________________
૨૪૫
પ્રતિદિનક્રિયાવસ્તુકાર'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા પ૯૦-પ૯૧ કહેવાયું, તે તેના મUUહિ=અન્યથા વિદ્યા=વિધાનમાં મામં મહીપાવો=આજ્ઞાભંગરૂપ મહાપાપ થાય છે. ગાથાર્થ :
કેવલજ્ઞાન દ્વારા તત્ત્વથી જાણીને જે કેવલી વડે કહેવાયું, તેના અન્યથા વિધાનમાં આજ્ઞાભંગરૂપ મહાપાપ થાય છે. ટીકા :
यत्केवलिना भणितं उपधानादि केवलज्ञानेन तत्त्वतो ज्ञात्वा, तस्यान्यथा विधाने = करणे आज्ञाभङ्गः केवलिन: महापापो, भगवदश्रद्धानादिति गाथार्थः ॥५९०॥ ટીકાર્ય :
કેવલજ્ઞાન દ્વારા તત્ત્વથી જાણીને જે કેવલી વડે કહેવાયું છે, તેના અન્યથા વિધાનમાં-કરણમાં, કેવલીની આજ્ઞાના ભંગરૂપ મહાપાપ થાય છે; કેમ કે ભગવાન ઉપર અશ્રદ્ધાન છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. પ૯oll
અવતરણિકા :
एवमाज्ञादोषः, अनवस्थादोषमाह - અવતરણિકાર્ય :
આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, આજ્ઞાભંગદોષ થાય છે. હવે અનવસ્થાદોષને કહે છે –
ગાથા :
एगेण कयमकज्जं करेइ तप्पच्चया पुणो अन्नो ।
सायाबहुलपरंपर वोच्छेओ संजमतवाणं ॥५९१॥ અન્વચાર્કઃ
=એક વડે મí અકાર્ય યંકકરાયું, તUશ્વય પુ તેના નિમિત્તે વળી મત્રો=અન્ય = (અકાર્યો કરે છે. (એ રીતે) સાયાવદુન્નપરંપરશાતાબહુલની પરંપરાથી સંમતવાdi=સંયમ અને તપનો વો છે =વ્યવચ્છેદ થાય છે. ગાથાર્થ :
એક વડે અકાર્ય કરાયું. તેના નિમિત્તે વળી અન્ય અકાર્ય કરે છે. આ રીતે શાતાબહલની પરંપરાથી સંયમ અને તપનો વ્યવચ્છેદ થાય છે. ટીકા :
एकेन कृतमकार्यं केनचित्संसाराऽभिनन्दिना, करोति तत्प्रत्ययं तदेव पुनरन्यः संसाराऽभिनन्द्येव, एवं सातबहुलपरम्परया प्राणिनां व्यवच्छेदः संयमतपसोः शुद्धयोरिति गाथार्थः ॥५९१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org