________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૨૯-૪૩૦
મત વદ - આથી જ કહે છે=મૂળગાથાના ચોથા પાદમાં કહે છે – ત્રિ િ... થાઈ, ત્રણ નાવાપૂરો વડે=પાનકના ત્રણ ખોબાઓ વડે, ચંડિલથી શુદ્ધભૂમિથી, અદ્રમાં આચમન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૪૨લા અવતરણિકા:
अपवादमाह - અવતરણિકાર્ય :
અપવાદને કહે છે –
ભાવાર્થ :
ગાથા ૩૯૮માં કહેલ કે અજુગલિત, અત્વરિત, વિકથાથી રહિત એવા સાધુઓ ઉચ્ચારાદિ વોસિરાવવા માટે પ્રથમ ઈંડિલને વિષે જાય છે. તેથી ગાથા ૩૯૯-૪00માં ડિલના દસ પ્રકારો બતાવ્યા. ત્યારબાદ ગાથા ૪૨૪ સુધી તે દશેય પ્રકારના સ્પંડિલનું વર્ણન કર્યું અને ગાથા ૪૨૫થી ૪૨૯ સુધી પરિશુદ્ધ અંડિલમાં સંજ્ઞા વોસિરાવવાની વિધિ બતાવી.
હવે પૂર્વે બતાવેલા અનાપાત-અસંલોકના ચાર ભાંગામાંથી પ્રથમ ભાંગાવાળું અંડિલ ન મળે તો સાધુ અપવાદથી અન્ય સ્પંડિલમાં પણ સંજ્ઞા વોસિરાવવા માટે જાય, તે બતાવે છે –
ગાથા :
पढमासइ अमणुन्नेअराण गिहिआण वा वि आलोए ।
पत्तेअमत्त कुरुकुअ दवं च परं गिहत्थेसु ॥४३०॥ અન્વયાર્થ :
પદમડુપ્રથમ અંડિલ નહીં હોતે છતે મ મરા અમનોજ્ઞ અને ઇતરના=અમનોજ્ઞ સાધુના અંડિલમાં કે અસંવિગ્ન સાધુના સ્પંડિલમાં, દિમાગ વા માતો વિ=અથવા ગૃહીઓના આલોકવાળા પણ સ્પંડિલમાં જવું જોઈએ.) હિન્થા ગૃહસ્થો હોતે છત=ગૃહસ્થોના આલોકવાળું સ્પંડિલ હોતે છતે, પરમ=પ્રત્યેક માત્રકો જુદા જુદા માત્રકોનું ગ્રહણ, વુમકુરુકચા-કુરકુચાનું કરણ, પરં ચ વં= અને પ્રચુર દ્રવ (ગ્રહણ કરાય છે.) ગાથાર્થ
પ્રથમ શુદ્ધ ભૂમિ નહીં હોતે છતે અમનો સંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિમાં સાધુએ જવું જોઈએ, અને અમનોજ્ઞસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિ પણ ન મળે તો અસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિમાં સાધુએ જવું જોઈએ, અથવા અસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિ પણ ન મળે તો ગૃહસ્થોના આલોકવાળી ભૂમિમાં સાધુએ જવું જોઈએ. જો ગૃહસ્થોના આલોકવાળી ભૂમિ હોય તો દરેક સાધુ માત્રક ગ્રહણ કરે, કુરકુચા કરે અને ઘણું પાણી ગ્રહણ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org