________________
૩૦.
પ્રતિદિનક્રિયાવસ્તુક/“સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૨૦-૪૨૧ છવાયેલા સ્પંડિલમાં, વીંછી આદિ હોય છે, એથી તેઓથી વીંછી આદિથી, આત્માનો ઉપઘાત થાય છે. ઉભયથી આક્રમણ થયે છ7=પુરીષ અને કાયિકાથી આક્રમણ થયે છ7=પોલાણવાળી ભૂમિમાં મળ વિસર્જન કરવામાં આવે તો મળ અને મૂત્રથી આક્રમણ થયે છતે, ત્રસાદિ વ્યાપાદન કરાય છે, એથી સંયમનો ઉપઘાત થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૪૨૦ અવતરણિકાઃ
अचिरकालकृतमाह - અવતરણિકાર્ય :
હવે “અચિરકાલકૃત' સ્પંડિલને કહે છે – ભાવાર્થ :
ગાથા ૩૯૯-૪૦૦માં બતાવેલ પ્રથમ ઈંડિલનાં ૧૦વિશેષણોમાંથી ત્રીજા અને ચોથા વિશેષણનું સ્વરૂપ પૂર્વગાથામાં બતાવ્યું. હવે પાંચમા વિશેષણનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – ગાથા :
जे जंमि उउम्मि कया पयावणाईहिँ थंडिला ते उ ।
होंति इअरंमि चिरकया वासावुत्थे अ बारसगं ॥४२१॥ (दारं)॥ અન્વયાર્થ:
ને નંદિ મ=જેઓ જે ઋતુમાં પર્યાવહિં પ્રતાપનાદિ વડે થંહિતા વા=સ્પંડિલ કરાયા હોય, તેવળી તેઓ તે અંડિલો, (તે જ ઋતુમાં અચિરકાલકૃત)ોતિ થાય છે, ફરિયા=ઇતરમાં=અન્ય ઋતુમાં, ચિરકૃત થાય છે. વાસવુથે =અને વર્ષોષિતમાં એક વર્ષ વસેલા ગામાદિમાં, વાર=દ્વાદશક બાર વર્ષ, (અચિરકાલકૃત અંડિલો થાય છે.) ગાથાર્થ:
જે ભૂમિઓ જે તુમાં પ્રતાપના આદિ વડે શુદ્ધ કરાયેલી હોય, તે ભૂમિઓ તે તુમાં જ અચિરકાલકૃત થાય છે, બીજી ઋતુમાં ચિરકાલકૃત થાય છે, અને વર્ષ વસેલા ગામ વગેરેમાં બાર વર્ષ સુધી ભૂમિઓ અચિરકાલકૃત થાય છે. ટીકાઃ ___ यानि यस्मिन् ऋतौ हेमन्तादौ कृतानि प्रतापनादिभिः कारणैः स्थण्डिलानि तानि भवन्ति अचिरकालकृतानि, इतरस्मिन् ग्रीष्मादौ ऋतौ चिरकालकृतानि, तन्नैवाऽचिरकालकृतानीति भावः, वर्षोषिते च ग्रामादौ द्वादशकमिति वर्षद्वादशकं यावदचिरकालकृतानीति गाथार्थः ॥४२१॥ ટીકાર્ય
જેઓ=જે ઈંડિલો, હેમંતાદિ જે ઋતુમાં પ્રતાપનાદિ કારણો વડે સ્પંડિલ=અચિત્ત, કરાયાં હોય, તેઓ તે સ્પંડિલો, તે ઋતુમાં અચિરકાલકૃત થાય છે, ઇતરમાંeગ્રીષ્માદિ ઋતુમાં, ચિરકાલકૃત થાય છે, તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org