________________
૨૪૪
પ્રતિદિનક્રિયાવસ્તુકાર'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૫૮૯-૫૯૦
ગાથા :
उवहाणं पुण आयंबिलाइ जं जस्स वन्नि सुत्ते ।
तं तेणेव उ देअं इहरा आणाइआ दोसा ॥५८९॥ અન્વયાર્થ: - સુરે પુત્રવળી સૂત્રમાં ન જે અધ્યયનાદિનું કાર્યાવિતારૂ =આયંબિલાદિ જે હાઈ–ઉપધાન વન્નિયંત્રવર્ણવાયું છે, તંત્રતે અધ્યયનાદિને તેવકૂવળી તે ઉપધાન વડે જ મં=આપવું જોઈએ. રૂદ= ઇતરથા=ઉપધાન વગર અધ્યયનાદિ આપવામાં, આપાડ્યા આજ્ઞાદિ આજ્ઞાભંગાદિ, તોલા દોષો થાય છે. ગાથાર્થ :
વળી સૂત્રમાં જે અધ્યયનાદિનું આંબિલાદિ જે ઉપધાન વર્ણવાયું છે, તે અધ્યયનાદિને વળી તે ઉપધાન વડે જ આપવું જોઈએ. ઉપધાન વગર અધ્યયનાદિ આપવામાં આજ્ઞાભંગાદિ દોષો થાય છે. ટીકાઃ
उपधानं पुनरायामाम्लादि यद् यस्य अध्ययनादे: वर्णितं सूत्र एव-आगमे, तद् अध्ययनादि तेनैव तु देयं, नान्येन, इतरथा अन्यथा दाने आज्ञादयो दोषाश्चत्वार इति गाथार्थः ॥५८९॥ ટીકાર્થ :
વળી સૂત્રમાં જ=આગમમાં જ, જે અધ્યયનાદિનું આંબિલાદિ જે ઉપધાન તપ, વર્ણવાયું છે, તે અધ્યયનાદિને વળી તે ઉપધાન વડે જ આપવું જોઈએ, અન્ય ઉપધાન વડે નહીં, ઈતરથા=અન્યથા દાનમાં= ઉપધાન વગર અધ્યયનાદિ આપવામાં, આજ્ઞાદિ=આજ્ઞાભંગાદિ, ચાર દોષો થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. પટલા અવતરણિકા:
પતવાદ – અવતરણિકા :
આને જ કહે છે અર્થાતુ પૂર્વગાથામાં કહ્યું કે ઉપધાન વગર અધ્યયનાદિના દાનમાં આજ્ઞાભંગાદિ ચાર દોષો થાય છે, તેથી એ આજ્ઞાભંગાદિ ચાર દોષોના સ્વરૂપને જ બતાવે છે. તેમાં પ્રથમ આજ્ઞાભંગ દોષના સ્વરૂપને કહે છે – ગાથા :
जं केवलिणा भणि केवलनाणेण तत्तओ नाउं ।
तस्सऽण्णहा विहाणे आणाभंगो महापावो ॥५९०॥ અન્વયાર્થ:
વનનાબ=કેવલજ્ઞાન દ્વારા તત્તમોતથી નાજાણીને નંજે વનિ મfrai=કેવલી વડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org