SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર / ગાથા ૪૨૦ ભાવાર્થ : ગાથા ૩૯૯-૪00માં બતાવેલ પ્રથમ સ્થંડિલનાં ૧૦વિશેષણોમાંથી બીજા વિશેષણનું સ્વરૂપ પૂર્વગાથામાં બતાવ્યું. હવે ત્રીજા અને ચોથા વિશેષણનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – તેમાં ગ્રંથકાર સમભૂમિ અને અશુષિરભૂમિને સાક્ષાત્ કહેતા નથી, પરંતુ સમભૂમિથી વ્યતિરેક એવી વિષમભૂમિમાં, અને અશુષિરભૂમિથી વ્યતિરેક એવી શુષિરભૂમિમાં, પ્રાપ્ત થતા દોષો બતાવવા દ્વારા જ “સમભૂમિમાં અને “અશુષિરભૂમિમાં મળત્યાગ કરવો જોઈએ, એમ કહે છે – ગાથા: विसमपलोट्टण आया इअरस्स पलोट्टणंमि छक्काया । (दारं)। યુમિમિ વિવુપારૂં ૩મમિતે તા. ૪ર૦ (૪) અન્યથાર્થ : વિસમપોટ્ટા=વિષમમાં (બેઠેલનું) પ્રભુઠન થયે છતે માયા આત્મા (અને) રૂમર ઇતરનું પુરીષાદિનું, પત્નોટ્ટમિ=પ્રલઠન થયે છતે છRયા=૫ર્કયો (વિરાધાય છે.) સિધિ=શુષિરમાં વિષ્ણુ વૃશ્ચિકાદિ (હોય તો આત્મોપઘાત અને) ૩મયદળ=ઉભયથી આક્રમણ થયે છતે તા ત્રસાદિ (મરે તો સંયમોપઘાત થાય છે.) ગાથાર્થ: વિષમ ભૂમિમાં બેઠેલ સાધુ ગબડે તો આત્માની વિરાધના થાય, વળી મળ-મૂત્ર પ્રસરે તો છકાયની વિરાધના થાય, તેથી સાધુએ વિષમ ભૂમિમાં મળત્યાગ કરવો જોઈએ નહીં. પોલાણવાળી ભૂમિમાં વીંછી વગેરે તૃણાદિ નીચે ઢંકાયેલ હોય તો બેઠેલા સાધુને કરડે, તેથી આત્મોપઘાત થાય, મળ-મૂત્રના આક્રમણમાં ત્રસાદિ જીવોનો નાશ થાય, તેથી સંચમોપઘાત થાય, માટે સાધુએ શુષિર ભૂમિમાં મળત્યાગ કરવો જોઈએ નહીં. પરંતુ “સમ' અને “અશુષિર' ભૂમિમાં મળવિસર્જન કરવું જોઈએ. ટીકા? . विषमप्रलुठने आत्मेति विषमस्थण्डिलोपविष्टप्रलुठने सत्यात्मा विराध्यते, इतरस्य तु पुरीषादेः प्रलुठने सति षट्काया इति पृथिव्यादयो विराध्यन्ते, तस्मात्सम उपवेष्टव्यं, तथा शुषिरे तृणाद्यवष्टब्धे वृश्चिकादय इति तेभ्य आत्मोपघातः, उभयाक्रमण इति पुरीषकायिकाभ्यामाक्रमणे त्रसादयो व्यापद्यन्ते इति संयमोपघात इति गाथार्थः ॥४२०॥ ટીકાર્ય : વિષમમાં પ્રભુઠન થયે છતે આત્મા=વિષમ ચંડિલમાં બેઠેલનું પ્રભુઠન થયે છતે સાધુ વડે આત્માની વિરાધના કરાય છે, અર્થાત્ ઊંચી-નીચી ભૂમિમાં મળત્યાગ માટે બેઠેલા સાધુ ગબડે તો પોતાનો નાશ થાય છે, વળી ઇતરનું પુરીષાદિનું=મળ અને મૂત્રનું, પ્રભુઠન થયે છતે પૃથ્વી આદિ છ કાયોની વિરાધના કરાય છે અર્થાત્ ઊંચી-નીચી ભૂમિમાં મળત્યાગ માટે બેસ્યા પછી મળ કે મૂત્ર ગબડે તો ષજીવનિકાયનો નાશ થાય છે. તે કારણથી સમ સ્પંડિલમાં બેસવું જોઈએ અને શુષિરમાં–તૃણાદિથી અવષ્ટબ્ધમાંeઘાસ વગેરેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy