SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ પ્રતિદિનચાવતુક/સ્થડિલ' દ્વાર/ ગાથા ૪૨૯ અવયાર્થ : વાં ઉપકરણ વાગે ઝાંબિકવામ ઉરુ પર ડાબા સાથળ ઉપર, મત્તે ર=અને માત્રક રાશિ હથે=જમણા હાથમાં હોય છે. તQડVવિ ત્યાં=પોતે જ્યાં મળવિસર્જન કર્યું ત્યાં, અથવા અન્યત્ર પુછે(ડગલો વડે) લૂંછે. તિહિં ત્રણ વડે ત્રણ ખોબા જેટલા પાણી વડે, તૂમિ=અદૂરમાં સ્પંડિલથી બહુ દૂર ન હોય તેવા સ્થાનમાં, માયમાં આચમન=અપાનની શુદ્ધિ કરે. ગાથાર્થ : ઉપકરણ ડાબા સાથળ ઉપર અને માત્રક જમણા હાથમાં હોય છે. પોતે જ્યાં મળ વિસર્જન કર્યું હોય ત્યાં અથવા અન્યત્ર ડગલો વડે લૂંછે અને ત્રણ ખોબા જેટલા પાણી વડે ધૈડિલથી બહુ દૂર ન હોય તેવા સ્થાનમાં આચમન કરે. ટીકા : उपकरणं वामे ऊरुणि दण्डको रजोहरणं च, मात्रकं च दक्षिणे करे भवति, वामे तु डगलकाः, तत्रान्यत्र वा पुञ्छेत्, केसिंचि आएसो-तत्थेव पुच्छंति, अण्णे भणंति-जइ तत्थेव पुच्छंति हत्थे लेवाडिंति, ताहे कहं रयहरणं गिण्हतु? तओ सण्णाओ ओसरित्ता ताहे पुच्छंति, निल्लेवंति य णातिदूरे णासण्णे, दोण्ह वि दोसा भाणियव्वा, निल्लेविउकामो निविसइ, तत्थ तहेव पमज्जित्ता णिसीयइ, पत्ताबंधं मुइत्ता मत्तयं गिण्हइ, दाहिणेण हत्येण तहेव रयहरणं दंडयं च करेति, तिहिं नावापूरेहिं निल्लेवेइ, तिर्हि च आयमइ जइ अप्पसागारिअं, अह सागारिअं ताहे सव्वं कुरुकुयं करेइ, मत्तयस्स य कप्पं करेति, एस विही, अत एवाह - त्रिभि वापूरैराचमनमदूरे स्थण्डिलादिति गाथार्थः ॥४२९॥ ટીકાર્ય : ૩પ૧રપ - પુચ્છ ઉપકરણ–દંડક અને રજોહરણ, ડાબા સાથળ ઉપર અને માત્રક જમણા હાથમાં હોય છે. વળી વામમાં ડાબા હાથમાં, ડગલો હોય છે. ત્યાં અથવા અન્યત્ર લૂછે=જ્યાં સંજ્ઞા વોસિરાવી છે તે સ્થાનમાં અથવા તેનાથી અન્ય સ્થાનમાં ડાબા હાથમાં રહેલા ડગલોથી અપાનને લૂંછે. હિર... પુષ્ઠતિ કેટલાકનો આદેશ છે ત્યાં જ સંજ્ઞા વસરાવી હોય તે સ્થાનમાં જ, લૂછે છે, મvજે મતિ - દિg? અન્યો કહે છે – જો ત્યાં જ=સંજ્ઞા વોસિરાવી તે સ્થાનમાં જ, લૂછે તો હાથ વિષ્ટાથી લેપાય છે, તે વખતે કેવી રીતે રજોહરણને ઓઘાને, ગ્રહણ કરે ? તો ....... જિલીય તે કારણથી સંજ્ઞાથી અપસરણ કરીને-સંજ્ઞા વોસિરાવી હોય તે સ્થાનથી ખસીને, ત્યારપછી લૂછે છે, અને નાતિદૂરમાં-નાસન્નમાં નિર્લેપ કરે છે=ન બહુદ્રમાં, ન નજીકમાં અપાનની શુદ્ધિ કરે છે. બંનેના પણ=બહુ દૂર કે બહુ નજીક રહીને શુદ્ધિ કરવાના પણ, દોષો જાણવા, નિર્લેપ કરવાની કામનાવાળા=અપાનની શુદ્ધિ કરવાની ઇચ્છાવાળા સાધુ, બેસે છે, ત્યાં તેવી રીતે જ પ્રમાર્જીને બેસે છે. પત્તાવંઈ ... નિવેફ પાત્રાબંધનેeઝોળીને, મૂકીને માત્રકને ગ્રહણ કરે છે. તેવી રીતે જ જમણા હાથ વડે રજોહરણને અને દંડકને કરે છેઃગ્રહણ કરે છે. ત્રણ નાવાપૂરો વડે પાનકના ત્રણ ખોબાઓ વડે, નિર્લેપન કરે છે=અપાનની સામાન્ય શુદ્ધિ કરે છે. - તિદિંર ......... વિદી અને જો અલ્પ સાગારિક હોય તે સ્થાનમાં ગૃહસ્થનો અભાવ હોય તો, ત્રણ વડેઃપાનકના ત્રણ ખોબાઓ વડે, આચમન કરે છે–વિશેષ શદ્ધિ કરે છે. અથવા સાગારિક હોય તો સર્વ કરકચાને કરે છે=અને આચમન પગનું પ્રક્ષાલન કરે છે, અને માત્રકના કલ્પને કરે છે=માત્રકને ધુવે છે. આ વિધિ છે=અન્ય આચાર્યોના કથનથી બતાવી એ સંજ્ઞા વોસિરાવવામાં મર્યાદા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy