________________
પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૧૦-૪૧૮
અવતરણિકા:
एतदेव व्याचष्टे - અવતરણિકાW:
આને જ વ્યાખ્યાન કરે છે અર્થાતુ પૂર્વગાથામાં કહ્યું કે જે રીતે મનુષ્યના આપાતવાળી ભૂમિમાં જવાથી દોષો થાય છે, એ રીતે જ મનુષ્યના સંલોકવાળી ભૂમિમાં જવાથી દોષો થાય છે, એને જ સ્પષ્ટ કરે છે – ગાથા:
कलुसदवे असई अ व पुरिसालोए हवंति दोसा उ ।
पंडित्थीसु वि एए खुद्धे वेउव्वि मुच्छा य ॥४१७॥ અન્વયાર્થ:
વનુસરવે મારું મ વ=અને કલુષ દ્રવ હોતે છતે અથવા (દ્રવ) નહીં હોતે છતે પરિક્ષાનો–પુરુષના આલોકવાળા સ્પંડિલમાં રોસા દોષો જ વંતિ થાય છે, પરિસ્થી, વિ=નપુંસક-સ્ત્રીઓમાં પણ આ (દોષો) થાય છે. વૃદ્ધે ય વેરવિ મુછા=અને ક્ષુબ્ધ એવા વૈક્રિયમાં મૂર્છા થાય છે. ગાથાર્થ | મલિન પાણી હોતે છતે કે પાણી નહીં હોતે છતે પુરુષના આલોકવાળી ભૂમિમાં દોષો જ પ્રાપ્ત થાય છે, સ્ત્રી અને નપુંસકના આલોકવાળી ભૂમિમાં પણ આ દોષો થાય છે, અને વાતાદિને કારણે વિકાર પામેલા મોટા પુરણચિહને જોઈને સ્ત્રી કે નપુંસકને મૈથુનની ઉત્કટ ઇચ્છા થાય છે. ટીકા : ____ कलुषद्रवे सति असति वा द्रवे पुरुषालोक इति तदालोकवत् स्थण्डिलं परिगृह्यते भवन्ति दोषाः पूर्वोक्ता इति, स्त्रीनपुंसकयोरप्यालोकवत्येत एव दोषा इति, महति वैक्रिये इन्द्रिये मूर्छा च भवत्यभिलाषातिरेकादिति પથાર્થ: In૪૨૭ ટીકાર્થ:
કલુષ દ્રવ હોતે છતે=મલિન પાનક હોતે છતે, અથવા દ્રવ નહીં હોતે છતે=પાણી નહીં હોતે છતે, પુરુષના આલોકવાળા સ્પંડિલમાં પૂર્વમાં કહેવાયેલા દોષો થાય છે. પુરુષાત્નો એ પ્રકારના શબ્દમાં તેના પુરુષના, આલોકવાળું સ્પંડિલ ગ્રહણ કરાય છે. સ્ત્રી અને નપુંસકના પણ આલોકવાળા સ્પંડિલમાં આ જ=પૂર્વોક્ત જ, દોષો થાય છે, અને અભિલાષના અતિરેકથી મોટી વૈક્રિય એવી ઇન્દ્રિયમાં મૂર્છા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૪૧૭ અવતરણિકા :
प्रागुपन्यस्तचतुर्भङ्गिकागुणदोषमाह - અવતરણિયાર્થ:
પૂર્વે ઉપચસ્ત=ગાથા ૪0૬માં સ્થપાયેલ, ચતુર્ભગીના ગુણ-દોષને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org