તે રીતે જ આ પણ=સૂત્રમાં અવિધિનું કરણ પણ, જાણવું. ‘મવિ' શબ્દથી “કવિ:માં ‘રિ' શબ્દથી, વિદ્યા આદિનો ગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : ते चेव उ विहिजुत्ता जह सफला हुंति एत्थ लोअम्मि । तह चेव विहाणाओ सुत्तं नियमेण परलोए ॥५९५॥ અન્વયાર્થ : વિદિનુત્તા=વિધિથી યુક્ત એવા તે વેવ =વળી તેઓ જ તે મંત્રાદિ જ, ગજે રીતે પ્રસ્થ સ્નોમિ= For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રતિદિનક્રિયાવસ્તુક |મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૫૯૪-૫૯૫, ૧૯૬ આ લોકમાં સન્ના=સફળ હૃતિ થાય છે, તદ વેદ્ય તે રીતે જ વિદાઉો વિધાનથી=વિધિના સેવનથી, સુરંગસૂત્ર પરત્નો–પરલોકમાં નિયમેળા=નિયમથી (સફળ) થાય છે. ગાથાર્થ : વિધિથી યુક્ત એવા વળી તે મંત્રાદિ જ જે રીતે આ લોકમાં સફળ થાય છે, તે રીતે જ વિધિના સેવનથી સૂત્ર પરલોકમાં નિયમથી સફળ થાય છે. ટીકા : त एव तु विधियुक्ता मन्त्रादयः यथा सफला भवन्ति अत्र लोके, दृश्यत एवैतत्, तथैव विधानाद्धेतोः सूत्रं नियमेन परलोके, विधियुक्तं सफलमिति गाथार्थः ॥५९५॥ ટીકાર્ય : વળી વિધિયુક્ત એવા તે મંત્રાદિ જ જે પ્રમાણે આ લોકમાં સફળ થાય છે, એ દેખાય જ છે, તે પ્રમાણે જ વિધાનરૂપ હેતુથી–વિધિના સેવનરૂપ હેતુથી, સૂત્ર પરલોકમાં નિયમથી સફળ થાય છે. વળી તેનું તાત્પર્ય ખોલે છે – વિધિથી યુક્ત સફળ છે=વિધિથી યુક્ત એવું સૂત્રનું દાન ફળવાળું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આગમને ઉચિત ઉપધાન કરાવ્યા વગર શિષ્યને સૂત્રો ભણાવનાર ગુરુ આજ્ઞાભંગાદિ ચાર દોષોને પ્રાપ્ત કરે છે, એ સર્વ કથનનો પરમાર્થ દષ્ટાંત દ્વારા પ્રસ્તુત બે ગાથામાં દર્શાવે છે, જે ગાથા ૫૮૯થી ૫૯૩ના ઔદંપર્યરૂપ છે. જે રીતે કોઈ પણ મંત્રની સાધના અવિધિથી કરવામાં આવે તો તે મંત્ર સિદ્ધ થતો નથી, પરંતુ મંત્રદેવતા કુપિત થઈને સાધકનો નાશ કરે છે અથવા સાધકના શરીરના અંગની વિકલતા કરે છે, અને વિધિથી સધાયેલ મંત્ર, વિદ્યા વગેરે આ લોકમાં ફળવાળા થાય છે; તે રીતે જિનાજ્ઞા પ્રત્યે અત્યંત બહુમાનવાળા ગુરુ યોગ્ય શિષ્યને ઉચિત વિધિથી સૂત્રો જણાવે તો ગુરુને નિર્જરા પ્રાપ્ત થાય છે, તેમ જ શિષ્યના હિતને અનુકૂળ પ્રવૃત્તિ થવાથી શિષ્યને પણ ઉપકાર થાય છે; પરંતુ જે ગુરુ શાસ્ત્રોક્ત વિધિથી નિરપેક્ષ થઈને શિષ્યને ઉપધાન કરાવ્યા વગર સૂત્ર ભણાવે છે, તે ગુરુનો શિષ્ય કદાચ વિદ્વાન થાય તો પણ ગુરુને અવિધિથી સૂત્ર આપવાકૃત પાપબંધ થાય છે. //પ૯૪/પ૯પો અવતરણિકા: एतदेवाह - અવતરણિતાર્થ : આને જ પૂર્વગાથામાં કહ્યું કે વિધિયુક્ત સૂત્રનું દાન સફળ છે એને જ, કહે છે – ગાથા : विहिदाणम्मि जिणाणं आणा आराहिया धुवं होइ । अण्णेसिं विहिदसणकमेण मग्गस्सऽवत्थाणं ॥५९६॥ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ પ્રતિદિનક્રિયાવસ્તક 'મ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૯-૫૯૦ અન્વચાઈ: (સૂત્રના) વિહિલામિ=વિધિદાનમાં નિપvi મા=જિનોની આજ્ઞા ઘુવં=નક્કી મારહિયા હોz= આરાધિત થાય છે, વિહિવંસપિ =વિધિના દર્શનના ક્રમ વડે મારૂંવત્થાdi=માર્ગનું અવસ્થાન થાય છે. ગાથાર્થ : સૂત્રના વિધિપૂર્વક દાનમાં જિનોની આજ્ઞા નક્કી આરાધિત થાય છે, વિધિના દર્શનના ક્રમ વડે માર્ગનું અવસ્થાન થાય છે અર્થાત્ ભગવાને બતાવેલ મોક્ષમાર્ગ ટકે છે. ટીકા : ___विधिदाने सूत्रस्य जिनानामाज्ञाऽऽराधिता ध्रुवं भवति, सम्यक् प्रवृत्तेः, तथाऽन्येषां प्राणिनां विधिदर्शनक्रमेण मार्गस्याऽवस्थानम्, उन्मार्गदर्शनाभावादिति गाथार्थः ॥५९६॥ ટીકાર્ય : સૂત્રના વિધિથી દાનમાં જિનોની આજ્ઞા નક્કી આરાધાયેલી થાય છે; કેમ કે સમ્યક પ્રવૃત્તિ છે, તથા અન્ય પ્રાણીઓને=બીજા જીવોને, વિધિના દર્શનના ક્રમ વડે માર્ગનું અવસ્થાન થાય છે, કેમ કે ઉન્માર્ગના દર્શનનો અભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : सम्मं जहत्तकरणे अन्नेसिं अप्पणो अ सुपसत्थं । आराहणाऽऽययफला एवं सइ संजमायाणं ॥५९७॥ અન્વયાર્થ: નદુત્તરો= યથોક્તકરણ થયે છતે મલિંગપૂજેમ=અન્યોને બીજા જીવોને, અને આત્માને=પોતાને સુપત્યેિ સનં=સુપ્રશસ્ત સમ્યક્ત્વ થાય છે. પર્વ સટ્ટ=આ પ્રમાણે હોતે છતે સંગાથા=સંયમ અને આત્માની મારા-આરાધના માયથના આયતના ફળવાળી થાય છે. ગાથાર્થ : ચથોક્તકરણ થયે છતે બીજા જીવોને અને પોતાને સુપ્રશસ્ત સમ્યક્ત્વ થાય છે. આ પ્રમાણે હોતે છતે સંયમ અને આત્માની આરાધના મોક્ષના ફળવાળી થાય છે. ટીકા : सम्यक्त्वं भवति यथोक्तकरणे सत्यन्येषां तद्दष्टणामात्मनश्च, सुप्रशस्तमिति सम्यक्त्वविशेषणं, आराधना आयतफला, आयतो मोक्षः, एवं सति विधिकरणे संयमात्मनोरिति गाथार्थः ॥५९७॥ ટીકાર્ય : યથોક્તનું કરણ થયે છતેત્રશાસ્ત્રમાં જે પ્રમાણે કહેલ છે તે પ્રમાણે સૂત્રદાન થયે છતે, અન્યોનેzતેના દ્રષ્ટાઓને યથોક્તકરણને જોનારા જીવોને, અને પોતાને, સુપ્રશસ્ત એવું સમ્યકત્વ થાય છે અર્થાત્ For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પ્રતિદિનક્રિયાવસ્તકા' મારિ'થી પ્રાપ્ત સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૬-૫૯૦, ૫૯૮ ભગવાનના વચન પ્રત્યે સુપ્રશસ્ત એવી રુચિ થાય છે, અને ભગવાનના વચન અનુસાર કરવાનો સુપ્રશસ્ત એવો પરિણામ થાય છે. આ રીતે વિધિનું કરણ થયે છતે સંયમ અને આત્માની આરાધના આયતના ફળવાળી થાય છે. આયત એટલે મોક્ષ. સુશર્ત એ સમ્યક્તનું વિશેષણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: શિષ્યોને વિધિપૂર્વક સૂત્ર આપનાર ગુરુ અવશ્ય જિનાજ્ઞાની આરાધના કરે છે; કેમ કે આ ભગવાનના વચનાનુસાર સમ્યફ સૂત્રદાનની પ્રવૃત્તિ છે. વળી ગુરુની આવા પ્રકારની ઉચિત પ્રવૃત્તિથી શિષ્યોને વિધિનું દર્શન થવાથી શિષ્ય પરંપરામાં પણ વિધિનું પાલન થાય છે. અને ગુરુના વિધિસેવનને કારણે અન્ય જીવોને વિધિનું દર્શન, વિધિનો પક્ષપાત, વિધિનું સેવન થવારૂપ ક્રમ વડે માર્ગનું અવસ્થાન થાય છે, અર્થાત્ વિધિનું સેવન કરનારા ગુણવાન ગુરુને જોનારા લોકોને પણ વિધિનું દર્શન થવાથી વિધિ પ્રત્યે રુચિ થાય છે, અને તેઓ પણ વિધિમાર્ગનું સેવન કરે છે, જેથી ગુરુએ કરેલ વિધિપૂર્વકના સૂત્રદાનથી દીર્ઘકાળ સુધી સન્માર્ગ ટકે છે; કેમ કે ઉન્માર્ગના દર્શનનો અભાવ છે અર્થાત્ ગુરુની સૂત્રદાનની વિધિથી શિષ્યોને અને અન્ય જીવોને ક્યાંય પણ ઉન્માર્ગનું દર્શન થતું નથી. વળી, શાસ્ત્રવિધિ પ્રમાણે સૂત્રદાન કરનારા ગુરુને જોઈને અન્ય જીવોને પણ તે રીતે પ્રવૃત્તિ કરવાની રુચિ થવાથી તેઓને જિનવચન પ્રત્યે સુંદર રુચિ ઉત્પન્ન થાય છે, જેથી તેઓનું સમ્યકત્વ સુપ્રશસ્ત થાય છે, અને તે રીતે શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરે છે. આમ, ગુરુને અને ગુરુની પ્રવૃત્તિ જોનારા જીવોને જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાના દઢ પરિણામરૂપ સુપ્રશસ્ત એવું સમ્યક્ત થાય છે. આ રીતે વિધિપૂર્વક સૂત્રદાન કરવાથી ગુરુની સંયમની અને આત્માની આરાધના મોક્ષના ફળવાળી થાય છે અર્થાત્ શિષ્યોને વિધિપૂર્વક સૂત્રદાન કરીને ગુરુ પોતાના સંયમની આરાધના કરે છે અને પોતાના આત્માને હિતમાં પ્રવર્તાવે છે. આમ, સંયમની અને આત્માની આરાધના દ્વારા ગુરુ મોક્ષરૂપ ફળ પ્રાપ્ત કરે છે. મોક્ષને “આયત' કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષ પ્રગટ થયા પછી સદા રહેનાર હોવાથી આયત છે=દીર્ઘ છે, માટે મોક્ષને આયત કહેલ છે. II૫૯૬/૫૯૭ ગાથા : तं पुण विचित्तमित्थं भणियं जं जम्मि जम्मि अंगाओ । तं जोगविहाणाओ विसेसओ एत्थ णायव्वं ॥५९८॥ दारं ॥ અન્વયાર્થ: સંપુ=વળી તે ઉપધાન રૂલ્ચ=અહીં=શાસ્ત્રમાં, વિતંત્રવિચિત્ર છે=વિવિધ છે, મિમિ મંત્ર જે જે અંગાદિવિષયકનં=જે ઉપધાન ચં કહેવાયું હોય, તંત્રતે ઉપધાનનોવિહાWTો યોગવિધાનથી= યોગની વિધિને કહેનાર ગ્રંથથી, પત્થ અહીંsઉપધાનના અધિકારમાં, વિરેસકો વિશેષથી બં=જાણવું. ગાથાર્થ : વળી તે ઉપધાન શાસ્ત્રમાં વિવિધ છે, જે જે અંગાદિવિષયક જે ઉપધાન કહેવાયું હોય, તે ઉપધાન યોગની વિધિને કહેનાર ગ્રંથથી ઉપધાનના અધિકારમાં વિશેષથી જાણવું. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સુત્રદાનવિચાર' દ્વારા ગાથા ૫૯૮-૫૯૯ ૨૫૩ ટીકાઃ तत्पुनः उपधानं विचित्रम् अत्र प्रवचने, भणितं यद् यस्मिन् यस्मिन् अङ्गादौ अङ्गश्रुतस्कन्धाध्ययनेषु, तत् योगविधानाद् ग्रन्थात् विशेषतः अत्र अधिकारे ज्ञातव्यमिति गाथार्थः ॥५९८॥ द्वारं॥ ટીકાર્ય : વળી તે ઉપધાન અહીં પ્રવચનમાં, વિચિત્ર છે=વિવિધ પ્રકારનું છે, જે જે અંગાદિવિષયક અંગશ્રુતસ્કંધના અધ્યયનવિષયક અંગને ભણવાવિષયક અને શ્રુતસ્કંધને ભણવાવિષયક, જે ઉપધાન કહેવાયું હોય, તેનેeતે ઉપધાનને, આ અધિકારમાં યોગના વિધાનવાળા ગ્રંથથી વિશેષથી જાણવું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શાસ્ત્રમાં આગમ ભણવા માટે અનેક પ્રકારનાં તપોનુષ્ઠાન બતાવાયાં છે, તેમાંથી કયાં આગમ ભણવા માટે કયું તપોનુષ્ઠાન કરવાનું છે, તે અહીં જણાવતા નથી, પરંતુ અન્ય ગ્રંથોમાંથી જાણી લેવાનો નિર્દેશ કરવા માટે ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથામાં કહે છે કે જે જે અંગાદિ ભણવાવિષયક, જે તપ કહેવાયું છે, તે તપ ઉપધાનના અધિકારમાં યોગને કહેનારા ગ્રંથથી વિશેષ પ્રકારે જાણી લેવું, અને તે તપ દરેક આગમના અધ્યયન માટે ભિન્ન ભિન્ન પ્રકારે કરવાનું હોય છે, જેનું અન્ય ગ્રંથોમાંથી સમ્યમ્ રીતે જ્ઞાન કરીને તે પ્રમાણે આચરણ કરવું જોઈએ. ૫૯૮ અવતરણિકા: યોગ્ય શિષ્યોને સૂત્રદાનની વિચારણા બતાવનાર ગાથા ૫૭૦માં કહેલા દરેક અવયવનું ક્રમસર વર્ણન કર્યું. હવે “સુvi ગુરુપ વિ” એ પ્રકારના અંતિમ અવયવનું પણ વર્ણન કરે છે – ગાથા : गुरुणा वि चरणजोए ठिएण देअं विसुद्धभावेणं । भावा भावपसूई पायं लोगे वि सिद्धमिअं ॥५९९॥ અન્વયાર્થ: વરVIનો UિU ગુરુપ વિ ચરણયોગમાં સ્થિત એવા ગુરુ વડે પણ વિસુદ્ધમાવેvi વિશુદ્ધ ભાવથી (સૂત્ર) ફેમં આપવું જોઈએ. પાયં પ્રાયઃ માવા=ભાવથી માવ સૂર્ણ ભાવની પ્રસૂતિ થાય છે, રૂદ્મ આ= ભાવિત વક્તાથી ભાવની પ્રતિપત્તિ થાય છે એ, નો વિલોકમાં પણ સિદ્ધ-સિદ્ધ છે. ગાથાર્થ : ચરણચોગમાં સ્થિત એવા ગુરુ વડે પણ વિશુદ્ધ ભાવથી સૂત્ર આપવું જોઈએ. પ્રાયઃ ભાવથી ભાવની પ્રસૂતિ થાય છે, એ લોકમાં પણ સિદ્ધ છે. ટીકા : गुरुणाऽपि आचार्यादिना चरणयोगे स्थितेन शुद्धव्यापाररूपे देयं एतत्सूत्रं विशुद्धभावेन उपयुक्तेन, For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પ્રતિદિનક્રિયાવસ્તક 'સાથિી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૫૯૯-૬૦૦ किमित्येतदेवमित्याह-भावाद्भावप्रसूतिः शुभाच्छुभस्य, प्रायो लोकेऽपि सिद्धमिदं भाविताद्वक्तुर्भावप्रतिपत्तिरिति गाथार्थः ॥५९९॥ *“ગુરુપ"માં ‘પ'થી એ કહેવું છે કે યોગ્ય શિષ્યએ તો વિધિપૂર્વક સૂત્રનું ગ્રહણ કરવું જોઈએ, પરંતુ ચારિત્રમાં સ્થિત એવા ગુરુએ પણ યોગ્ય શિષ્યને વિશુદ્ધ ભાવથી સૂત્રનું દાન કરવું જોઈએ. ટીકાર્ય : શુદ્ધવ્યાપારરૂપ ચરણયોગમાં રહેલા, આચાર્યાદિરૂપ ગુરુએ પણ વિશુદ્ધ ભાવથી=ઉપયુક્તથી= ઉપયોગપૂર્વક, આ સૂત્ર આપવું જોઈએ. કયા કારણથી આ આમ છે?=ગુરુએ પણ વિશુદ્ધ ભાવથી સૂત્ર આપવું જોઈએ એ એમ કેમ છે? એથી કહે છે–ભાવથી ભાવની પ્રસૂતિ થાય છે=શુભથી શુભનીઃશુભભાવથી શુભભાવની પ્રસૂતિ થાય છે. પ્રાયઃ લોકમાં પણ આ=ભાવિત વક્તાથી ભાવની પ્રતિપત્તિ, સિદ્ધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સુગુરુ સામાન્યથી સંયમના શુદ્ધ પરિણામવાળા જ હોય છે, કેમ કે આરાધક ગુરુ પોતાના જીવનમાં અનાભોગાદિથી કોઈક સ્કૂલના થઈ હોય તો તેની ઉચિત પ્રાયશ્ચિત્ત દ્વારા અવશ્ય શુદ્ધિ કરે છે. તેથી આવા ગુરુનું ચારિત્ર અસ્મલિત શીલવાળું બને છે. અને આવા ગુરુએ યોગ્ય શિષ્યને વિશુદ્ધ ભાવમાં ઉપયુક્ત થઈને શાસ્ત્રાધ્યયન કરાવવું જોઈએ; કેમ કે ગુરુના શુભ ભાવથી શિષ્યમાં પ્રાયઃ શુભ ભાવ થાય છે. અને લોકમાં પણ પ્રસિદ્ધ છે કે ભાવિત વક્તાના ભાવથી શ્રોતામાં પણ તે પ્રકારના ભાવ પ્રગટ થાય છે. - અહીં વિશેષ એ છે કે ગુરુ શિષ્યના હિત અર્થે ભગવાનના વચનથી અત્યંત ભાવિત થઈને શિષ્યને શાસ્ત્રના પદાર્થો કહે તો તે શાસ્ત્રના જે જે ગંભીર ભાવો હોય તે તે ભાવ ઉપર ગુરુનો વિશેષ ઉપયોગ રહે છે, અને ગુરુ તે ભાવોનું શિષ્ય પાસે તે પ્રકારે પ્રકાશન કરે તો શિષ્ય પણ તેવા ભાવોથી ભાવિત થાય છે. માટે ગુરુએ ભગવાનનું આ વચન કઈ રીતે વીતરાગતાની પ્રાપ્તિનું કારણ છે? તે પ્રકારે ભાવિત થઈને શિષ્યને શાસ્ત્રાધ્યયન કરાવવું જોઈએ, જેથી શિષ્યની મતિ પણ તે પ્રકારના ભાવોથી સંપન્ન થાય. ૫૯૯ી. અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે ચરણયોગમાં સ્થિત ગુરુએ વિશુદ્ધ ભાવથી સૂત્રદાન કરવું જોઈએ. ત્યાં શંકા થાય કે ગુરુ ચારિત્રના પરિણામવાળા છે કે નહિ? એવો નિર્ણય શિષ્ય કઈ રીતે કરે? કે જેથી તે ગુરુ પાસે પોતે સૂત્ર ગ્રહણ કરી શકે? તેના સમાધાન રૂપે કહે છે – ગાથા : बज्झचरणाउ नेअं विसुद्धभावत्तणं विसुद्धाओ । बज्झे सइ आणाओ इअराभावे वि उ न दोसो ॥६००॥ અન્વયાર્થ: વિષ્ણુદ્ધો વાર =વિશુદ્ધ એવા બાહ્ય ચરણથી વિદ્ધમાવત્તi (ગુરુના) વિશુદ્ધ ભાવત્વને નેચં=જાણવું. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/માદિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૬૦૦ ૨૫૫ અહીં શંકા થાય કે ક્યારેક ગુરુમાં ચારિત્રની બાહ્ય આચરણા વિશુદ્ધ હોવા છતાં ચારિત્રના પરિણામનો અભાવ પણ હોઈ શકે, માટે ગુરુમાં ચારિત્રના પરિણામનો શિષ્યને નિર્ણય નહીં થવાથી તે ગુરુ પાસે સૂત્રના ગ્રહણમાં શિષ્યને આજ્ઞાભંગનો દોષ લાગશે. તેથી કહે છે – વ વળી બાહ્ય હોતે છત=ગુરુમાં બાહ્ય ચરણ વિશુદ્ધ હોતે છતે, મUો =આજ્ઞા હોવાથી= બાહ્ય ચરણના બળથી આંતર ચરણનું અનુમાન કરીને તેવા ગુરુ સાથે સુગુરુનો વ્યવહાર કરવાની ભગવાનની આજ્ઞા હોવાથી, ફરમાવે વિકઇતરના અભાવમાં પણ=ગુરુમાં આંતર ચરણના અભાવમાં પણ, રરોસો = (શિષ્યને) દોષ નથી. ગાથાર્થ : વિશુદ્ધ એવા બાહ્ય ચારિત્રથી ગુરના વિશુદ્ધ ભાવત્વને જાણવું અહીં શંકા થાય કે ક્યારેક ગુરમાં ચારિત્રની બાહ્ય આચરણ વિશુદ્ધ હોવા છતાં ચારિત્રના પરિણામનો અભાવ પણ હોઈ શકે. માટે ગુરમાં ચારિત્રના પરિણામનો શિષ્યને નિર્ણય નહીં થવાથી તે ગુરુ પાસેથી સૂત્રના ગ્રહણમાં શિષ્યને આજ્ઞાભંગનો દોષ લાગશે. તેથી કહે છે – વળી ગુરમાં બાહ્ય ચારિત્ર વિશુદ્ધ હોતે છતે બાહ્ય ચારિત્રના બળથી આંતર ચારિત્રનું અનુમાન કરીને તેવા ગુરુ સાથે સુગર તરીકેનો વ્યવહાર કરવાની ભગવાનની આજ્ઞા હોવાથી ગુરમાં આંતર ચારિત્રના અભાવમાં પણ શિષ્યને દોષ નથી. ટીકા : बाह्यचरणात् सकाशात् ज्ञेयं विशुद्धभावत्वम् - आन्तरंचरणरूपं विशुद्धा बाह्यचरणात्, न ह्यान्तरेऽसति यथोदिते बाह्ये यत्नः, शिष्यमधिकृत्याह-बाह्ये सति चरणे आज्ञातः कारणात् इतराभावेऽपि= आन्तरचरणाभावेऽपि तु न दोषः छास्थस्येति गाथार्थः ॥६००॥ ટીકાર્ય : - વિશુદ્ધ એવા બાહ્ય ચરણથી ગુરુમાં આંતર ચરણરૂપ વિશુદ્ધભાવપણું જાણવું. જે કારણથી આંતર ચરણ નહીં હોતે છતે યથોદિત એવા બાહ્યમાં=જે પ્રકારે શાસ્ત્રમાં કહેવાયેલ છે તે પ્રકારના બાહ્ય ચરણમાં, યત્ન થતો નથી. શિષ્યને આશ્રયીને કહે છે – વળી બાહ્ય ચરણ હોતે છતે આજ્ઞારૂપ કારણથી=સુગુરુ તરીકેનો વ્યવહાર કરવાની ભગવાનની આજ્ઞારૂપ કારણથી, ઇતરના અભાવમાં પણ =આંતર ચરણના અભાવમાં પણ, છદ્મસ્થ એવા શિષ્યને દોષ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જયાં ચારિત્રની બાહ્ય શુદ્ધ આચરણા હોય, ત્યાં આંતર ચારિત્ર હોય જ, એ પ્રકારની નિયત વ્યાપ્તિ નથી, છતાં પ્રાયઃ કરીને જ્યાં જયાં ચારિત્રની બાહ્ય વિશુદ્ધ આચરણા હોય, ત્યાં ત્યાં આંતર ચારિત્ર હોય છે; કેમ કે સંસારથી ભય પામેલા જે સાધુ જિનવચનના પરમાર્થને જાણીને દુષ્કર એવી પણ સંયમની For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પ્રતિદિનક્રિયાવસ્તુકા'મા'થી પ્રાપ્ત “સુત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૬૦૦-૬૦૧ આચરણામાં સુદઢ યત્ન કરતા હોય, તે સાધુ અવશ્ય ચારિત્રના પરિણામવાળા હોય છે; અને છદ્મસ્થ જીવ દુષ્કર એવા બાહ્ય ચારિત્રના વિશુદ્ધ પાલન દ્વારા ગુરમાં ચારિત્રના પરિણામનું અનુમાન કરી શકે છે; કેમ કે ચારિત્રના પરિણામ વગર ભગવાને બતાવેલ છે તે રીતે બાહ્ય ચારિત્રની આચરણાઓમાં યત્ન પ્રાયઃ થઈ શકતો નથી. આમ છતાં, ક્યારેક અભવ્ય, દુર્ભવ્ય કે આલોક-પરલોકના ભોગના અર્થી જીવો પણ વિશુદ્ધ બાહ્ય ચારિત્રમાં પ્રવૃત્તિ કરતા હોય છે. તેથી બાહ્ય વિશુદ્ધ આચરણાથી કરાયેલ અનુમાનમાં ક્વચિત્ વ્યભિચારની પ્રાપ્તિ પણ થઈ જાય. આથી શિષ્યએ શું કરવું જોઈએ ? તેને સામે રાખીને ગ્રંથકાર કહે છે – ભગવાનની આજ્ઞા છે કે “બાહ્ય ચારિત્રવાળા ગુરુમાં ચારિત્રના પરિણામનું અનુમાન કરીને તેઓની સાથે સુગુરુ તરીકેનો વ્યવહાર કરવો જોઈએ.” આથી કોઈક ગુરુમાં ચારિત્રની બાહ્ય આચરણા વિશુદ્ધ હોવા છતાં ચારિત્રના પરિણામનો અભાવ હોય, તોપણ તેઓને સુગુરુ માનીને તેઓની પાસે સૂત્રગ્રહણ કરવામાં છબસ્થ શિષ્યને કોઈ દોષ નથી; કેમ કે શિષ્યએ ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું છે. ૬૦૦ અવતરણિકા : તથા વાદ - અવતરણિકાW: અને તે રીતે કહે છે અર્થાતુ જે રીતે છવસ્થ શિષ્યને દોષ નથી, તે રીતે કહે છે – ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે ગુરમાં બાહ્ય ચારિત્ર વિશુદ્ધ હોતે છતે ભગવાનની આજ્ઞા હોવાથી આંતર ચારિત્રના અભાવમાં પણ તેવા ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરવામાં છદ્મસ્થ શિષ્યને દોષ નથી, તે રીતે કહે છે – ગાથા : सीसस्स हवइ एत्थं परिणामविसुद्धिओ गुणो चेव । सविसयओ एसो च्चिअ सत्थो सव्वत्थ भणियमिणं ॥६०१॥ અન્વયાર્થ : પā=અહીં=આંતર ચારિત્રનો અભાવ હોવા છતાં પણ બાહ્ય ચારિત્રથી યુક્ત ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરવામાં, સીસ શિષ્યને પરિVામવિવિ=પરિણામની વિશુદ્ધિથી મુuો વેવ દેવ-ગુણ જ થાય છે. (શિષ્યને ગુણ જ કેમ થાય છે? તેથી કહે છે –) સવિનયમોસ્વવિષયક=શિષ્યવિષયક, લો ટ્વિ= આ જ=આદુષ્ટ આલંબનવાળો પરિણામ જ, સવ્વસ્થ સર્વત્ર સંસ્થા શસ્ત છે=શોભન છે, રૂi=આ=આગળમાં કહેવાશે એ, પયંક(ભગવાન વડે) કહેવાયું છે. ગાથાર્થ : આંતર ચારિત્રનો અભાવ હોવા છતાં પણ બાહ્ય ચારિત્રથી યુક્ત ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરવામાં શિષ્યને પરિણામની વિશુદ્ધિથી ગુણ જ થાય છે. શિષ્યને ગુણ જ કેમ થાય છે ? તેથી કહે છે – For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રતિદિનક્રિયાવસ્તુકા‘મા’થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૬૦૧-૬૦૨ શિષ્યવિષયક અદુષ્ટ આલંબનવાળો પરિણામ જ સર્વત્ર શોભન છે, આગળની ગાથામાં કહેવાશે એ ભગવાન વડે કહેવાયું છે. ટીકા : शिष्यस्य भवत्यत्र न दोष इति योगः, अपि तु परिणामविशुद्धेः कारणाद् गुण एव शिष्यस्य, स्वविषयो ह्यदुष्टालम्बन एष एव–परिणामः शस्तः शोभन: सर्वत्र वस्तुनि, भणितमिदं वक्ष्यमाणं भगवद्भिरिति गाथार्थः ॥६०१॥ ટીકાર્ય અહીં પૂર્વગાથામાં કહ્યા મુજબ બાહ્ય ચણ હોતે છતે આંતર ચરણના અભાવવાળા પણ ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરવાના વિષયમાં, શિષ્યને દોષ થતો નથી, પરંતુ પરિણામની વિશુદ્ધિરૂપ કારણથી શિષ્યને ગુણ જ થાય છે; જે કારણથી સર્વ વસ્તુમાં સ્વવિષય પોતાના વિષયક અદુષ્ટ આલંબનવાળો આ જ=પરિણામ જ, શસ્ત છે=શોભન છે. આ=વસ્થમાણ આગળમાં કહેવાનાર,ભગવાન વડે કહેવાયું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: છદ્મસ્થ સાધુ ચારિત્રની બાહ્ય વિશુદ્ધ આચરણા દ્વારા ગુરુના શુભ કે અશુભ અંતરંગ ભાવોનું અનુમાન કરી શકે છે. આથી જયાં બાહ્ય રીતે સંયમને અનુકૂળ વિશુદ્ધ આચારોનું પાલન થતું હોય, ત્યાં અવશ્ય સંયમનો પરિણામ છે, એ પ્રકારનું અનુમાન કરીને ચારિત્રના બાહ્ય વિશુદ્ધ અનુષ્ઠાનવાળા ગુરુને સુગુરુ તરીકે સ્વીકારીને તેઓની પાસે શાસ્ત્રાભ્યાસ કરતા શિષ્યના પરિણામની વિશુદ્ધિ વર્તે છે; કેમ કે તે શિષ્ય જિનાજ્ઞાનું સ્મરણ કરીને ચારિત્રના બાહ્ય વિશુદ્ધ આચરણવાળા સાધુ સાથે સુગુરુ તરીકેનો વ્યવહાર કરે છે. તેથી ક્યારેક બાહ્ય વિશુદ્ધ ચારિત્રવાળા પણ ગુરુમાં ભાવથી ચારિત્ર ન હોય તોપણ તેઓની પાસે ભણનાર છદ્મસ્થ શિષ્યને કોઈ દોષ થતો નથી; કેમ કે ભણનાર શિષ્યનો આશય જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાનો છે. પરંતુ જો બાહ્ય રીતે યથાર્થ આચરણ કરનાર ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરનાર શિષ્યને કોઈક નિમિત્તથી જ્ઞાત થાય કે આ ગુરુ ચારિત્રના પરિણામ વગરના છે, છતાં તે શિષ્ય તે ગુરુ પાસે શ્રુતાભ્યાસ કરે, તો તે શિષ્યના પરિણામની વિશુદ્ધિ રહેતી નથી. માટે નક્કી થાય કે જ્યાં સુધી ગુરુમાં બાહ્ય કોઈ નિમિત્ત દ્વારા અંતરંગ ચારિત્રના અભાવનો નિર્ણય ન થયો હોય ત્યાં સુધી ચારિત્રની બાહ્ય યથાર્થ આચરણાથી જ ગુરુમાં ચારિત્રના પરિણામનું અનુમાન કરીને તેવા ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરવારૂપ પ્રવૃત્તિથી શુભ ભાવની વૃદ્ધિ થાય છે. ૬૦૧ી. અવતરણિકા: किं तदित्याह - અવતરણિતાર્થ : તે શું છે? અર્થાત્ પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે સર્વત્ર અદુષ્ટ આલંબનવાળો પોતાનો પરિણામ જ શોભન છે, અને તેમાં સાક્ષી રૂપે કહ્યું કે ભગવાન વડે આ કહેવાયું છે, તે કથન શું છે? એથી ભગવાન વડે જે કહેવાયું છે, તેને કહે છે – For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પ્રતિદિનક્રિયાવસ્તક 'રિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૦૦૨ ગાથા : परमरहस्समिसीणं समत्तगणिपिडगहत्थसाराणं । परिणामिअं पमाणं निच्छयमवलंबमाणाणं ॥६०२॥ અન્વયાર્થ: સમાપિસ્થીરUિાં સમસ્ત ગણિપિટકનો–સંપૂર્ણ દ્વાદશાંગીનો, અભ્યસ્ત છે સાર જેમને એવા vi=ઋષિઓનું (આ) પરમહ પરમ રહસ્ય છે. (તે રહસ્ય બતાવે છે–) નિચ્છયમવર્તવમાdi= નિશ્ચયને અવલંબતા એવાઓને=નિશ્ચયનયનું આશ્રયણ કરતા એવા ઋષિઓને, પરિમિયં પરિણામિક (ભાવ) પમાdi=પ્રમાણ છે. ગાથા: અભ્યસ્ત છે સંપૂર્ણ દ્વાદશાંગીનો સાર જેમને એવા ત્રાષિઓનું આ પરમ રહસ્ય છે. તે રહસ્ય જ બતાવે છે – નિશ્ચયનયનું આશ્રયણ કરતા એવા ત્રષિઓને પરિણામિક ભાવ પ્રમાણ છે. ટીકા : ____परमरहस्यं धर्मगुह्यं ऋषीणामेतत् समस्तगणिपिटकाभ्यस्तसाराणां विदितागमतत्त्वानामित्यर्थः, यदुतपारिणामिकं प्रमाणं धर्ममार्गे निश्चयमवलम्बमानानां, शेषं व्यभिचारीति गाथार्थः ॥६०२॥ ટીકાર્ય : સમસ્ત ગણિપિટકના અભ્યસ્ત સારવાળા=જાણેલ છે આગમોનું તત્ત્વ જેમણે એવા, ઋષિઓનું આ પરમ રહસ્ય છે ધર્મનું ગુહ્ય છે. તે પરમ રહસ્ય થવુતથી બતાવે છે–નિશ્ચયને અવલંબતા એવાઓને નિશ્ચયનયનું આશ્રયણ કરતા એવા ઋષિઓને, ધર્મના માર્ગમાં પારિણામિક પોતાના આત્મામાં વર્તતો વિશુદ્ધભાવ, પ્રમાણ છે. શેષ વ્યભિચારી છે=મોક્ષને અનુકૂળ પરિણામથી શેષ એવું સર્વ આચરણ ફળ પ્રત્યે વ્યભિચારી છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: શાસ્ત્રો ભણીને ગીતાર્થ થયેલા અને સંવેગવાળા સાધુઓ ઉત્કૃષ્ટથી ચૌદપૂર્વી હોય, અને ચૌદપૂર્વ ભણવાની શક્તિના અભાવમાં ન્યૂન પણ ભણેલ હોય, છતાં સંવિગ્ન સાધુઓએ દ્વાદશાંગીનો સાર અભ્યસ્ત કરેલ હોય છે, આથી તેઓ આગમનું પારમાર્થિક તત્ત્વ જાણતા હોય છે. આવા ઋષિઓને પરમાર્થથી ધર્મનો બોધ હોય છે. તે પરમાર્થ શું છે? તે ગાથાના ઉત્તરાર્ધમાં બતાવે છે – આવા ઋષિઓની વ્યવહારનયની પ્રવૃત્તિ પણ નિશ્ચયસાપેક્ષ હોય છે; કેમ કે તેઓ જાણતા હોય છે કે ભગવાનના વચન અનુસાર બાહ્ય ક્રિયાઓ કરવા છતાં પણ ધર્મની નિષ્પત્તિ જીવના પરિણામ પ્રમાણે જ થાય છે, માટે પરિણામને પ્રધાન કરીને ઉચિત ક્રિયાઓ કરવાથી લાભ થાય છે. આથી આવા ઋષિઓ દરેક અનુષ્ઠાનમાં નિશ્ચયનયનું અવલંબન લેવા દ્વારા પોતાના પરિણામને પ્રમાણ માને છે; કેમ કે બાહ્ય આચરણા ફળ પ્રત્યે વ્યભિચારી છે, અને અંતઃપરિણામપૂર્વકની બાહ્ય આચરણામાં કદાચ ત્રુટિ હોય, તોપણ અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ કથનનો ગાથા ૧૯૯થી ગાથા ૬૦૧ના પૂર્વાર્ધના કથન સાથે આ રીતે સંબંધ છે : For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૬૦૨-૬૦૩ ૨૫૯ દ્વાદશાંગીરૂપ સમસ્ત ગણિપિટકનો સાર પામેલા ઋષિઓ દરેક પ્રવૃત્તિ કરતી વખતે સ્વપરિણામને પ્રમાણ માને છે. આથી જ્યારે ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરવાનું હોય ત્યારે બાહ્યથી ચરણયોગમાં સ્થિત પણ ગુરુ ભાવથી ચણિયોગમાં સ્થિત છે કે નહિ ? એનો નિર્ણય છદ્મસ્થ શિષ્ય કરી શકતો નથી. માટે શાસ્ત્રવચનના અવલંબનથી પોતાના પ્રામાણિક પરિણામથી છદ્મસ્થ શિષ્ય નક્કી કરે કે આ ગુરુ બાહ્ય આચરણા વિશુદ્ધ કરે છે, તેથી ચરણના પરિણામવાળા છે. આમ, જિનાજ્ઞા પ્રમાણે બાહ્ય ચારિત્રની આચરણા કરનારા ગુરુને સૂત્રદાન માટે યોગ્ય સમજીને છબસ્થ શિષ્ય તેમની પાસે સૂત્ર ગ્રહણ કરે, અને કદાચ તે ગુરુ બાહ્ય આચરણા સમ્યગુ કરતા હોય છતાં ચારિત્રના પરિણામથી રહિત હોય, તોપણ શિષ્યનો પરિણામ પ્રામાણિક છે; કેમ કે શિષ્ય જિનવચનાનુસાર બાહ્ય શુદ્ધ આચરણાના બળથી યોગ્ય ગુરુનો નિર્ણય કરીને તે ગુરુ પાસે ભણે છે, આથી શિષ્યને પોતાના પ્રામાણિક પરિણામ પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય છે અર્થાત્ સૂત્રદાન કરનાર ગુરુની ચારિત્રની બાહ્ય આચરણા યથાર્થ હોવા છતાં ચારિત્રના પરિણામનો અભાવ હોય, એ રૂપ અંગની ગુરમાં વિકલતા હોય છતાં પણ શિષ્યને શાસ્ત્રાનુસારી સૂત્રગ્રહણની ક્રિયાનું ઉચિત ફળ પોતાના પરિણામ પ્રમાણે અવશ્ય મળે છે. આથી પૂર્વગાથામાં કહ્યું કે ચારિત્રના પરિણામ વગરના ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરનાર શિષ્યને દોષ થતો નથી, પરંતુ પરિણામની વિશુદ્ધિ હોવાથી ગુણ જ થાય છે; કેમ કે શિષ્યનો અદુષ્ટાલંબનનો પરિણામ જ શોભન છે અર્થાત્ શિષ્યએ જે શાસ્ત્રાનુસારી બાહ્ય આચરણાના આલંબનથી ઉચિત ગુરુનો નિર્ણય કર્યો, એ શિષ્યનો અદુષ્ટાલંબનનો પરિણામ છે, જે પરિણામ સૂત્રગ્રહણની ક્રિયા દ્વારા શિષ્યને લાભપ્રાપ્તિનું કારણ બને છે. વિશેષાર્થ: મોક્ષમાર્ગનાં બે અંગો છે : (૧) મોક્ષમાર્ગને અનુકૂળ એવો જીવનો અંતરંગ પરિણામ અને (૨) મોક્ષમાર્ગને અનુકૂળ એવી સંયમની બાહ્ય સર્વ ઉચિત આચરણાઓ; તેમાં મોક્ષને અનુકૂળ એવો ભગવાનની આજ્ઞાથી શુદ્ધ એવો જીવનો અંતરંગ પરિણામ એકાંતે નિર્જરારૂપ ફળની પ્રાપ્તિનું કારણ છે, જ્યારે આજ્ઞાશુદ્ધ પરિણામથી અતિરિક્ત એવી મોક્ષમાર્ગના અંગભૂત બાકીની સર્વ આચરણાઓ ફળ પ્રત્યે વ્યભિચારી છે અર્થાત અંતરંગ પરિણામથી યુક્ત એવી બાહ્ય સર્વ ઉચિત ક્રિયાઓ પરિણામને અતિશયિત કરીને અથવા તો પરિણામનું રક્ષણ કરીને મોક્ષનો હેતુ બને છે, પરંતુ અંતરંગ પરિણામથી રહિત એવી માત્ર બાહ્ય ક્રિયાઓ નિર્જરારૂપ ફળપ્રાપ્તિનું કારણ બનતી નથી અર્થાત્ મોક્ષપ્રાપ્તિનો ઉપાય બનતી નથી. આથી પરિણામથી અતિરિક્ત એવી મોક્ષના અંગભૂત શેષ સર્વ આચરણાઓ ફળ પ્રત્યે અનેકાંતિક છે. l/૬૦૨ અવતરણિકા : પતિદેવાદિ – અવતરણિતાર્થ : ગાથા ૬૦૦થી ૬૦૨માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે ચારિત્રની બાહ્ય સમ્યમ્ આચરણાવાળા ગુરુને ચરણયોગમાં સ્થિત માનીને તેઓની પાસે સૂત્ર ગ્રહણ કરતા શિષ્યનો પરિણામ વિશુદ્ધ હોવાને કારણે સૂત્ર આપનાર ગુરુ કદાચ આંતર ચારિત્રથી રહિત હોય, તોપણ સૂત્રગ્રહણમાં કરેલ શાસ્ત્રાનુસારી યત્નથી શિષ્યને નિર્જરા થાય છે. એને જ કહે છે – For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૦. પ્રતિદિનકથાવસ્તુક/માજિ'થી પ્રાપ્ત “સુત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૬૦૩ ગાથા : अंगारमद्दगस्स वि सीसा सुअसंपयं जओ पत्ता । परिणामविसेसाओ तम्हा एसो इहं पवरो ॥६०३॥ અન્વયાર્થ: ન =જે કારણથી રામવિલોકપરિણામવિશેષ હોવાને કારણે મંરમાવિક અંગારમર્દકના પણ સીસી શિષ્યો સુસંપર્યં=શ્રુતસંપદાને પત્તા=પામ્યા, તન્હા તે કારણથી દંઅહીં પરલોકના માર્ગમાં, ==પરિણામ, પવ=પ્રવર છે=શ્રેષ્ઠ છે. ગાથાર્થ : જે કારણથી પરિણામવિશેષ હોવાને કારણે અંગારમર્દકના પણ શિષ્યો શ્રુતસંપત્તિને પામ્યા, તે કારણથી પરલોકના માર્ગમાં પરિણામ શ્રેષ્ઠ છે. ટીકાઃ अङ्गारमईकस्याऽप्यभव्याचार्यस्य शिष्याः श्रुतसम्पदं यतः प्राप्ताः भावरूपामेव परिणामविशेषात् छद्मस्थनिरूपणया शुद्धादित्यर्थः, तस्मादेषः परिणामः इह-परलोकमार्गे प्रवर इति गाथार्थः I૬૦રૂા ટીકાર્ય : જે કારણથી છાસ્થની નિરૂપણાથી છવસ્થ જીવની દૃષ્ટિથી, શુદ્ધ એવો પરિણામવિશેષ હોવાને કારણે અભવ્ય આચાર્ય અંગારમર્દકના પણ શિષ્યો ભાવરૂપ જ શ્રુતસંપદાને પામ્યા, તે કારણથી અહીં પરલોકના માર્ગમાં, આ=પરિણામ, પ્રવર છે=શ્રેષ્ઠ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા પ૭૦માં કહેલ કે શુદ્ધ એવા ગુરુએ પણ યોગ્ય શિષ્યોને સૂત્ર આપવું જોઈએ. એ કથનથી એ ફલિત થાય કે યોગ્ય પણ શિષ્ય શુદ્ધ ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરે તો જ તેને શ્રુત સમ્યગૂ પરિણમન પામે. પરંતુ ગુરુમાં ભાવથી ચારિત્રનો નિર્ણય કરવો છબસ્થ શિષ્ય માટે અશક્ય છે, તેથી ગુરુની બાહ્ય શુદ્ધ આચરણા જોઈને તે ગુરુ પાસે સૂત્ર ભણે તો તે શિષ્ય શ્રુતનો આરાધક છે. આથી બાહ્ય શુદ્ધ અનુષ્ઠાનવાળા અંગારમઈકાચાર્યને ભાવગુરુ માનીને તેમના શિષ્યોએ તેમની પાસે શ્રુત ગ્રહણ કર્યું, માટે તેઓ મૃતરૂપી સંપત્તિને પામ્યા; કેમ કે તેઓનો સૂત્રગ્રહણના વિષયમાં શુદ્ધ પરિણામ હતો, અને છબસ્થ એવા તેઓએ બાહ્ય આચરણાથી ભાવગુરુનો નિર્ણય કર્યો હતો. આથી તેઓને કુગુરુ પાસેથી સૂત્ર ગ્રહણ કરવારૂપ કોઈ દોષ થયો નહિ. માટે પરલોકના વિષયમાં ભગવાનના વચનાનુસાર પરિણામ જ પ્રમાણ છે. પરંતુ જો અંગારમદકના શિષ્યો બાહ્ય આચરણાથી ભાવગુરુનો નિર્ણય કર્યા વગર ગુરુ પાસે શાસ્ત્રો ભણ્યા હોત તો તેઓ શાસ્ત્રો ભણીને વિદ્વાન થાત, પરંતુ શ્રુતસંપત્તિને પામી શકત નહીં. તેથી પરલોકના હિતાર્થીએ આત્મવંચના કર્યા વગર પોતાના પ્રામાણિક પરિણામથી ઉચિત ક્રિયાઓમાં યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ફલિતાર્થ છે. For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૬૦૩-૬૦૪ ૨૧ વિશેષાર્થ : ઉત્સર્ગથી શુદ્ધ ગુરુ પાસે સૂત્રો ગ્રહણ કરવાં જોઈએ, અને છબસ્થ શિષ્ય ચારિત્રની બાહ્ય શુદ્ધ ક્રિયાઓ દ્વારા શુદ્ધ ગુરુનો યથાર્થ નિર્ણય કરી શકે છે; પરંતુ કાળદોષના કારણે જયારે શુદ્ધ ગુરુ પાસે વિશેષ શ્રુત પ્રાપ્ત થઈ શકે તેમ ન હોય, ત્યારે અપવાદથી બાહ્ય આચારોમાં ખામીવાળા ગુરુ પાસે કે પાસત્યાદિ સાધુ પાસે પણ યોગ્ય શિષ્ય સૂત્રો ગ્રહણ કરે તો પણ ભગવાનના વચનના સ્મરણપૂર્વક અપવાદનું સેવન કરનાર શિષ્યને કોઈ દોષ નથી; પરંતુ જો ભણનાર શિષ્ય માત્ર જ્ઞાન મેળવવાના આશયપૂર્વક શુદ્ધ કે અશુદ્ધ ગુરુની વિચારણા કર્યા વગર જયાંથી શ્રુત પ્રાપ્ત થાય ત્યાં ભણવા માટે યત્ન કરતો હોય, તો તેને શ્રુત સમ્યમ્ પરિણમન પામે નહિ અને આજ્ઞાભંગાદિ ચાર દોષોની પ્રાપ્તિ થાય. અહીં અંગારમÉકાચાર્યના શિષ્યોના પરિણામવિશેષને “છબસ્થનિરૂપણાથી શુદ્ધ” એ પ્રકારનું વિશેષણ આપવાનું તાત્પર્ય એ છે કે છબસ્થ સાધુ બાહ્ય યથાર્થ આચરણા દ્વારા ભાવગુરુનું અનુમાન કરી શકે છે, અને ભગવાને પણ તે પ્રકારે સદ્ગુરુનું અનુમાન કરવાની છબસ્થ જીવને આજ્ઞા કરી છે. માટે છમસ્થની અપેક્ષાએ શુદ્ધ એવો પરિણામવિશેષ અંગારમÉકાચાર્યના ૫૦૦ શિષ્યોમાં હતો. આથી તેઓ મૃતરૂપી સંપત્તિને પામી શક્યા. ૬૦૩ અવતરણિકા: यथा विधिस्तमाह - અવતરણિકાW: પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે પરલોકના માર્ગમાં પરિણામ પ્રવર છે. ત્યાં પ્રશ્ન થાય કે પરલોકના માર્ગમાં પ્રવર એવો પરિણામ કરવાની વિધિ શું છે? કે જેથી પરિણામ શુદ્ધ બને? આથી પરલોકના માર્ગમાં પ્રવર એવો પરિણામ કરવાની જે પ્રકારે શાસ્ત્રમાં વિધિ છે, તે વિધિને કહે છે – ગાથા : एसो पुण रागाईहज्बाहिओ विसयसंपयट्टो उ । सुहुमाणाभोगाओ इसिं विगलो वि सुद्धो त्ति ॥६०४॥ અન્વચાઈ: પણ પુNT=વળી આ (પરિણામ) રૂંવાલ્મિોકરાગાદિ વડે અબાધિત વિસíપયો અને વિષયમાં સંપ્રવૃત્ત હુમભોમો સૂક્ષ્મ અનાભોગથી સિંવિત્તિ વિકઈષદ્ વિકલ પણ સુદ્ધશુદ્ધ છે. * “ત્તિ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : વળી આ પરિણામ રાગાદિ વડે અબાધિત અને વિષયમાં સંપ્રવૃત્ત સૂક્ષ્મ અનાભોગથી ઇષ વિકલ પણ શુદ્ધ છે. For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રતિદિનક્રિયાવસ્તુકામારિ થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૬૦૪ ટીકા? ___ एष पुनः परिणामो रागादिभिरबाधितः सन् विषयसंप्रवृत्तश्च नाऽविषयगामी, सूक्ष्मानाभोगात् सकाशादीषद्विकलोऽपि विषयान्यथात्वादिना शुद्ध इति गाथार्थः ॥६०४॥ * “વિષપાનાથ ત્વહિનામાં ' પદથી સૂક્ષ્મ અવિષયગામિત્વનું ગ્રહણ છે. ટીકાર્ય વળી આ પરિણામ રાગાદિ વડે અબાધિત છતો અને વિષયમાં સંપ્રવૃત્ત અવિષયમાં નહીં જનાર, સૂક્ષ્મવિષયક અનાભોગથી વિષયનું અન્યથાપણું આદિ દ્વારા ઈષદ્ વિકલ પણ થોડો ખામીવાળો પણ, શુદ્ધ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પરલોકના માર્ગમાં સુંદર પરિણામ કરવા માટે બે વસ્તુ અપેક્ષિત છે, અને ત્રીજો વિકલ્પ યંતવ્ય છે. (૧) પરિણામ રાગાદિથી અબાધિત હોવો જોઈએ અને (૨) વિષયમાં સંપ્રવૃત્ત હોવો જોઈએ. (૩) આવો પરિણામ સૂક્ષ્મ અનાભોગને કારણે વિષયનું અન્યથા– આદિ દ્વારા થોડો વિકલ હોય તો પણ શુદ્ધ છે. (૧) કોઈક સાધક તત્ત્વને જાણવા માટે માર્ગાનુસારી ઊહાપોહ કરતા હોય કે શાસ્ત્રનું અધ્યયન કરતા હોય, તે વખતે તેનો પરિણામ ભગવાનના વચનથી વિપરીત એવી સ્વરુચિરૂપ રાગવાળો ન હોય કે પોતાની માન્યતાથી વિપરીત માન્યતા પ્રત્યે દ્વેષવાળો ન હોય, પરંતુ તત્ત્વ પ્રત્યેના તીવ્ર પક્ષપાતવાળો હોય, તો તેનો તે તત્ત્વ જાણવાનો પરિણામ રાગાદિથી અબાધિત છે. (૨) વળી, તે તત્ત્વ જાણવાનો પ્રયત્ન સર્વજ્ઞના વચન અનુસાર યોગમાર્ગ વિષયક હોય તો તે વિષયસંપ્રવૃત્ત છે. જેમ કોઈ મહાત્મા યોગમાર્ગને જાણવા માટે સ્વપ્રજ્ઞા અનુસાર યોગમાર્ગનો બોધ થાય તે રીતે શાસ્ત્રાધ્યયન કરે તો તે મહાત્માનો ઉપયોગ વિષયમાં સંપ્રવૃત્ત છે, પરંતુ તે ઉપયોગ અવિષયગામી હોવો જોઈએ નહીં અર્થાત્ યોગગ્રંથનું અધ્યયન કરતી વખતે પણ યોગમાર્ગના રહસ્યને જાણવાના ઉપયોગને છોડીને અન્ય અન્ય જિજ્ઞાસાથી ઉપયોગ પ્રવર્તતો હોય તો તે મહાત્માનો ઉપયોગ અવિષયગામી , જે પરિણામ શુદ્ધ નથી. (૩) વળી તત્ત્વ જાણવાના અર્થી સાધકનો ઉપયોગ સૂક્ષ્મ અનાભોગથી યોગના મર્મને છોડીને કંઈક વિકલ બને તોપણ તે શુદ્ધ છે; કેમ કે યોગના મર્મને જાણવાની જિજ્ઞાસાથી પ્રવર્તતો તે મહાત્માનો ઉપયોગ નિમિત્તને પામીને ફરી વિષયમાં સંપ્રવૃત્ત થશે. આથી જ યોગના અર્થી જીવો યોગગ્રંથનો અભ્યાસ કરતા હોય ત્યારે સૂક્ષ્મ અનાભોગથી તેઓને કોઈક પદાર્થમાં યોગમાર્ગનો બોધ ન થાય તોપણ યોગના ગ્રંથથી તેઓને જે કાંઈ બોધ થાય છે, તે સર્વ બોધ સ્વભૂમિકાનુસાર યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે. જેમ આ પ્રકારે શુભ ભાવ પ્રવર્તતો હોય તો પરિણામ શુદ્ધ કહેવાય, તેમ પ્રસ્તુતમાં અંગારમદકાચાર્યના ૫૦૦ શિષ્યોનો ભગવાનના વચન અનુસાર શાસ્ત્રાધ્યયનનો પરિણામ હતો, તેથી તેઓ ચારિત્રની બાહ્ય શુદ્ધ આચરણા દ્વારા અંગારમÉકાચાર્યને સુગુરુ તરીકે સ્વીકારીને તેઓ પાસે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુકા મારિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૦૪-૦૫ ૨૬૩ શાસ્ત્રાધ્યયન કરતા હતા. અને છબસ્થ સાધુ માટે અન્યમાં ભગવાનના વચનાનુસાર ભાવ છે કે નહીં ? તેના નિર્ણયનો ઉપાય બાહ્ય સમ્યમ્ આચારોનું પાલન છે. આથી તે પ્રમાણે બાહ્ય આચારોથી શુદ્ધ ગુરુને સમર્પિત થઈને શાસ્ત્રો ભણવાનો અંગારમદકાચાર્યના શિષ્યોનો પરિણામ રાગાદિથી અબાધિત હતો, યોગમાર્ગના મર્મને જાણવારૂપ વિષયમાં સંપ્રવૃત્ત હતો, ફક્ત સૂક્ષ્મ અનાભોગને કારણે આ ગુરુ ચરણપરિણામથી રહિત છે તેવો બોધ નહીં હોવાથી કુગુરુમાં સુગુરુપણાના વિષયવાળી તે શિષ્યોમાં જે બુદ્ધિ હતી તે અંશથી તેઓનો પરિણામ ઇષદ્ વિકલ હતો, તોપણ તે શિષ્યોનો પરિણામ શુદ્ધ હતો. તેથી તેઓ ધૃતરૂપી સંપત્તિને પામ્યા. ૬િ૦૪ અવતરણિકાઃ एतदेव समर्थयन्नाह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં દર્શાવ્યું કે સૂક્ષ્મ અનાભોગને કારણે પરિણામ ઈષ વિકલ હોય તોપણ શુદ્ધ છે. એ વાતનું જ સમર્થન કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : छउमत्थो परमत्थं विसयगयं सव्वहा न याणाई । सेअममिच्छत्ताओ इमस्स मग्गाणुसारित्तं ॥६०५॥ અન્વયાર્થ : છ૩મજ્યો છબસ્થ વિસાયં પરમú=વિષયગત પરમાર્થને સબ્રહાં સર્વથા ને યા જાણતો નથી. (તો પછી છદ્મસ્થ આત્મહિતમાં પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે ? તેથી કહે છે) મિચ્છત્તા=અમિથ્યાત્વ હોવાથી રૂમ-આનું–છપ્રસ્થનું, મધુરિત્ત માર્ગાનુસારિત્વ હેમં=શ્રેય છે. ગાથાર્થ : છદ્મસ્થ વિષયગત પરમાર્થને સર્વચા જાણતો નથી, તો પછી છસ્થ આત્મહિતમાં પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે? તેથી કહે છે – અમિથ્યાત્વ હોવાથી છઘસ્થનું માર્ગનુસારીપણું શ્રેય છે. ટીકાઃ छद्मस्थः परमार्थ याथात्म्यं विषयगतं सर्वथा न जानाति, तच्चेष्टाव्यभिचारात्, श्रेयः अमिथ्यात्वाद्= आस्तिक्येन अस्य छद्मस्थस्य मार्गानुसारित्वम् आगमपारतन्त्र्यमिति गाथार्थः ॥६०५॥ ટીકાર્ય : છદ્મસ્થ વિષયમાં રહેલ પરમાર્થને માથાભ્યને, સર્વથા જાણતો નથી; કેમ કે તેની ચેષ્ટામાં વ્યભિચાર છેઃછઘસ્થની વિષયગત પરમાર્થને જાણવાની ચેષ્ટામાં વ્યભિચાર છે. મિથ્યાત્વ નહીં હોવાથી=આસ્તિક્ય હોવાથી, આનું છવસ્થનું, માર્ગનું અનુસારીપણું=આગમનું પરતંત્રપણું, શ્રેય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રતિદિનક્રિયાવસ્તુક/માદ્રિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૬૦૫-૦૬ ભાવાર્થ : છદ્મસ્થ જીવ વિષયગત પરમાર્થને સંપૂર્ણ રીતે જાણી શકતો નથી, કેમ કે બાહ્ય લિંગો દ્વારા વિષયગત પરમાર્થનો નિર્ણય કરીને ચેષ્ટા કરે, તોપણ છદ્મસ્થ જીવની ચેષ્ટામાં વ્યભિચાર પ્રાપ્ત થાય છે. જેમ કે અંગારમર્દિકાચાર્યના શિષ્યોએ આત્મકલ્યાણ માટે શ્રુતાધ્યયનના ઉપાયભૂત વિષયમાં સૂત્રગ્રહણરૂપ પ્રવૃત્તિ કરી, તોપણ તે શિષ્યો છદ્મસ્થ હોવાથી શ્રુતાધ્યયનના ઉપાયભૂત વિષયમાં રહેલ યથાર્થપણું સર્વથા જાણી શક્યા નહિ. આથી તેઓની શાસ્ત્રાનુસારી પણ શ્રુતાધ્યયનની ક્રિયા કુગુરુરૂપ અવિષયમાં પ્રાપ્ત થઈ. માટે શિષ્યો દ્વારા કરાયેલ ચેષ્ટામાં સૂત્રગ્રહણના ઉપાયભૂત શુદ્ધ ગુરુરૂપ અંગ વ્યભિચારી પ્રાપ્ત થયો. અહીં પ્રશ્ન થાય કે છદ્મસ્થ વિષયગત માથાભ્યને સર્વથા જાણી શકતો નથી, તો તે આત્મકલ્યાણ કઈ રીતે સાધે? તેથી કહે છે કે જે જીવ આસ્તિક હોય, અર્થાત્ સર્વજ્ઞના વચનને એકાંતે હિતરૂપે સ્વીકારતો હોય, અને તેથી જ આગમને પરતંત્ર થઈને પ્રવૃત્તિ કરતો હોય, તે જીવની પ્રવૃત્તિ શ્રેય છે; કેમ કે તેનામાં રહેલ આગમપારતંત્ર્યરૂપ માર્ગાનુસારીભાવ આત્મહિતનું કારણ છે. આનાથી એ ફલિત થયું કે ભગવાનના વચનની પૂર્ણ શ્રદ્ધાવાળો જીવ અપ્રમત્તતાથી આગમને પરતંત્ર રહીને ઉચિત પ્રવૃત્તિ કરતો હોય, અને ક્વચિત્ તેની પ્રવૃત્તિ કોઈક સ્થાનમાં યથાર્થ બોધના અભાવને કારણે વિપરીત થાય, તોપણ પરિણામની શુદ્ધિ હોવાને કારણે તેને નિર્જરારૂપ ફળ મળે છે. જેમ કે અંગારમદકાચાર્યના શિષ્યો આગમના પાતંત્ર્યથી શ્રાધ્યયન કરતા હતા, પરંતુ શ્રતગ્રહણની ક્રિયાના અંગભૂત સુગુરુને સ્થાને તેઓને કુગુરુ પ્રાપ્ત થયા, તોપણ તે શિષ્યોનો આગમના પારકંટ્યરૂપ માર્ગાનુસારી પરિણામ શ્રેયભૂત હતો. “છબસ્થ વિષયગત પરમાર્થને સર્વથા જાણતો નથી”, એ કથન દ્વારા ગ્રંથકારને એ જણાવવું છે કે બાહ્ય લિંગો દ્વારા કંઈક અંશે વિષયગત યથાર્થપણું છદ્મસ્થ જાણી શકે છે, તોપણ સર્વ અંશથી જાણી શકતો નથી. આથી બાહ્ય લિંગો દ્વારા સુગુરુનું અનુમાન કરનાર જીવને પ્રાયઃ કરીને સુગુરુની પ્રાપ્તિ થાય પણ છે, છતાં કવચિત્ પરિપૂર્ણ બાહ્ય લિંગો હોવા છતાં અંગારમઈકાચાર્ય જેવા કુગુરુની પ્રાપ્તિ પણ થાય છે. ૬૦પા. અવતરણિકા: व्यतिरेकमाह - અવતરણિતાર્થ : વ્યતિરેકને કહે છે – ભાવાર્થ : ગાથા ૬૦૪માં પરલોકના માર્ગમાં શુદ્ધ એવો પરિણામ કરવાની વિધિ બતાવી, અને ગાથા ૬૦૫માં તે વાતની પુષ્ટિ કરી. તેથી એ ફલિત થયું કે આગમને પરતંત્ર થઈને પ્રવૃત્તિ કરતા સાધુનો પરિણામ રાગાદિથી અબાધિત છતો વિષયમાં સંપ્રવૃત્ત હોય તો શુદ્ધ છે, એ રૂપ અન્વયને બતાવીને સાધુનો પરિણામ અવિષયગામી હોય તો શુદ્ધ નથી, એ રૂ૫ વ્યતિરેકને બતાવે છે – ગાથા : जो पुण अविसयगामी मोहा सविअप्पनिम्मिओ सुद्धो । उवले व कंचणगओ सो तम्मि असुद्धओ भणिओ ॥६०६॥ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવક'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૬૦૬ ૨૫ અન્વયાર્થ : aફ્લેવ વવાઝોડુ વળી ઉપલમાં કંચનગતની જેમ=પથ્થરમાં સુવર્ણવિષયક વિકલ્પની જેમ, મોદી મોહને કારણે વિનિમિ=સ્વવિકલ્પથી નિર્મિત સુવો શુદ્ધ એવો નો વિસયન= જે અવિષયગામી (પરિણામ) છે, સન્ત તષિ=ત્યાં પરલોકના માર્ગમાં, સમસુદ્ધો=અશુદ્ધ બfrો= કહેવાયો છે. ગાથાર્થ : વળી ઉપલમાં સુવર્ણવિષયક વિકલ્પની જેમ મોહને કારણે સ્વવિકલ્પથી નિર્મિત શુદ્ધ એવો જે અવિષયગામી પરિણામ છે, તે પરલોકના માર્ગમાં અશુદ્ધ કહેવાયો છે. ટીકા? ___ यः पुनरविषयगामी परिणामो मोहात् स्वविकल्पनिम्मितः शुद्धो न वस्तुस्थित्या, उपल इव काञ्चनगतः धत्तूरकादिदोषात्, स तत्राऽशुद्धो भणितः तत्त्वज्ञैरिति गाथार्थः ॥६०६॥ ટીકાર્યઃ વળી મોહને કારણે જે અવિષયગામી પરિણામ સ્વવિકલ્પથી નિર્મિત શુદ્ધ છે, વસ્તુસ્થિતિથી=પરમાર્થથી, નથી શુદ્ધ નથી. ધતૂરકાદિના દોષને કારણે=ધતૂરો વગેરે ખાવાથી થયેલી વિકૃતિને કારણે, જેમ ઉપલમાં કાંચનગત= પથ્થરમાં સુવર્ણ વિષયક વિકલ્પ, પરમાર્થથી શુદ્ધ નથી. અહીં પ્રશ્ન થાય કે અવિષયગામી પરિણામ વસ્તુસ્થિતિથી કેવો છે? તે બતાવે છે – તે=અવિષયગામી પરિણામે, ત્યાં પરલોકના માર્ગમાં, તત્ત્વજ્ઞો વડે અશુદ્ધ કહેવાયો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે સાધુઓ સર્વજ્ઞવચનને પ્રમાણભૂત કરીને અતીન્દ્રિય પદાર્થો જાણવા માટે યત્ન કરતા નથી, અને સ્વમતિમાં ઉચિત જણાતા પરિણામને શુદ્ધ માને છે, તેઓમાં મોહનો પરિણામ વર્તે છે; કેમ કે છબસ્થ જીવ અતીંદ્રિય પદાર્થોમાં સર્વજ્ઞના વચન અનુસાર પ્રવૃત્તિ કરે તો સન્માર્ગમાં પ્રવૃત્તિ થઈ શકે. આથી મોહને કારણે જેને સ્વમતિમાં ઊઠતો પરિણામ શુદ્ધ લાગે, તેનો પરિણામ વાસ્તવિક રીતે અવિષયગામી . જે રીતે ધતૂરાદિ પદાર્થો ખાવાને કારણે કોઈ વ્યક્તિના માનસમાં વિકૃતિ વર્તતી હોય, તો તેને પથ્થરનો ટુકડો પણ સુવર્ણ લાગે, છતાં તે પથ્થર સુવર્ણ બની જતો નથી; તે રીતે જેઓની મતિ નિર્મળ નથી, તેઓને મોહોદયને કારણે અતીન્દ્રિય માર્ગમાં સ્વપ્રજ્ઞા મુજબ ચાલવાનો પરિણામ હોય છે, જે અવિષયગામી એવો પરિણામ તત્ત્વ જાણનારાઓએ અતીન્દ્રિય માર્ગમાં અશુદ્ધ કહ્યો છે. ૬૦૬ll For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પ્રતિદિનક્રિયાવસ્તક ‘મરિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૬૦૦ અવતરણિકાઃ अत्रैवोपचयमाह - અવતરણિકાર્ય : ગાથા ૬૦૪માં શુદ્ધ પરિણામ કરવાની વિધિ બતાવી, અને ગાથા ૬૦૫-૬૦૬માં તે શુદ્ધ પરિણામ કરવાની વિધિનું જ અન્વય અને વ્યતિરેક દ્વારા સમર્થન કર્યું. હવે અહીં જ=ગાથા ૬૦૬માં શુદ્ધ પરિણામ કરવાની વિધિનું વ્યતિરેકથી સમર્થન કર્યું એમાં જ, ઉપચયને કહે છે અર્થાત્ અશુદ્ધ પરિણામને સ્પષ્ટ કરનાર વિશેષ યુક્તિ બતાવે છે – ગાથા : मोत्तूणुक्कडदोसं साहम्माभावओ न हि कयाइ । हवइ अतत्ते तत्तं इइ परिणामो पसिद्धमिणं ॥६०७॥ અન્વયાર્થ : (અતત્ત્વ અને તત્ત્વના વિષયમાં) સામાવોસાધર્યનો અભાવ હોવાને કારણે ૩hડવોર્સ મોજૂUT=ઉત્કટદોષવાળાને મૂકીને મતત્તે તત્ત=અતત્ત્વમાં “તત્ત્વ છે', રૂફ પરિણામો એ પ્રકારનો પરિણામ યાડું ક્યારેય ર દિ દવડું નથી જ થતો. રૂપ સિદ્ધ આ પ્રસિદ્ધ છે. ગાથાર્થ : અતત્ત્વ અને તત્વના વિષયમાં સાધચ્ચેનો અભાવ હોવાને કારણે ઉત્કટદોષવાળા જીવને મૂકીને અતત્વમાં “તત્ત્વ છે,” એ પ્રકારનો પરિણામ ક્યારેય નથી જ થતો. આ પ્રસિદ્ધ છે. ટીકાઃ ___ मुक्त्वोत्कटदोषं प्राणिनं साधाभावात् कारणात् न हि कदाचित्, किमित्याह - भवत्यतत्त्वे तत्त्वम् इति एवम्भूतः परिणामः, प्रसिद्धमिदं लोक इति गाथार्थः ॥६०७॥ ટીકાર્ય : સાધર્મનો અભાવ હોવાને કારણે અતત્ત્વ અને તત્ત્વમાં સરખાપણાનો અભાવ હોવાને કારણે, ઉત્કટદોષવાળા પ્રાણીને મૂકીને ક્યારેય નથી જ થતો. શું ક્યારેય નથી જ થતો? એથી કહે છે – અતત્ત્વમાં ‘તત્ત્વ છે,” એવા પ્રકારનો પરિણામ, ક્યારેય નથી જ થતો, એમ અન્વય છે. લોકમાં આ પ્રસિદ્ધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ધતૂરો વગેરે ખાવાને કારણે બુદ્ધિવિપર્યાસરૂપ ઉત્કટદોષ વર્તતો હોય ત્યારે જ માનસ વિકારથી અતત્ત્વભૂત પથ્થરમાં સુવર્ણનો પરિણામ થાય છે, પરંતુ બુદ્ધિવિપર્યાસરૂપ ઉત્કટદોષ વગરના જીવને અતત્ત્વભૂત પથ્થરમાં તત્ત્વભૂત સુવર્ણનો પરિણામ ક્યારેય થતો નથી; કેમ કે પથ્થર અને સુવર્ણમાં સાધર્મ્યુનો અભાવ છે. તેની જેમ અતત્ત્વ અને તત્ત્વમાં સાધર્યનો અભાવ છે, માટે ઉત્કટ દોષ વગર અતત્ત્વમાં તત્ત્વનો પરિણામ થતો નથી. આ વાત લોકમાં પ્રસિદ્ધ છે. For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ પ્રતિદિનક્રિયાવસ્તુક/વિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૬૦૦-૬૦૦ આ રીતે અવિચારક જીવો અસક્ઝહરૂપ ઉત્કટ મિથ્યાત્વને કારણે શાસ્ત્રવચનથી નિરપેક્ષ થઈને સ્વમતિ પ્રમાણે અતીન્દ્રિય એવા મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, જ્યારે અસગ્રહરૂપ ઉત્કટદોષ વગરના જીવો આગમને પરતંત્ર થઈને મોક્ષમાર્ગના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે; કેમ કે ઉત્કટદોષ વગરના જીવો જાણતા હોય કે સ્વમતિકલ્પનારૂપ ઉન્માર્ગની પ્રવૃત્તિ અને આગમપારતંત્રરૂપ માર્ગાનુસારી પ્રવૃત્તિ એ બંનેમાં સરખાપણું નથી; આથી શાસ્ત્રવચનાનુસાર કરાયેલી ઉચિત પ્રવૃત્તિ તત્ત્વ છે અને તે પ્રવૃત્તિ મોક્ષનો હેતુ છે, તેમ જ સ્વમતિ અનુસાર કરાયેલી પ્રવૃત્તિ અતત્ત્વ છે અને તે પ્રવૃત્તિ સંસારનો હેતુ છે. ૬૦૭ ગાથા : देवयजइमाईसु वि एसो एमेव होइ दट्ठव्वो । विसयाविसयविभागा बुहेहि मइनिउणदिट्ठीए ॥६०८॥ અન્વયાર્થ: બુદિંબુધો વડે ફેવગિફમા વિ-દેવતા, યતિ આદિમાં પણ સો=આ=પરિણામ, પ્રમેવ આ રીતે જ=ગાથા ૬૦૪થી ૬૦૭ સુધી બતાવ્યો એ રીતે જ, વિસાવવમા=વિષય અને અવિષયના વિભાગથી મન પવિઠ્ઠી =મતિનિપુણદષ્ટિ દ્વારા હૃથ્વો દ્રષ્ટવ્ય રોટ્ટ થાય છે. ગાથાર્થ: - બુધ પુરષો વડે દેવતા, ચતિ આદિમાં પણ પરિણામ ગાથા ૬૦૪થી ૬૦૦માં બતાવ્યો એ રીતે જ, વિષય અને અવિષયના વિભાગથી મતિનિપુણદષ્ટિ દ્વારા દ્રષ્ટવ્ય થાય છે. ટીકા' देवतायत्यादिष्वप्येषः परिणाम एवमेव भवति द्रष्टव्यः विषयाविषयविभागात् लिङ्गशुद्ध्या વધેતિનિપુણ ચેતિ પથાર્થ: ૦૮ ટીકાઈ: દેવતા, યતિ આદિમાં પણ આ=પરિણામ, આ રીતે જ=ગાથા ૬૦૪થી ૬૦૭માં દર્શાવ્યો એ રીતે જ, વિષય અને અવિષયના વિભાગથી લિંગની શુદ્ધિ વડે મતિનિપુણદૃષ્ટિ દ્વારા બુધો વડે=બુદ્ધિશાળી પુરુષો વડે, દિષ્ટવ્ય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૬૦૪થી ૬૦૭માં બતાવ્યું એ રીતે જ દેવતાના વિષયમાં, પતિના વિષયમાં અને મારિ પદથી ધર્મના વિષયમાં લિંગની શુદ્ધિથી કોઈ બુધ પુરુષ મતિની નિપુણ દૃષ્ટિથી વિષય-અવિષયનો વિભાગ કરે તો તે બુધ પુરુષનો પરિણામ શુદ્ધ છે. આશય એ છે કે જેમ અંગારમદકાચાર્યના શિષ્યોએ આગમને પરતંત્ર થઈને, બાહ્ય લિંગોથી સુગુરુનો નિર્ણય કરીને તેઓ પાસે શાસ્ત્રાધ્યયન કર્યું, તો પરિણામની શુદ્ધિ હોવાને કારણે તેઓ શ્રુતસંપદાને પામ્યા; તેમ છદ્મસ્થ જીવ આ સુદેવ છે અને આ કુદેવ છે, આ સુસાધુ છે અને આ કુસાધુ છે, આ સુધર્મ છે અને આ કુધર્મ છે, તેનો નિર્ણય બાહ્ય લિંગની શુદ્ધિથી કરી શકે છે. તેથી કોઈ બુદ્ધિમાન પુરુષ લિંગની શુદ્ધિથી For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પ્રતિદિનક્રિયાવસ્તુ/મારિ' થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ઉપસંહાર / ગાથા ૬૦૮-૬૦૯ ઉપાસ્ય એવા દેવને વીતરાગ-સર્વજ્ઞ માનીને તેઓની ભક્તિ કરે તો તે સુદેવના ઉપાસક બને છે. ક્વચિત ઇંદ્રજાલિક ઇંદ્રજાળના બળથી સમવસરણાદિ બતાવે, તે રૂપ બાહ્ય લિંગો દ્વારા તે ઇંદ્રજાલિકમાં તે ઉપાસકને સુદેવનો ભ્રમ થાય, તોપણ તેનો પરિણામ શુદ્ધ હોવાથી તે આરાધક છે. વળી કોઈ સાધુમાં સંયમની બાહ્ય આચરણા શાસ્ત્રાનુસારી દેખાતી હોય, તો તે રૂપ બાહ્ય લિંગ દ્વારા કોઈ સાધક તે સાધુમાં સુસાધુનો નિર્ણય કરીને તેમને ગુરુ તરીકે સ્વીકારે, તો તેનો પરિણામ શુદ્ધ હોવાથી તે આરાધક છે. ક્વચિત્ તે સાધકને ચારિત્રની બાહ્ય આચરણા શુદ્ધ હોવા છતાં અંગારમદકાચાર્ય જેવા કુગુરુની પ્રાપ્તિ થાય તો પણ તેનો પરિણામ શુદ્ધ હોવાથી તેને કોઈ દોષ થતો નથી. વળી ધર્મના વિષયમાં કોઈ આરાધક નિપુણબુદ્ધિપૂર્વક કષ-છેદ-તાપશુદ્ધિથી શુદ્ધ એવા સુધર્મને જાણવા યત્ન કરતો હોય, છતાં કોઈક સ્થાને તેને સુધર્મનો નિર્ણય ન થાય, તોપણ તેનો પરિણામ શુદ્ધ હોવાથી શુદ્ધ ધર્મની પરીક્ષા કરનાર આરાધક વડે સેવાયેલો ધર્મ કલ્યાણનું કારણ બને છે. જેમ દિગંબરમતમાં રહેલો કોઈ આરાધક કષ-છેદ-તાપશુદ્ધિથી પોતાના ધર્મની પરીક્ષા કરે, અને તેને પોતે સ્વીકારેલો ધર્મ સુધર્મ છે તેવો નિર્ણય થયો હોય અને તે આરાધક કદાગ્રહી ન હોય, તો તેને તે ધર્મના સેવનથી પણ સદ્ધર્મના સેવનનું ફળ મળે છે. પરંતુ જેઓ દેવ-ગુરુ-ધર્મના વિષયમાં લિંગો દ્વારા સુ-કુના વિષયવિભાગને જાણવા માટે નિપુણ મતિથી યત્ન કરતા નથી, તેઓ જિનની ઉપાસના કરતા હોય, સુગુરુની ભક્તિ કરતા હોય અને જિનધર્મનાં અનુષ્ઠાનો કરતા હોય, તોપણ તત્ત્વ-અતત્ત્વના વિષયના વિભાગમાં જિજ્ઞાસા નહી હોવાથી તેઓનો પરિણામ શુદ્ધ નથી. I૬૦૮ અવતરણિકાઃ उपसंहरनाह - અવતરણિકાર્યઃ ગાથા પ૭૦માં બતાવેલ સ્વાધ્યાયવિષયક સૂત્રદાનના વિચારના દરેક દ્વારનું ક્રમસર અત્યાર સુધી વિસ્તારથી વર્ણન કર્યું, એથી પૂર્વગાથામાં સૂત્રદાનની વિચારણા સમાપ્ત થઈ. અને ગાથા ૨૩૦માં બીજી વસ્તુરૂપ પ્રતિદિનક્રિયાનાં બતાવેલ દશ દ્વારોમાંથી દશમું દ્વાર આવશ્યકાદિરૂપ હતું, તેમાં મારિ પદથી કાલગ્રહણાદિનું ગ્રહણ છે, અને કાલગ્રહણાદિમાં મારિ પદથી સ્વાધ્યાયાદિનું ગ્રહણ છે, અને સ્વાધ્યાયાદિમાં મારિ પદથી સૂત્રદાનના વિચારનું ગ્રહણ છે, તે સૂત્રદાનના વિચારનું વર્ણન ગાથા ૬૦૮માં પુરું થયું. આથી હવે પ્રતિદિનક્રિયા નામની બીજી વસ્તુનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : एसा पइदिणकिरिआ समणाणं वनिआ समासेणं । अहुणा वएसु ठवणं अहाविहिं कित्तइस्सामि ॥६०९॥ અન્વયાર્થ: =આનંગાથા ૨૨૯ થી અત્યાર સુધી કહી એ, સમUTwi=શ્રમણોની પલિજિરિમા=પ્રતિદિનક્રિયા સમાસેvi=સમાસથી=સંક્ષેપથી, વન્નિા =વર્ણવાઈ. મgUIT=હવે વાણુ વઘi=વ્રતોમાં સ્થાપનાને મહાવિર્દિ યથાવિધિ ફિસ્સામ=હું કીર્તન કરીશ. For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ઉપસંહાર | ગાથા ૬૦૯ ૨૬૯ ગાથાર્થ : ગાથા ૨૨થી અત્યાર સુધી કહી એ શ્રમણોની પ્રતિદિનક્રિયા સંક્ષેપથી વર્ણવાઈ. હવે વ્રતોમાં સ્થાપનાને યથાવિધિ હું કીર્તન કરીશ. ટીકાઃ एषा प्रतिदिनक्रिया चक्रवालसामाचारी श्रमणानां वर्णिता समासेन, सङ्क्षिप्तरुचिसत्त्वानुग्रहाय सक्षेपेणेत्यर्थः, पञ्चवस्तुके द्वितीयं वस्तु व्याख्यातम् ॥ अथ तृतीयं व्याचिख्यासयाऽऽह-अधुना व्रतेषु स्थापनां यथाविधिः यथान्यायं कीर्त्तयिष्यामीति गाथार्थः ॥६०९॥ ટીકાર્ય : શ્રમણોની આ પ્રતિદિનક્રિયા ચક્રવાલસામાચારી, સમાસથી=સંક્ષેપથી, વર્ણવાઈ. અહીં પ્રશ્ન થાય કે પ્રતિદિનક્રિયા સંક્ષેપથી કેમ વર્ણવાઈ ? તેથી કહે છે – સંક્ષિપ્ત રુચિવાળા જીવોના અનુગ્રહ માટે સંક્ષેપથી વર્ણવાઈ, એ પ્રમાણે અર્થ છે, પંચવસ્તુક ગ્રંથમાં બીજી વસ્તુ વ્યાખ્યાન કરાઈ. હવે ત્રીજી વસ્તુને વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છેઃગ્રંથકારશ્રી મૂળગાથામાં કહે છે – હવે વ્રતોમાં સ્થાપનાને યથાવિધિ યથાન્યાય, હું કીર્તન કરીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પ્રતિદિનક્રિયા નામની બીજી વસ્તુનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે કે સાધુની ચક્રવાલસામાચારીરૂપ પ્રતિદિનક્રિયાનું સંક્ષેપથી વર્ણન કર્યું, અને સંક્ષેપથી વર્ણન સંક્ષિપ્ત રુચિવાળા જીવો ઉપર અનુગ્રહ કરવા માટે છે; કેમ કે આ પ્રતિદિનક્રિયાનું વર્ણન વિસ્તારથી કરવામાં આવે તો નય, નિક્ષેપા અને અનેક દ્વારોનું વિવેચન થાય, અને દુર્ગમ એવો નયવાદ સામાન્ય બુદ્ધિવાળા જીવો સમજી શકે નહિ; અને સામાન્યબુદ્ધિવાળા જીવોને ચક્રવાલસામાચારીનું માત્ર સ્વરૂપ જાણવાની ઇચ્છા હોય છે; કેમ કે તેઓ જાણતા હોય છે કે સામાચારીનો વિસ્તારથી બોધ ઉપયોગી હોવા છતાં વિસ્તારવાળા વર્ણનને હું સમજી શકું તેમ નથી. માટે આવા જીવો સાધુસામાચારીને ટૂંકાણમાં સમજવાની રુચિવાળા હોય છે. આથી તેવા જીવો ઉપર અનુગ્રહ કરવા માટે ગ્રંથકારે પ્રતિદિનક્રિયાનું સંક્ષેપથી વર્ણન કર્યું છે. આ રીતે બીજી વસ્તુનું વ્યાખ્યાન પૂરું થયું. તેથી ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે કે વ્રતસ્થાપનાની જે પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિ છે, તે પ્રમાણે હું હવે પછી કહીશ. /૬૦૯તા. | | તિ પ્રતિનિત્રિયાના ક્રિતીર્થ વસ્તુ છે પ્રતિદિનક્રિયા નામની બીજી વસ્તુનું વર્ણન પૂર્ણ થયું. / For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ =પરિશિષ્ટ પ્રસ્તુત ભાગમાં ગાથા ૩૯૯-૪૦૦માં સાધુને મળ-મૂત્રાદિ પરઠવવા યોગ્ય શુદ્ધ ભૂમિનાં ૧૦ વિશેષણો બતાવેલ છે, અને તે ૧૦ વિશેષણોને આશ્રયીને ૧૦૨૪ ભાંગા બનાવવાની ગાથા ૪૦૧થી ૪૦૫માં ત્રણ પદ્ધતિ બતાવી છે; પરંતુ તે પદ્ધતિ પ્રમાણે પણ ૧૦૨૪ ભાંગાને પૃથરૂપે રચવા કંઈક દુષ્કર છે. તેથી તે સર્વ ભાંગાઓનો જિજ્ઞાસુને સ્પષ્ટ બોધ થાય તે માટે અહીં શુદ્ધ ૧૦ વિશેષણો સાથે તેના વિરોધી એવા અશુદ્ધ ૧૦ વિશેષણોનો સંયોગ કરવા દ્વારા ૧૦૨૪ ભાંગાઓનો વિસ્તાર કરીને બતાવેલ છે. તેમાં એક સંયોગી ભાંગા, બે સંયોગી ભાંગા એમ ક્રમસર દશેય અશુદ્ધ વિશેષણોના પરસ્પર સંયોગો કરવામાં આવે તો દશેય સંયોગોના અનુક્રમે ૧૦, ૪૫, ૧૨૦, ૨૧૦, ૨૫૨, ૨૧૦, ૧૨૦, ૪૫, ૧૦, ૧: આ પ્રમાણે ભાંગા થાય છે, અને તે ભાંગાની કુલ સંખ્યા ગણવામાં આવે તો કુલ ૧૦૨૩ ભાંગા થાય છે, જે ભાંગા અશુદ્ધ છે. તેથી તે ૧૦૨૩ ભાંગાવાળા સ્પંડિલમાં સાધુને ઉત્સર્ગથી મળાદિ વોસિરાવાનો નિષેધ છે અને તે ૧૦૨૩ ભાંગામાં શુદ્ધ ૧ ભાંગો મેળવતાં ૧૦૨૪ ભાંગા થાય છે, અને શુદ્ધ એવા તે ૧૦૨૪મા શુદ્ધ ભાંગાવાળા સ્પંડિલમાં જ સાધુને ઉત્સર્ગથી મળાદિ વોસિરાવાની વિધિ છે. તેથી તે ૧૦૨૩ અશુદ્ધ ભાંગા કયા છે? અને ૧૦૨૪માં શુદ્ધ ભાંગો કયો છે? તેનું વિશદ જ્ઞાન કરાવવા માટે પ્રસ્તુત અધિકારમાં ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ દર્શાવેલ છે. - ત્યાં ૧૦૨૨ ભાંગા એક, બે વગેરે અશુદ્ધ વિશેષણોવાળા હોવાથી ઓછા-વધતા અંશે અશુદ્ધ છે, પરંતુ ત્યારપછી બતાવેલ ૧૦૨૩મો ૧૦ સંયોગી ૧ ભાંગો સંપૂર્ણ અશુદ્ધ છે, અને અંતે બતાવેલ ૧૦૨૪મો ભાંગો એક પણ અશુદ્ધ વિશેષણ વગરનો હોવાથી સંપૂર્ણ શુદ્ધ છે. તે ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ જણાવ્યું છે તેમાં મૂકેલા સંક્ષિપ્ત શબ્દોનું પૂર્ણ સ્વરૂપ આ પ્રમાણે જાણવું શુદ્ધ સ્પંડિલનાં વિશેષણો અશુદ્ધ ડિલનાં વિશેષણો ૧. અના. અસં. = અનાપાત-અસંલોકવાળું સ્પંડિલ ૧. આ.સં. = આપાત-સંલોકવાળું અંડિલ ૨. અનુપ. = અનુપઘાતવાળું સ્પંડિલ ૨. ઉપ. = ઉપઘાતવાળું સ્પંડિલ ૩. સમ = સમ સ્પંડિલ ૩. વિષમ = વિષમ સ્પંડિલ ૪. અશુષિર = અશુષિર સ્પંડિલ ૪. શુષિર = શુષિર સ્પંડિલ ૫. અચિર. = અચિરકાલકત સ્પંડિલ ૫. ચિર. = ચિરકાલકત ચંડિલ ૬. વિસ્તીર્ણ = વિસ્તીર્ણ ચંડિલ ૬. અવિસ્તીર્ણ = અવિસ્તીર્ણ થંડિલ ૭. દૂરાવ. દૂરાવગાઢ અંડિલ અધૂરાવ. = અધૂરાવગાઢ અંડિલ ૮. અના. = અનાસન્ન ગ્રંડિલ ૮. આસન્ન = આસન્ન Úડિલ ૯. બિલ વ. = બિલવર્જિત સ્પંડિલ ૯. બિલ સ. = બિલસહિત સ્થંડિલ ૧૦. ત્રસ. વ. = ત્રસપ્રાણબીજવર્જિત અંડિલ ૧૦. ત્રસ. સ. = ત્રસપ્રાણબીજસહિત સ્થંડિલ પ્રસ્તુત ભાંગાઓમાં જે વિશેષણોની નીચે ‘–' આ પ્રમાણે લીટી દોરવામાં આવી છે, તે વિશેષણો અશુદ્ધ સ્પંડિલનાં છે, અને સ્પંડિલનાં તે અશુદ્ધ વિશેષણોને કારણે તે ભાંગાઓ પણ અશુદ્ધ બને છે, તેમ જ તે તે સંયોગી ભાંગાઓમાં તે તે અશુદ્ધ વિશેષણોના સંયોગો થયા છે, એમ જણાવવા માટે અશુદ્ધ વિશેષણોની નીચે લીટી કરેલ છે. તેથી જિજ્ઞાસુએ તે પ્રમાણે અર્થ સમજવા પ્રયત્ન કરવો. For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ * આ સાધુને મળ-મૂત્રાદિ પરઠવવા માટે યોગ્ય સ્પંડિલનાં અર્થાત નિર્દોષ અને પ્રાસુક એવી શુદ્ધ ભૂમિનાં ૧૦ વિશેષણોને આશ્રયીને ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ * * * એક સંયોગી - ૧૦ ભાંગા ૧. આ. સં. અનુપ. સમ અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. અના. અસં. ઉપ. વિષમ " , સમ 9 % + ઇ છે : છે શષિર અશુષિર ચિર, " * અચિર. અવિસ્તીર્ણ વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. આસન્ન અના. બિલ સ. બિલ વ. ત્રસ, સ. | બે સંયોગી - ૪૫ ભાંગા અશુષિર અચિર. વિસ્તીર્ણ આ. સં. ઉપ. સમ વિષમ દૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. ન જ છે. સમ શુષિર " અશુષિર ચિર, અચિર. જે જ છે 5 અવિસ્તીર્ણ વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. આસન્ન અના. બિલ : બિલ સ. બિલ વ. ત્રસ. સ. ત્રસ. વ. ના. અસં. ઉપ. અના. બિલ વ. વિષમ સમ અશુષિર શુષિર અશુષિર | ઉ ર ર ર ર ર ર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. ” ચિર, અચિર. અવિસ્તીર્ણ વિસ્તીર્ણ અદ્રાવ. ત્રિી દૂરાવ. આસન્ન અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. અના. બિલ વ. ત્રસ. વ. | અના. અસં. અનુપ. વિષમ વિસ્તીર્ણ દૂરાવ. ૧૮. ૧૯. શુષિર અશુષિર : 5 અચિર. ચિર. અચિર. : ૨૦. : ૨૧. ૨૨. અવિસ્તીર્ણ વિસ્તીર્ણ અધૂરાવ. દૂરાવ. : આસન્ન For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ w પ્રતિદિનક્રિચાવડુક/૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ 1 ૨૩. ” ” ” ” ” ” અના. ૨૪. બિલ સ. ' ” બિલ વ. ત્રસ. સ. અના. અસં. અનુપ. સમ શુષિર ચિર. અના. બિલ વ. ત્રસ. વ. ૨૫. ૨૬. ૨૭. વિસ્તીર્ણ દૂરાવ. અવિસ્તીર્ણ ” વિસ્તીર્ણ અધુરાવ. દૂરાવ. ૨૮. , આસન્ન અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. અના. બિલ વ. ત્રસ. વ. , અનુપ. જ અશુષિર ચિર, ૩૧. ૩૨. અના. અસં. . અવિસ્તીર્ણ દૂરાવ. વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. ૩૩, w અના , S * અના. અસં. અનુપ. સમ અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. ૩૪. ૩૫. ૩૬. ૩૭. ૩૮. ૩૯. ૪૦. ૪૧. આસન્ન બિલ સ. બિલ વ. ત્રસ. સ. અના. બિલ વ. ત્રસ. વ. આસન્ન અના. બિલ સ. " " બિલ વ. ત્રસ. સ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " બિલ વ. ત્રસ. સ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. અના. બિલ સ. ત્રસ. સ. સમ અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. અસં. અનુપ. ” نه | ૪૩. અના. અસં. અનુપ. سه સમ અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. و ૪૫. અના. અસં. અનુપ. સમ અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. ત્રણ સંયોગી - ૧૨૦ ભાંગા નં આ. સં. ઉપ. અના. બિલ વ. ત્રસ. વ. વિષમ સમ ” અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. શુષિર ” ” અશુષિર ચિર. અચિર. અવિસ્તીર્ણ વિસ્તીર્ણ અધુરાવ. દૂરાવ. $ આસન્ન અના. બિલ સ. " બિલ વ. ત્રસ. સ. અના. બિલ વ. ત્રસ. વ. ૯. આ. સં. અનુપ. વિષમ શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. : : ૧૧. ૧૨. અચિર. અવિસ્તીર્ણ વિસ્તીર્ણ અદ્રાવ. : For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ ” દૂરાવ. ” આસન્ન અના. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ” બલ સ. બિલ વ. ત્રસ. સ. ત્રસ. વ. આ. સં. અનુપ. શષિર અના. બિલ વ. ચિર, અચિર. ૧૭. વિસ્તીર્ણ દૂરાવ. અવિસ્તીર્ણ વિસ્તીર્ણ અદ્રાવ, ૧૮. દૂરાવ. આસન્ન અના. બિલ સ. બિલ વ. ૨૧. ત્રસ. સ. આ. સં. અનુપ. અશુષિર : ચિર. અના. બિલ વ. ત્રસ. વ. અવિસ્તીર્ણ દૂરાવ. વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. આ. સં. અનુપ. સમ અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. ૩૦. આ. સં. સમ અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ, આસન્ન અના. બિલ સ. * બિલ વ. ત્રસ. સ. અના. બિલ વ. ત્રસ. વ. આસન્ન " અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " " બિલ વ. ત્રસ. સ. આસન્ન બિલ સ. ત્રસ. વ. '' બિલ વ. ત્રસ. સ. અના. બિલ સ. ત્રસ. સ. અના. બિલ વ. ત્રસ. વ. - જે , " , ૩૩. , " ૩૪. રપ આ. સં. • સમ • ૩૬. ૩૭. આ. સં. અના. અસં. અનુપ. • અનુપ. ઉપ. સમ વિષમ અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. • '' '' અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. અશુષિર ચિર, અચિર. અવિસ્તીર્ણ વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. ૩૮. ૩૯. ૪૦. ૪૧. ૪૨. ૪૩. ૪૪. ૪૫. આસન્ન અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. અના. બિલ વ. ત્રસ. વ. અના. અસં. ઉપ. શષિર દૂરાવ. ચિર. અચિર. વિસ્તીર્ણ અવિસ્તીર્ણ વિસ્તીર્ણ ૪૬. અંદુરાવ. દૂરાવ. ૪૭. ૪૮. આસન્ન અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. ૪૯. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ અના. અસં. ઉપ. સમ અશુષિર ચિર. અના. બિલ વ. ત્રસ. વ. ૫૦. ૫૧. અવિસ્તીર્ણ દૂરાવ. વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. ૫૨. ૫૩. ૫૪. ૫૫. ૫૬. ૫૭. અના. અસં. " " અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. ૫૮. ૫૯. અના. અસં. ઉપ. સમ અશુષિર અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન અના. - બિલ સ. બિલ વ. ત્રસ. સ. અના. બિલ વ. ત્રસ. વ. આસન્ન " અના. બિલ સ. " બિલ વ. ત્રસ. સ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. અના. બિલ સ. ત્રસ. સ. અના. બિલ વ. ત્રસ. વ. : ૬૦. ૬૧. " " ઢી = = . : ૬૨. અના. અસં. ઉપ. સમ અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. ૬૩. " I ૬૪. અના. અસં. ઉપ. ૬૫. અના. અસં. અનુપ. સમ વિષમ અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. અચિર. અવિસ્તીર્ણ ” વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. v ૬૬. ૬૭. ૬૮. આસન્ન અના. બિલ સ. w બિલ વ. " ત્રસ. સ. ત્રસ. વ. અના. અસં. અનુપ. વિષમ અશુષિર ચિર. અના. બિલ વ. ૭૧. ૭૨. અવિસ્તીર્ણ દૂરાવ. વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. છે ૭૪. " ૭૬. અના. અસં. અનુપ. વિષમ અશુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. દૂરાવ. છે છે ૭૮. ૭૯. " " છે! | આસન્ન " " અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. અના. બિલ વ. ત્રસ. વ. આસન્ન ” ” અના. બિલ સ. ” ” : બિલ વ. ત્રસ. સ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " " બિલ વ. ત્રસ. સ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. અના. બિલ સ. ત્રસ. સ. ૮૦. અના. અસં. અનુપ. વિષમ અશુષિર અચિર. વિસ્તીર્ણ અધુરાવ. ૮૧. ૮૨. " , , ” ૮૩. અના. અસં. અનુપ. ૮૪. '' વિષમ , અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. ૮૫. અના. અસં. અનુપ. વિષમ અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ અના. અસં. અનુપ. સમ 0 ૮૬. ૮૭. ૮૮. ૮૯. ૯૦. ૯૧. ૯૨. ૯૩. ૯૪. ૯૫. અના. અસં. અનુપ. અના. અસં. અનુપ. સમ સમ સમ સમ ૯૮. અના. અસં. અનુપ. ૯૯. ૧૦૦. અના. અસં. અનુપ. ૧૦૧. અના. અસં. અનુપ. ૧0૨. ૧૦૩. " " ૧૦૪. " ૧૦૫. અના. અસં. અનુપ. ૧૦૬. ” " " " શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. આસન્ન અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન ” છે અના. બિલ સ. ” બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ, આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. ” દૂરાવ. આસન્ન ” ” " " " અના. બિલ સ. " , બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. " અના. બિલ સ. ” બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. * બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. '' '' '' ” અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. સમ સમ સમ સમ '' ૧૦૮. અના. અસં. અનુપ. ૧૦૯. " ૧૧૦. અના. અસં. અનુપ. ૧૧૧. અના. અસં. અનુપ. ૧૧ ર. '' '' ૧૧૩. ૧૧૪. અના. અસં. અનુપ. ૧૧૫. " ૧૧૬. અના. અસં. અનુપ. ૧૧૭. અના. અસં. અનુપ. ૧૧૮. ” ” ૧૧૯. અના. અસં. અનુપ. ૧૨૦. અના. અસં. અનુપ. સમ સમ સમ સમ સમ For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવક/ ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ ચાર સંયોગી - ૨૧૦ ભાંગા આ. સં. ઉપ. વિષમ અના. બિલ વ. ત્રસ. વ. | ૪ - શષિર અચિર. વિસ્તીર્ણ અશુષિર ચિર, અચિર. અવિસ્તીર્ણ વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. on આસન્ન અના. બિલ સ. " બિલ વ. ત્રસ. સ. અના. બિલ વ. ત્રસ. વ. આ. સં. શિ? ચિર. અચિર. વિસ્તીર્ણ દૂરાવ. અવિસ્તીર્ણ ” વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. ૦ | S S $ $ $ $ી ૦ ૦ ૦ ૦ આ. સં. અશુષિર ચિર. ૧૪. ૧૫. અવિસ્તીર્ણ દૂરાવ. વિસ્તીર્ણ અદ્રાવ, ” દૂરાવ. ” ” " ૧૬. ૦ ૧૭. ૧૮. ૧૯. ૨૦. આ. સં. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદરાવ. ” દૂરાવ. ૦ ૦ આસન્ન અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. અના. બિલ વ. ત્રસ. વ. " " " આસન્ન અના. બિલ સ. " ” બિલ વ. ત્રસ. સ. અના. બિલ વ. ત્રસ. વ. આસન્ન " " અના. બિલ સ. ” બિલ વ. ત્રસ. સ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " બિલ વ. ત્રસ. સ. આસન્ન બિલ સ. ત્રસ. વ. * બિલ વ. ત્રસ. સ. અના. બિલ સ. ત્રસ. સ. અના. બિલ વ. ત્રસ. વ. ૨૧. ૨૨. 0 | સમ અશુષિર ઉપ. " , અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. ” , , 1 | આ. . " , આ. સં. " આ. સં. આ. સં. સમ અશુષિર અચિર. વિસ્તીર્ણ ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. દૂરાવ. ઉપ. " ઉપ. અનુપ. સમ વિષમ = = = = = અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. અચિર. અવિસ્તીર્ણ ” વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. આસન્ન અના. " બિલ સ. " બિલ વ. ત્રસ. સ. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ ૩૫. આ. સં. અનુપ. વિષમ . ૩૬. ૩૭. આ. સં. અનુપ. વિષમ ૪૦. ૪૧. ૪૨. ૪૩. ૪૪. : - : , દાવ. આસન " આ. સં. અનુપ. વિષમ ૪૫. ૪૬. , ૪૭. આ. સં. અનુપ. વિષમ ૪૯. ૫૦. ૫૧. આ. સં. આ. સં. અનુપ. અનુપ. વિષમ સમ અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. આસન્ન અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ વ. ત્રસ. વ. ” દૂરાવ. આસન્ન " " અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " " બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. એ. અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. આસન્ન અના. બિલ સ. " બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. ” ” ” દૂરાવ. આસન્ન ” અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. ” બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ” ” ” ” ” બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન " " અના. બિલ સ. » » " બિલ વ. ત્રસ. સ. ૫૨. ૫૩. ૫૪. ૫૫. આ. સં. અનપ સમ ” ૫૬. ૫૭. ૫૮. પ૯. આ. સં. અનુપ. સમ ૬૧. 9 ૬૨. ૬૩. ૬૪. ૬૫. આ. સં. ” આ. સં. આ. સં. અનુપ. ” , અનુપ. અનુપ. સમ ” સમ સમ ૬૭. ૬૮. For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ આ. સં. ૬૯. ૭૦. અનુપ. ” સમ ” ૭૨. આ. સં. અનુપ. સમ હ TO . | 4 ૭૪. આ. સં. અનુપ. સેમ o | 2 | સમ આ. સં. ” ૭૬. To o To m ૭૮. ૭૯ આ. સં. * આ. . આ. સં. ૮૦. ૮૧. અનુપ. * અનુપ. અનુપ. સમ * સમ સમ '' T 2 | V - " " W T T | ૮૩. આ. સં. અનુપ. ૮૪. આ. સં. અનુપ. ૮૫. અના. અસં. ઉપ. સમ સમ વિષમ T અશુષિર ચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. ” ” ” ” અના. બિલ સ. ” " બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ", બિલ વ. ત્રસ, સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ, આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " ” બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. * * ” ” ” બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. '' ” ” ” ” બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. અચિર. અવિસ્તીર્ણ ” વિસ્તીર્ણ અદ્રાવ, દૂરાવ. આસન્ન " " અના. બિલ સ. ” બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન દૂરાવ. " " અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન " " અના. બિલ સ. » બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. , , " ” , ” અના. બિલ સ. , , " બિલ વ. ત્રસ. સ. અના. અસં. ઉપ. વિષમ ૯૩. ૯૪. છે ઉપ. વિષમ ૯૬. અના. અસં. ૯૭. ૯૮. ૧૦૦. અના. અસં. ઉ૫. ૧૦૧. મ વિષમ , , ૧૦૨. , , For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ SA વિષમ અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. વિષમ અષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શષિર ૨. અના. બિલ વ. ત્રસ. વ. અવિસ્તીર્ણ દૂરાવ. વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. આસન્ન અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. અના. બિલ વ. ત્રસ. વ. આસન્ન " " અના. બિલ સ. ” . બિલ વ. ત્રસ. સ. આસન્ન બિલ વ. ત્રસ. વ. સમ શુષિર અચિર. વિસ્તીર્ણ વિસ્તીર્ણ અને અના. બિલે તે અદ્રાવ. સ. સ. સમ , ૧૦૩. અના. અસં. ઉપ. ૧૦૪. ” ૧૦૫. અના. અસં. ઉપ, ૧૦૬. અના. અસં. ઉપ. ૧૦૭. " ૧૦૮. ૧૦૯. ૧૧૦. ૧૧૧. અના. અસં. ઉપ. ૧૧૨. ૧૧૩. ” ૧૧૪. ૧૧૫. અના. અસં. ઉપ. ૧૧૬. " ૧૧૭. " ૧૧૮. અના. અસં. ઉપ. ૧૧૯. " ૧૨૦. અના. અસં. ઉપ. ૧૨૧. અના. અસં. ઉપ. ૧૨૨. ” » ૧૨૩. ૧૨૪. ૧૨૫. અના. અસં. ઉપ. ૧૨૬. ” ” ૧૨૭. " " ૧૨૮. અના. અસં. ઉપ. ૧૨૯. " ૧૩૦. અના. અસં. ઉપ. ૧૩૧. અના. અસં. ઉપ. * ૧૩૨. ” ” ૧૩૩, » ૧૩૪. અના. અસં. ઉ૫. ૧૩૫. " , , ૧૩૬. અના. અસં. ઉપ. સમ સમ સમ બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. , , , " " બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન ” ” ” અના. બિલ સ. " બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. ” , , , ” ” બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. ” ” ” ” અના. બિલ સ. ” " બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. , " '' ” બિલ વ. ત્રસ. સ. , સમ સમ સમ ” સમ , સમ અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ સમ સમ સમ વિષમ વિષમ ૧૩૭. અના. અસં. ઉપ. ૧૩૮. " ૧૩૯. અના. અસં. ઉ૫. ૧૪૦. અના. અસં. ઉપ. ૧૪૧. અના. અસં. અનુપ. ૧૪૨. ' ૧૪૩. ” ૧૪૪. ૧૪૫. ૧૪૬. અના. અસં. અનુપ. ૧૪૭. " ૧૪૮. ૧૪૯. ૧૫૦. અના. અસં. અનુપ. ૧૫૧. * ૧૫૨. ૧૫૩. અના. અસં. અનુપ. ૧૫૪. " ૧૫૫. અના. અસં. અનુપ. ૧૫૬, અના. અસં. અનુપ. ૧૫૭. ૧૫૮, ૧૫૯. ૧૬૦. અના. અસં. અનુપ. ૧૬૧. " , , , , વિષમ વિષમ અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. આસન્ન અન. બિલ સ. " બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન અના. બિલ સ. " " બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " " બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. * બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન . " " અના. બિલ સ. ” બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. ” " " " " " બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર, વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. ” ” ” ” અના. બિલ સ. ” " બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ” બિલ વ. ત્રસ. સ. વિષમ વિષમ વિષમ , ૧૬૩. અના. અસં. અનુપ. ૧૬૪. " વિષમ ૧૬૫. અના. અસં. અનુપ. ૧૬૬. અના. અસં. અનુપ. ૧૬૭. ” ” વિષમ વિષમ ” ૧૬૯. અના. અસં. અનુપ. વિષમ ૧૭). " For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ ૧૨ ૧૭૧. અના. અસં. અનુપ. ૧૭૨. અના. અસં. અનુપ. વિષમ વિષમ અશુષિર અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ૧૭૩. " " " " " " ” ” બિલ વ. ત્રસ. સ. ૧૭૪. અના. અસં. અનુપ. ૧૭૫. અના. અસં. અનુપ. ૧૭૬. અના. અસં. અનુપ. ૧૭૭. વિષમ વિષમ સમ ૧૭૮. ૧૭૯. ૧૮૦. અના. અસં. અનુપ. સમ ૧૮૧. ૧૮૨. " " સમ સમ , સમ ૧૮૩. અના. અસં. અનુપ. ૧૮૪. ૧૮૫. અના. અસં. અનુપ. ૧૮૬. અના. અસં. અનુપ. ૧૮૭. '' ૧૮૮. " ૧૮૯. અના. અસં. અનુપ. ૧૯૦. " ૧૯૧. અના. અસં. અનુપ. ૧૯૨. અના. અસં. અનુપ. ૧૯૩. " " ૧૯૪. અના. અસં. અનુપ. ૧૯૫. અના. અસં. અનુપ. ૧૯૬. અના. અસં. અનુપ. ૧૯૭. ” ૧૯૮. " ૧૯૯. અના. અસં. અનુપ. ૨૦૦. " અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન ” ” અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. શષિર ચિર, વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સે, ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ, ” " બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ” બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. શષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " " " " બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. , , બિલ વ. ત્રસ. સ. સમ સમ સમ સમ સમ , સમ ૨૦૧. અના. અસં. અનુપ. ૨૦૨. અના. અસં. અનુપ. ૨૦૩, " " સમ સમ " For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રતિદિનકિલ્યાવસ્તુક/ ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ સમ સમ સમ o ૨૦૪. અના. અસં. અનુપ. ૨૦૫. અના. અસં. અનુપ. ૨૦૬. અના. અસં. અનુપ. ૨૦૭. " ૨૦૮. અના. અસં. અનુપ. ૨૦૯. અના. અસં. અનુપ. ૨૧૦. અના. અસં. અનુપ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ, અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. સમ સમ સમ પાંચ સંયોગી - ૨પ૨ ભાંગા _| - ૧. આ. સં. ઉપ. અના. બિલ વ. ત્રસ. વ. વિષમ ” શુષિર ” ચિર, અચિર. જે વિસ્તીર્ણ દૂરાવ. અવિસ્તીર્ણ ” વિસ્તીર્ણ અધુરાવ. દૂરાવ. $ $ આસન " " અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. અના. બિલ વ. ત્રસ. વ. | $ 5 આ. સં. ઉપ. વિષમ અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. વિસ્તીર્ણ અદ્રાવ. છે , દૂરાવ. આસન્ન - 12 આ. સં. ઉપ. વિષમ અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. ૧૩. ૧૪. : ૧૫. m | દ જ આ. સં. ઉપ. વિષમ અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. અના. બિલ વ. ત્રસ. વ. આસન્ન અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ” બિલ વ. ત્રસ. સ. અના. બિલ સ. ત્રસ. સ. અના. બિલ વ. ત્રસ. વ. 6 ૧૯. આ. સં. ઉપ. વિષમ અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. ૨૧. ઉપ. આ. સં. આ. સં. વિષમ સમ | ૦ ૦ અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. ૦ ડ " ૦ જ ૦ દ આસન્ન " અના. બિલ સ. બિલ વ. ૦ ળ ત્રસ. સ. | For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ આ. સં. ઉપ. સમ શુષિર અચિર. ૨૭. ૨૮. ૨૯. અવિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. - - - - - અના. બિલ સ. ૩૦. અના. બિલ વ. ત્રસ. વ. આસન્ન અના. બિલ સ. ” ” બિલ વ. ત્રસ. સ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " બિલ વ ત્રસ. સ. | | આ. સં. અચિર. ઝ - વિસ્તીર્ણ અધૂરાવ. ૩૨. , ,, , , , , ૩૩. ] આ. સં. ઉપ. સમ શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. * ૩૪. ૩૫. ૩૬. આસન્ન બિલ સ. ત્રસ. વ. * બિલ વ. ત્રસ. સ. આ. સં. ઉપ. T ૩૭. આ. સં. ઉ૫, U ૩૯. " ૪૦. ૪૧. સમ આ. સં. ' ૪૨. ૪૩. ૪૪. ૪૫. આ. સં. ઉપ. s ૪૬. આ. સં. ઉ૫, આ. સં. ઉપ, ૪૮. ૪૯ છે. સમ શષિર ” અચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. સમ અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન અના, બિલ સ. '' બિલ વ. સ. સ. - અશુષિર ચિર, વિસ્તીર્ણ અદ્રાવ, આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " બિલ વ. ત્રસ. સ. સમ અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. સમ અશષિર ચિર, વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સે. ત્રસ. સ. સમ - અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ, આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " બિલ વ. ત્રસ. સ. સમ અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. સમ અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. સમ અશુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. , એ " બિલ વ. ત્રસ. સ. સમ અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. સમ અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. વિષમ શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. આસન્ન અના. બિલ સુ. » બિલ વ. ત્રસ. સ. આ. . ઉપ, ઉપ. ઉપ. ૫૦. ૫૧. ૫૨. ૫૩. ૫૪. ૫૫. પદ ૫૭. ૫૮. ૫૯. ૬૦. ૬૧. આ. સં. આ. સં. '' આ. સં. આ. સં. આ. સં. " ઉપ. ઉપ. અનુપ. For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પ્રતિદિનક્રિયાવસ્તુક / ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ | આ. સં. અનુપ. વિષમ ૬૨. ૬૩. ૬૪. ૬૫. ૬૬. આ. સં. અનુપ. વિષમ ૬૭. ૬૮, છ , ૬૯. આ. સં. અનુપ. વિષમ ૭૧. ૭૨. ૭૩. આ. સં. આ. સં. અનુપ. અનુપ. વિષમ વિષમ ૭૪. , આ. સં. અનુપ. વિષમ ૭૬. ૭૭. આ. સં. અનુપ. " વિષમ ૭૯. ૮૦. ૮૧. ૮૨. ૮૩. શુષિર ચિર. વિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. ” ,, , , ” બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. વ. * બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન છે ઇ અના. બિલ સ. બિલ વ. સ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. ” ” ” ” અના. બિલ સ. ” બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ વ. ત્રસ. વ. " " '' દરાવ. આસન્ન ” ” અના. બિલ સ. , , , " '' બિલ વ. ત્રસ. સ. | આ. સં. આ. સં. અનુપ. અનુપ. વિષમ વિષમ ” ” , જ આ. સં. અનુપ. વિષમ ૮૫. ૮૬. ૮૭. ૮૮. આ. સં. આ. . અનુપ. અનુપ. વિષમ વિષમ ૮૯. " ૯૦. ૯૧. ૯૨. ૩. આ. સં. આ. સં. આ. સં. " અનુપ. અનુપ. અનુપ. " વિષમ વિષમ સમ " | | ઇ નું » 5 , , , ૯૫. For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ આ. સં. અનુપ. 99 ૯૬. ૯૭. ૯૮. ૯૯. ૧૦૦. ૧૦૧. ૧૦૨. ૧૦૩. ૧૦૪. ૧૦૫. ૧૦૬. ૧૦૭. ૧૦૮. ૧૦૯. ૧૧૦. ૧૧૧. ૧૧૨. ૧૧૩. ૧૧૪. ૧૧૫. ૧૧૬. ૧૧૭. ૧૧૮. ૧૧૯. ૧૨૦. ૧૨૧. ૧૨૨. ૧૨૩. ૧૨૪. 99 ૧૨૬. "" આ. સ. ,, આ. સં. આ. સં. 99 39 આ. સં. 39 આ. સં. . સં. 39 આ. સં. આ. સં. આ. સં. 99 33 આ. સં. 99 આ. સં. આ. સં. 33 આ. સં. આ. સં. આ. સં 39 આ. સ. ૧૨૫. આ. સં. આ. સં. 33 અનુપ. 99 અનુપ. અનુપ. 39 અનુપ. 99 અનુપ. અનુપ. 39 અનુપ. અનુપ. અનુપ. 99 અનુપ. 99 અનુપ. અનુપ. અનુપ. અનુપ. અનુપ. 39 અનુપ. અનુપ. અનુપ. • સમ 17 93 સમ 99 સમ સમ 33 સમ 39 સમ સમ સમ સમ સમ 99 સમ 99 સમ સમ 99 સમ સમ સમ 93 સમ સમ સમ ઋષિર 99 99 ઋષિર "" શુધિર શુષિર 39 શિષર 39 ઋષિર શુષિર 39 ધિર પિર અશૃષિર 33 39 અશૃષિર અશ્રૃષિર અસુષિર અરિ અધિર અષિર ,, ચિર. 39 33 ચિર. "" ચિર. અચિર. ,, .. અચિર. 33 અગર. અચિર. 39 અચિર. ચિર. ચિર. 39 29 ચિર. 99 ચિર. ચિર. "" ચિર. ચિર. અચિર. અધિર અચિર. અધિર ચિર. અધિર ચિર. વિસ્તીર્ણ અધૂરાવ. 39 99 39 વિસ્તીર્ણ 27 વિસ્તીર્ણ દૂરાવ. અવિસ્તીર્ણ અદ્રાવ. 99 19 અવિસ્તીર્ણ દૂરાવ. ,, 19 અવિસ્તીર્ણ દૂરાવ. વિસ્તીર્ણ અધૂરાવ. 39 વિસ્તીર્ણ અદ્રાવ. વિસ્તીર્ણ દૂરાવ. અવિસ્તીર્ણ અદાવ 99 99 99 દૂરાવ. અવિસ્તીર્ણ દૂરાવ. 39 અવિસ્તીર્ણ દૂરાવ. વિસ્તીર્ણ અદ્રાવ. 39 99 વિસ્તીર્ણ અદ્રાવ. વિસ્તીર્ણ દૂરાવ. અવિસ્તીર્ણ અધૂરાવ. "" 39 અવિસ્તીર્ણ અદ્રાવ. અવિસ્તીર્ણ દૂરાવ. વિસ્તીર્ણ અદરાવ. For Personal & Private Use Only આસન્ન અના. આસન્ન "" અના. આસન્ન અના. 99 આસન્ન અના. આસક્ષ 99 અના. આસન્ન આસન્ન અના. 39 આસક્ષ 99 અના. આસક્ષ અના. આસન્ન આસન્ન 99 અના. આસક્ષ આસન્ન બિલ વ. બિલ સ. બિલ વ. બિલ સ. બિલ વ. બિલ સ. બિલ વ. બિલ સ. બિલ વ. બિલ સ. બિલ વ. બિલ સ. બિલ સ. બિલ વ. બિલ સ. બિલ સ. બિલ વ. બિલ સ. બિલ વ. બિલ સ. બિલ વ. બિલ સ. બિલ સ. બિલ વ. બિલ સ. બિલ સ. બિલ સ. બિલ ૧. બિક સ. બિલ સ. બિલ સ. ત્રસ. વ. 33 ૧૬ ત્રસ. સ. ત્રસ. વ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. વ. 99 ત્રસ. સ. ત્રસ. વ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. વ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. વ. ત્રસ. સ. ત્રસ. વ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. વ. ત્રસ. સ. ત્રસ. સ. સ. સ. ત્રસ. વ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. Page #305 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવરનુક/ ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ ઉપ. વિષમ ૧૨૭. અના. અસં. ૧૨૮. ૧૨૯. ૧૩૦. ૧૩૧. ૧૩. અના. અસં. ૧૩૩. ” ૧૩૪. ' ઉપ. છે વિષમ ૧૩૫. ૧૩૬. અના. અસં. ૧૩૭. * ઉપ. * વિષમ * ૧૩૮. વિષમ વિષમ વિષમ ૧૩૯. અના. અસં. ઉપ. ૧૪). " ૧૪૧. અના. અસં. ઉપ. ૧૪૨. અના. અસં. ઉપ. ૧૪૩. ૧૪૪. ૧૪૫. ૧૪૬. અના. અસં. ઉ૫. ૧૪૭. " " ૧૪ " on શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ, આસન્ન '' ' અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. * * * અના. બિલ સ. " બિલ વ. સ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ” બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન " " અના. બિલ સ. બિલ વ. સ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. " " by અના. બિલ સ. ” 1 ) by 1 » બિલ વ ત્રસ સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. " " '' '' અના. બિલ સ. ” બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ” બિલ વ. ત્રસ. સ. અશુષિર વિસ્તીર્ણ અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ” બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. વિષમ " » ૧૪૯. અના. અસં. ઉપ. વિષમ ૧૫૦. '' » વિષમ વિષમ " : I વિષમ ૧૫૧. અના. અસં. ઉપ. ૧૫ર. અના. અસં. ઉપ. ૧૫૩. " " ૧૫૪. ૧૫૫. અના. અસં. ઉપ. ૧૫૬. ૧૫૭. અના. અસં. ઉપ. ૧૫૮. અના. અસં. ઉપ. ૧પ૯. " ૧૬૦. અના. અસં. ઉપ. ૧૬૧. અના. અસં. ઉ૫. વિષમ વિષમ વિષમ વિષમ For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિચાવતુક ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ ૧૬૨. અના. અસં. ઉપ. સમ ૧૬૩. : સમ ૧૬૪. ૧૬૫. ૧૬૬. અના. અસં. ઉપ. ૧૬૭. ૧૬૮. " " ૧૬૯. અના. અસં. ઉપ. ૧૭. " , , સમ સમ સમ , સમ s સમ સમ ૧૭૧. અના. અસં. ઉપ. ૧૭૨. અના. અસં. ઉપ. ૧૭૩. " ૧૭૪. ૧૭૫. અના. અસં. ઉપ. ૧૭૬. " ૧૭૭. અના. અસં. ઉપ. ૧૭૮. અના. અસં. ઉપ. ૧૭૯. " ૧૮૦. અના. અસં. ઉપ. ૧૮૧. અના. અસં. ઉપ. ૧૮૨. અના. અસં. ઉપ. ૧૮૩. ૧૮૪. ૧૮૫. અના. અસં. ઉપ. ૧૮૬. ” ૧૮૭. અના. અસં. ઉ૫. ૧૮૮. અના. અસં. ઉપ. ૧૮૯ * * ૧૯૦. અના. અસં. ઉપ. ૧૯૧. અના. અસં. ઉપ. ૧૯૨. અના. અસં. ઉપ. ૧૯૩. " " શુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન " " અના. બિલ સ. " * બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " , , , બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. • • બિલ વ. સ. સ. શુષિર ચિર, વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " " " " ” બિલ વ. બિલ ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. * બિલ વ.. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " " બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. * * * * * બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " " " " બિલ વ. ત્રસ. સ. સમ સમ સમ સમ '' સમ સમ * સમ સમ સમ For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ સમ સમ સમ વિષમ ૧૯૪. અના. અસં. ઉપ. ૧૯૫. અના. અસં. ઉપ. ૧૯૬. અના. અસં. ઉપ. ૧૯૭. અના. અસં. અનુપ. ૧૯૮. ૧૯૯. ૨૦૦. ૨૦૧. અના. અસં. અનુપ. ૨૦૨. " વિષમ ” ૨૦૩. ” , ૨૦૪. અના. અસં. અનુપ. વિષમ ૨૦૫. " વિષમ વિષમ ' અશુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન , " અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. દૂરાવ. અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. ” બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " " " " બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. ” , , , , , બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. » " બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. '' » અના. બિલ સ. " બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. ૨૦૬. અના. અસં. અનુપ. ૨૦૭. અના. અસં. અનુપ. ૨૦૮. " " ૨૦૯. ” ૨૧૦. અના. અસં. અનુપ. ૨૧ ૧. " ૨૧૨. અના. અસં. અનુપ. ૨૧૩. અના. અસં. અનુપ. ૨૧૪. " ૨૧૫. અના. અસં. અનુપ. ૨૧૬. અના. અસં. અનુપ. ૨૧૭. અના. અસં. અનુપ. વિષમ વિષમ વિષમ વિષમ વિષમ વિષમ ૨૧૮, " " " ૨૧૯, ૨૨૦. અના. અસં. અનુપ. વિષમ ૨૨૧. " ૨૨૨. અના. અસં. અનુપ. વિષમ ૨૨૩. અના. અસં. અનુપ. વિષમ - For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ વિષમ વિષમ વિષમ '' ૨૨૫. અના. અસં. અનુપ. ૨૨૬. અના. અસં. અનુપ. ૨૨૭. અના. અસં. અનુપ. ૨૨૮. " ૨૨૯. અના. અસં. અનુપ. ૨૩૦. અના. અસં. અનુપ. ૨૩૧. અના. અસં. અનુપ. ૨૩૨. અના. અસં. અનુપ. ૨૩૩. ” ” ,, વિષમ વિષમ વિષમ સમ ” , ૨૩૪. " ૨૩૫. અના. અસં. અનુપ. ર રદ " " ૨૩૭. અના. અસં. અનુપ. ૨૩૮. અના. અસં. અનુપ. ૨૩૯. ” ", ૨૪૦. અના. અસં. અનુપ. ૨૪૧. અના. અસં. અનુપ. ૨૪૨. અના. અસં. અનુપ. ૨૪૩. ” ” ૨૪૪. અના. અસં. અનુપ. ૨૪૫. અના. અસં. અનુપ. ૨૪૬. અના. અસં. અનુપ. ૨૪૭. અના. અસં. અનુપ. ૨૪૮. " " ૨૪૯. અના. અસં. અનુપ. ૨૫૦. અના. અસં. અનુપ. ૨૫૧. અના. અસં. અનુપ. ૨૫૨. અના. અસં. અનુપ. સમ " સમ સમ " સમ સમ સમ ” સમ સમ સમ સમ " સમ સમ સમ સમ અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " " બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. ” ” ” ” અના. બિલ સ. ” , , , " " બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " " " " " બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " " ” ” બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ” ” ” ” ” બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. સ. વ. " " " " " બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર, વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ, આસન્ન બિલ સ. ત્રસ. સ. For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ છ સંયોગી - ૨૧૦ ભાંગા | - આ. સં. ઉપ. વિષમ જે છે $ | આ. સં. ઉપ. વિષમ $ s. આ. સં. ઉપ. વિષમ ૧૩. આ. સં. ઉપ. વિષમ ૧૫. ૧૬. આ. સં. આ. સં. ઉપ. ઉપ. વિષમ વિષમ છે ૧૭. ૧૮. શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. વિસ્તીર્ણ અદ્રાવ. દૂરાવ. આસન્ન " by અંના. બિલ સ. " બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. ” ” બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. » " બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન " " અના. બિલ સ. ” બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " * બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. " અના. બિલ સ. ” .. , " બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. . ૧૯. ૨૦. આ. સં. ઉપ. વિષમ ૨૧. ૨૨. » " , , ૨૩. આ. સં. ઉપ. વિષમ જ ૨૫. ૨૬. આ. સં. આ. સં. . ઉપ. ઉપ. વિષમ વિષમ " ૨૭. ૨૮. " ૨૯. આ. સં. ઉપ. વિષમ ૩૦. " ૩૧. ૩૨. આ. સં. આ. સં. ઉપ. ઉપ. વિષમ વિષમ ૩૩. For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ આ. સં. આ. સં. આ. સં. ઉપ. ઉપ. ઉપર વિષમ વિષમ સમ ૩૪. ૩૫. ૩૬. ૩૭. ૩૮. ૩૯. ૪૦. ૪૧. આ. સં. ૪૩. આ. સં. ઉપ. સમ ૪૫. ૪૬. આ. સં. આ. સં. ઉપ. ઉપ. સમ સમ ૪૮. ૪૯. આ. સં. ઉપ. સમ No. અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ વ. ત્રસ. વ. ” દૂરાવ. આસન્ન ” ” અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. ” બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ” બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " ઇ » બિલ વ. સ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " " " " " બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " ” " " " " બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. * * * * * બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. '' '' ' ' '' બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર, વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. ૫૧. પર. પ૩, ૫૪. ૫૫. પદ. આ. સં. આ. સં. " આ. સં. આ. સં. આ. સં. ઉપ. ઉપ. " ઉપ. ઉપ. ઉપ. સમ સમ " સમ સમ સમ ૫૭. ૫૮. પ૯. દo છે ” આ. સં. " ” , ઉ૫. " ” " સમ " ' - | ૬૧. ૬૨. ૬૩, ૬૪. આ. સં. આ. સં. " આ. સં. ઉપ. ઉપ. " ઉપ. સમ સમ " સમ ૬૫. આ. સં. ઉપ. સમ For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ ૬૬. આ. સં. ઉ૫. સમ ૬૭. ' ૬૮. ૬૯. ૭૦. ૭૧. આ. સં. આ. સં. આ. સં. આ. સં. ઉપ. ઉપ. ઉ૫. અનુપ. સમ સમ સમ વિષમ અશુષિર અચિર. અવિસ્તીર્ણ અરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન ૭૨, ૭૩. ૭૪. " " અના, બિલસ બિલ વ. ત્રસ. સ. ૭૫. આ. સં. ૭૬. " ૭૮. આ. સં. ૭૯. " | ૮૦. ૮૧. આ. સં. આ. સં. ૮૨. " ૮૪. આ. સં. ૮૬. આ. સં. આ. સં. અનુપ. વિષમ શુષિર ચિર, વિસ્તીર્ણ અદ્રાવ, આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. ” બિલ વ. ત્રસ. સ. અનુપ. વિષમ શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ” બિલ વ. ત્રસ. સ. અનુપ. વિષમ શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અનુપ. વિષમ શુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. ” બિલ વ. ત્રસ. સ. અનુપ. વિષમ શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. અનુપ. વિષમ શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અનુપ. વિષમ શુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. અનુપ. વિષમ શુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અનુપ. વિષમ શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અનુપ. વિષમ અશુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. * ” ” અના. બિલ સ. " " બિલ વ. ત્રસ. સ. અનુપ. વિષમ અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. " બિલ વ. ત્રસ. સ. અનુપ. વિષમ અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અનુપ વિષમ અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. ૮૯. ૯૦. ૯૧. આ. સં. આ. સં. આ. સં. ૯૨. " | ૯૪. આ. સં. ૯૫. ૯૬. ૯૭. આ. સં. આ. સં. ૯૮. For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ ૨૪ ૯૯. આ. સં. ૧૦૦. આ. સં. ૧૦૧. આ. સ. અનુપ. અનુપ. અનુપ. વિષમ વિષમ વિષમ ૧0૨. " ૧૦૩. આ. સં. ૧૦૪. આ. સં. ૧૦૫. આ. સં. ૧૦૬. આ. સં. અનુપ. અનુપ. અનુપ. અનુપ. વિષમ વિષમ વિષમ સમ '' છે ૧૦૭. ૧૦૮. " » અનુપ. સમ , ૧૦૯. આ. સં. ૧૧૦. v ૧૧૧. આ. સં. ૧૧૨. આ. સં. ૧૧૩. * ૧૧૪. આ. સં. ૧૧૫. આ. સં. ૧૧૬. આ. સં. સમ સમ , અનુપ. અનુપ. ઇ અનુપ. અનુપ. અનુપ. સમ સમ સમ અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. ” અના. બિલ સ. ” બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. , .. બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ” ” ” બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન '' '' અના. બિલ સ. કે " '' બિલ વ. ત્રસ. સ. ૧૧૭. " અનુપ. અનુપ. અનુપ. અનુપ. સમ સમ સમ સમ ૧૧૮. આ. સં. ૧૧૯. આ. સં. ૧૨૦. આ. સં. ૧૨૧. આ. સં. ૧૨૨. ” ૧૨૩. આ. સં. ૧૨૪. આ. સં. ૧૨૫. આ. સં. ૧૨૬. આ. સં. ૧૨૭. અના. અસં. ૧૨૮. ૧ ૨૯. ૧૩૦. અનુપ. અનુપ. અનુપ. અનુપ. ઉપ. સમ સમ સમ સમ વિષમ For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ વિષમ , વિષમ વિષમ વિષમ '' ૧૩૧. અના. અસં. ઉપ. ૧૩૨. ૧૩૩. " , ૧૩૪. અના. અસં. ઉપ. ૧૩૫. " ૧૩૬. અના. અસં. ઉપ. ૧૩૭. અના. અસં. ઉપ. ૧૩૮. ” ૧૩૯. " , ૧૪૦. અના. અસં. ઉપ. ૧૪૧. " '' ૧૪૨. અના. અસં. ઉપ. ૧૪૩. અના. અસં. ઉપ. ૧૪૪. " ૧૪૫. અના. અસં. ઉપ. ૧૪૬. અના. અસં. ઉપ. ૧૪૭. અના. અસં. ઉપ. ૧૪૮, ” ૧૪૯. ” ૧૫૦. અના. અસં. ઉપ. ૧૫૧. " ૧૫૨. અના. અસં. ઉપ. ૧૫૩. અના. અસં. ઉપ. વિષમ '' વિષમ વિષમ વિષમ વિષમ વિષમ ” શુષિર ચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. ” , " બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " " બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. ” બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ' '' '' બિલ વ. ત્રસ, સ, શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ, અના. બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. ” ” ” ” અના. બિલ સ. ” બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " " " " " બિલ વ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. વિષમ વિષમ વિષમ ૧૫૪. ૧૫૫. અના. અસં. ઉપ. ૧૫૬. અના. અસં. ઉપ. ૧૫૭. અના. અસં. ઉપ. ૧પ૮, " " ૧૫૯. અના. અસં. ઉપ. ૧૬૦, અના. અસં. ઉપ. ૧૬૧. અના. અસં. ઉપ. વિષમ વિષમ વિષમ " વિષમ વિષમ વિષમ For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ ૧૬૨. અના. અસં. ૧૬૩. " ઉપ. સમ ૧૬૪. " સમ સમ સમ સમ સમ સમ છે. સમ સમ છે ૧૬૫. અના. અસં. ઉ૫. ૧૬૬. " " ૧૬૭. અના. અસં. ઉપ. ૧૬૮. અના. અસં. ઉપ. ૧૬૯. " ૧૭૦. અના. અસં. ઉપ. ૧૭૧. અના. અસં. ઉપ. ૧૭૨. અના. અસં. ઉપ. ૧૭૩. " ૧૭૪. અના. અસં. ઉપ. ૧૭૫. અના. અસં. ઉપ. ૧૭૬. અના. અસં. ઉપ. ૧૭૭. અના. અસં. ઉપ. ૧ ૧૪ " " ૧૭૯. અના. અસં. ઉપ. ૧૮૦. અના. અસં. ઉપ. ૧૮૧. અના. અસં. ઉપ. ૧૮૨. અના. અસં. ઉ૫, ૧૮૩. અના. અસં. અનુપ. ૧૮૪. " , ૧૮૫. " ૧૮૬. અના. અસં. અનુપ. ૧૮૭. " ૧૮૮. અના. અસં. અનુપ. ૧૮૯. અના. અસં. અનુપ. સમ સમ શુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " ” બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " " " બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ” બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. શષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. '' '' '' '' '' બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સે, ત્રસ, સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. " અના. બિલ સ. " " બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " " બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. '' સમ સમ સમ સમ, વિષમ .. વિષમ વિષમ વિષમ ૧૯૧. અના. અસં. અનુપ. ૧૯૨. અના. અસં. અનુપ. વિષમ વિષમ For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ વિષમ ૧૯૩. અના. અસં. અનુપ. ૧૯૪. ૧૫. અના. અસં. અનુપ. ૧૯૬. અના. અસં. અનુપ. ૧૯૭. અના. અસં. અનુપ. ૧૯૮. અના. અસં. અનુપ. વિષમ વિષમ વિષમ વિષમ વિષમ વિષમ વિષમ વિષમ સમ by ૨૦૦. અના. અસં. અનુપ. ૨૦૧. અના. અસં. અનુપ. ૨૦૨. અના. અસં. અનુપ. ૨૦૩. અના. અસં. અનુપ. ૨૦૪. અના. અસં. અનુપ. ૨૦૫. " ૨૦૬. અના. અસં. અનુપ. ૨૦૭. અના. અસં. અનુપ. ૨૦૮. અના. અસં. અનુપ. ૨૦૯. અના. અસં. અનુપ. ૨૧૦. અના. અસં. અનુપ. સમ સમ સમ સમ સમ શુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ, આસઝ બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ” બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. ... . . .. | સાત સંયોગી - ૧૨૦ ભાંગા શુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ વ. ત્રસ. વ. દૂરાવ. આસન્ન '' '' અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " '' બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. , , , " , ” અના. બિલ સ. , બિલ વ. ત્રસ. સ. ૧. આ. સં. ઉપ. વિષમ જે છે | = આ. સં. ઉપ. વિષમ ; $T ૮. આ. સં. ઉપ. વિષમ ૧૦. ૧૧. ૧૨. ૧૩. આ. સં. આ. સં. ઉપ. ઉપ. , વિષમ વિષમ , ” For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ ૧૪. આ. સં. ઉપ. આ. સં. આ. સં. ઉપ. ઉપ. આ. સં. આ. સં. આ. સં. " ઉપ. ઉપ, ઉપ. " " આ. સં. ઉપ. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. ૩૨. ૩૩. ૩૪. ૩૫. ૩૬. ૩૭. ૩૮. ૩૯. આ. સં. આ. સં. " આ. સં. આ. સં. આ. સં. " આ. સં. આ. સં. આ. સં. આ. સં. ઉપ. ઉપ. " ઉપ. ઉપ. ઉપ. " ઉપ. ઉપ. ઉપ. ઉપ. વિષમ શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. વિષમ શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. વિષમ શુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. વિષમ શુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. વિષમ શુષિર અચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. વિષમ અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. " ” બિલ વ. ત્રસ. સ. વિષમ અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. વિષમ અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. વિષમ અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. વિષમ અશુષિર ચિર. વિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. વિષમ અશુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. વિષમ અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. , 1 - " બિલ વ. ત્રસ. સ. વિષમ અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. વિષમ અશુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. વિષમ અશુષિર અચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. સમ શુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. , અના. બિલ સ. ” બિલ વ. ત્રસ. સ. સમ શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. સમ શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. સમ શુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ” બિલ વ. ત્રસ, સ. સમ શુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. સમ શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. આ. સં. ઉપ. ૪૦. ૪૧. ૪૨. ૪૩. ૪૪. ૪૫. આ. સં. આ. સં. " આ. સં. આ. સં. ઉપ. ઉપ. " ઉપ. ઉપ For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ ૪૬. આ. સં. ઉપ. સમ ૪૮. ૪૯. ૫૦. ૫૧. આ. સં. આ. સં. આ. સં. આ. સં. ઉપ. ઉપ. ઉપ. ઉપ. સમ સમ સમ સમ ૫૨. ” ) ૫૩. ૫૪. ૫૫. ૫૬. ૫૭. ૫૮. આ. સં. આ. સં. આ. સં. આ. સં. આ. સં. ” ઉપ. ઉપ. ઉપ. ઉપ. અનુપ. ” , | શુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. ” ” ” ” અના. બિલ સ. ” , , , , " " બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. અવિર આસન્ન બિલ સ. ત્રસ. વ. ” બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. સમ સમ સમ સમ વિષમ ” , ૫૯. ૬૦. અનુપ T ૬૧. ૬૨. ૬૩. ( આ. સં. ” આ. સં. આ. સં. વિષમ વિષમ વિષમ અનુપ. અનુપ. | 5 ) " " " '' " બિલ વ. ત્રસ. સ. T T ૬૫. ૬૬. ૬૭. આ. સં. આ. સં. આ. સં. અનુપ. અનુપ. અનુપ. વિષમ વિષમ વિષમ I !! w ૬૯. ૭૦. ૭૧. ૭૨. આ. સં. આ. સં. આ. સં. આ. સં. અનુ૫. અનુપ. અનુપ. અનુપ. વિષમ વિષમ વિષમ વિષમ શુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ, અના. બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સે. ત્રસ. સ. અશુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. T T @ 9] ૭૪. ૭પ. ૭૬. આ. સં. આ. સં. આ. સં. અનુપ. અનુપ. અનુપ. વિષમ વિષમ વિષમ For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ 30 ૭૭. ૭૮. આ. સં. આ. સં. અનુપ. અનુપ. છેT | ૮૦. આ. સં. ૮૧. આ. . ૮૨. આ. સં. ૮૩. આ. સં. ૮૪. આ. . ૮૫. અના. અસં. ૮૬. " , અનુપ. અનુપ. અનુપ. અનુપ. અનુપ. ઉપ. " , ૮૮. અના. અસં. ઉપ. ૯૦. અના. અસં. ઉપ. ૯૧. અના. અસં. ઉપ. » વિષમ અશુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સે. સમ શુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. સમ શુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. સમ શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. સમ શષિર ચિર, વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. સમ શુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. સમ અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. વિષમ શુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. " " " '' ” અના, બિલ સ. '' , " " બિલ વ. ત્રસ. સ. વિષમ શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ” બિલ વ. ત્રસ. સ. વિષમ શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. વિષમ શુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. ” બિલ વ. ત્રસ. સ. વિષમ શુષિર ચિર. વિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. વિષમ શુષિર ચિર. વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. વિષમ શુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. , , " " " " બિલ વ. ત્રસ. સ. વિષમ શુષિર અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. વિષમ શુષિર અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. વિષમ શુષિર અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. વિષમ અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. * * * * * * બિલ વ, ત્રસ, સ. વિષમ અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. વિષમ અશુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. વિષમ અશુષિર ચિર, વિસ્તીર્ણ અદ્રાવ, આસન્ન બિલ સ. ત્રસ. સ. વિષમ અશુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. સમ શુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " '' '' '' '' ” બિલ વ. ત્રસ. સ. ૯૩. અના. અસં. ઉપ. ૯૪. અના. અસં. ઉપ. ૯૫. અના. અસં. ઉપ. ૯૬. " , " , ૯૭. અના. અસં. ઉપ. ૯૮. અના. અસં. ઉપ. ૯૯. અના. અસં. ઉપ. ૧૦૦. અના. અસં. ઉપ. ૧૦૧, * * ૧૦૨. અના. અસં. ઉપ. ૧૦૩. અના. અસં. ઉપ. ૧૦૪. અના. અસં. ઉ૫. ૧૦૫. અના. અસં. ઉ૫. ૧૦૬. અના. અસં. ઉપ. ૧૦૭ " " For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ આ સમ સમ સમ સમ ૧૦૮. અના. અસં. ઉપ. ૧૦૯. અના. અસં. ઉપ. ૧૧૦. અના. અસં. ઉપ. ૧૧૧. અના. અસં. ઉપ. ૧૧૨. અના. અસં. ઉપ. ૧૧૩. અના. અસં. અનુપ. ૧૧૪. ૧૧૫. અના. અસં. અનુપ. ૧૧૬. અના. અસં. અનુપ. ૧૧૭. અના. અસં. અનુપ. ૧૧૮. અના. અસં. અનુપ. ૧૧૯. અના. અસં. અનુપ. ૧૨૦. અના. અસં. અનુપ. સમ વિષમ " શુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. , ” બિલ વ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અશુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. શુષિર ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. . વિષમ વિષમ વિષમ વિષમ વિષમ સમ આઠ સંયોગી-૪૫ ભાંગા ૧. આ.સં. ઉપ. વિષમ શુષિર જે જં] » ૪. આ. સં. ઉપ. વિષમ શુષિર 1 ૬. ૭. આ. સં. આ. સં. ઉપ. ઉપ. વિષમ વિષમ શુષિર શુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ વ. ત્રસ. વ. અના. બિલ સ. બિલ વ. ત્રસ. સ. ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. બિલ વ. ત્રસ. સ. ચિર. અવિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. ચિર. વિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. " બિલ વ. ત્રસ. સ. ચિર. વિસ્તીર્ણ અદ્રાવ. અના. બિલ સ. ત્રસ. સ. ચિર, વિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. '' '' ” ” બિલ વ. સ. સ. અચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. અના. બિલ સ. ત્રસ. સ. અચિર. અવિસ્તીર્ણ દૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. અચિર. વિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. ૯. આ. સં. ઉપ. વિષમ s| j | ન | ન આ. સં. ઉપ. વિષમ ૧૧. ૧ ર. م [ | ત્ર | આ. સં. " આ. સં. આ. સં. આ. . ૧૩. ૧૪. ૧૫. શુષિર શુષિર શુષિર '' શુષિર શુષિર શુષિર ઉપ. " ઉપ. ઉ૫. ઉપ વિષમ " વિષમ વિષમ વિષમ For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ આ. સં. ઉપ. 99 99 ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. ૩૨. ૩૩. ૩૪. ૪૧. આ. સં. આ. સં. આ. સં. આ. સં. આ. સં. ૪૩. 33 ૩૫. ૩૬. ૩૭. ના. અસ. ૩૮. ૩૯. ૪૦. ૪૪. ૪૫. આ. સં. આ. સં. આ. સં. આ. સં. આ. સં. આ. સં. , અના. . અના. સં. અના. અસં. ૪૨. અના. અસં. અના. અસં. અના. અસં. અના. અસં. આ. સં. આ. સં. આ. સં. આ. સં. આ. સં. આ. સં. ઉપ. ઉપ. ઉપ. ઉપ. ઉપ. 39 ઉપ. ઉપ. ઉપ. ઉપ. ઉપ. પ. અનુપ. અન્ય. અનુપ અનુપ. અનુપ. અનુપ. ઉપ. 39 ઉપ. ઉપ. ઉપ. ` ઉપ. ઉપ. ઉપ. અનુપ. વિષમ અષિર 99 ,, વિષમ વિષમ વિષમ વિષમ સમ 39 સમ સમ સમ સમ સમ વિષમ વિષમ વિષમ વિષમ વિષમ વિષમ સમ વિષમ 99 વિષમ વિષમ વિષમ વિષમ વિષમ સમ વિષમ અધિર ચિર અધિર ચિર. અધિર ચિર. અશ્િષર અચિર. શુષિર 39 ગાધિર રૂધિર શિષર શિષર અધિર સુષિર 39 ચિર. ચિર. "" અપિર શુષિર શુષિર ચિર. ચિર. ચિર. અચિર. ચિર. ચિર. "" શુધિર ચિર. શિષર ચિર. ષિર ચિર. ષિર અચિર. અધિર ચિર. કૃષિર ચિર. કૃષિર ચિર. 99 કૃષિર ચિર. કૃષિર ચિર. ષિર ચિર. શુષિર અચિર. ચિર. ચિર. ચિર. અવિસ્તીર્ણ અદરાવ. 39 અવિસ્તીર્ણ અદરાવ. અવિસ્તીર્ણ દૂરાવ. વિસ્તીર્ણ” અઠરાવ. અવિસ્તીર્ણ અદરાવે. અવિસ્તીર્ણ અદરાવ 39 અવિસ્તીર્ણ અદરાવ. અવિસ્તીર્ણ દૂરાવ. વિસ્તીર્ણ અધૂરાવ. અવિસ્તીર્ણ અદ્રાવ. અવિસ્તીર્ણ અદરાવ. અવિસ્તીર્ણ અદરાવ. "" 33 અવિસ્તીર્ણ અદરાવ. અવિસ્તીર્ણ કરાવ. વિસ્તીર્ણ અદરાવ. અવિસ્તીર્ણ અદરાવ. અવિસ્તીર્ણ અદરાવ, અવિસ્તીર્ણ અદ્રાવ. અવિસ્તીર્ણ અદરાવ 39 અવિસ્તીર્ણ અદ્રાવ અવિસ્તીર્ણ દૂરાવ. વિસ્તીર્ણ અદ્રાવ. અવિસ્તીર્ણ અદરાવ અવિસ્તીર્ણ અદરાવે. અવિસ્તીર્ણ અઠરાવ. અવિસ્તીર્ણ અદરાવ. For Personal & Private Use Only આસન્ન 99 અના. આસન્ન બિલ સ. આસન્ન બિલ સ. આસન્ન બિલ સ. આસન્ન બિલ સા ,, બિલ ૧. બિલ સ. બિલ સ. બિલ સ. બિલ સ બિલ સ. બિલ સ બિલ વ. બિલ સ. બિલ સ. અના. આસન્ન આસન્ન આસન્ન આસન્ન આસન્ન અના. આસન્ન આસન્ન આસન્ન આસન્ન આસન્ન આસન્ન 99 અના. આસન્ન આસક્ષ બિલ સ. બિલ ૧. બિલ સ. આસન્ન આસન્ન આસન્ન આસન્ન બિલ સ. બિલ સ. બિલ સ. બિલ સ. બિલ સ. બિલ વ. બિલ સ. બિલ સ. બિલ સ. બિલ સ. બિલ સ. બિલ સ. બિલ . ૩૨ ત્રસ. વ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. વ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. વ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. વ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. ત્રસ. સ. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પ્રતિદિનક્રિચાવતુક/૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ નવ સંયોગી - ૧૦ ભાંગા આ. સં. ઉપ. વિષમ શુષિર - જે છે × ચિર. અવિસ્તીર્ણ અદ્રાવ. આસન્ન બિલ સ. ત્રસ. વ. છે ' " " બિલ વ. ત્રસ, સ. અના. બિલ સ. દૂરાવ. આસન્ન વિસ્તીર્ણ અદ્રાવ. અચિર. અવિસ્તીર્ણ ” ચિર. ” ” ” અશુષિર શષિર સમ છે ૧૦. અના. અસં. ઉ૫. દસ સંયોગી- સંપૂર્ણ અશુદ્ધ ૧ ભાંગો ? ૧. આ. સં. ઉપ. વિષમ શુષિર ચિર. અવિસ્તીર્ણ અધૂરાવ. આસન્ન બિલ સ. ત્રસ. સ. - દસ સંયોગી- સંપૂર્ણ શુદ્ધ ૧ ભાંગો ? ૧. અના. અસં. અનુપ. સમ અશુ. અચિર. વિસ્તીર્ણ દૂરાવ. અના. બિલ વ. ત્રસ. વ. * આ રીતે ૧૦૨૩ અશુદ્ધ ભાંગામાં ૧ શુદ્ધ ભાંગો મેળવતાં ૧૦૨૪ ભાંગા થાય છે, અને સાધુને પારિષ્ઠાપનિકા સમિતિના પાલનમાં આ છેલ્લું ૧૦૨૪મા ભાંગાવાળું સ્પંડિલ સર્વોત્કૃષ્ટ છે. સંયોગ સંખ્યા ૧ સંયોગી – ભાંગા ૧૦ ૪૫ ૧ ૨૦ ૨ ૧૦ ૨૫૨૬ ૨૧૦ ૧ ૨૦ ૪૫ ૧૦. ૧ સંપૂર્ણ અશુદ્ધ ભાંગો ૧ સંપૂર્ણ શુદ્ધ ભાંગો ૧૦૨૪ કુલ ભાંગા For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ પંચવરjક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ આવશ્યક આદિ દ્વાર પ્રત્યુપેક્ષણા દ્વારા પ્રમાર્જના દ્વાર વિચાર દ્વાર ભિક્ષા દ્વારા પ્રતિદિનક્રિયા કુલકા ઈય દ્વાર સ્પંડિલ દ્વાર પાત્રકધાવન દ્વારા ભુજના દ્વાર આલોચના દ્વારા : પ્રકાશક : માતાગ 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ટેલિ./ફેક્સ: (079) 26604911, ફોન : (079) 32911401 E-mail : gitarthganga@yahoo.co.in For Personal & Private Use Only DESIGN BY wwwg6 228456y.org