________________
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૧૦
૧૪૩
ગાથા :
पंच चउरो अभिग्गहे निव्विइए अट्ठ नव य आगारा ।
अप्पावरणे पंच उ हवंति सेसेसु चत्तारि ॥५१०॥ અન્વયાર્થ :
માદેવં ત્રણેકઅભિગ્રહમાં પાંચ (ક) ચાર, નિબ્રિગટ્ટ નવ =નિર્વિકૃતિકમાં નિવિગઈના પચ્ચખાણમાં, આઠ કે નવ માર =આગારો છે. (હવે તે આગારોનાં સ્થાન બતાવે છે–) અપાવર અપાવરણ અભિગ્રહમાં પંઘપાંચ જ, સુ-શેષ અભિગ્રહોમાં ચાર ચાર (આગારો) વંતિ=હોય છે. ગાથાર્થ :
અભિગ્રહમાં પાંચ કે ચાર, વિવિગઈના પચ્ચખાણમાં આઠ કે નવ આગારો છે. હવે તે આગારોનાં સ્થાન બતાવે છે – અઝાવરણ અભિગ્રહમાં પાંચ જ, અને બાકીના અભિગ્રહોમાં ચાર આગારો હોય છે. ટીકા :
पञ्च चत्वारश्चाऽभिग्रहे, निर्विकृतौ अष्टौ नव वाऽऽकाराः, अप्रावरण इत्यप्रावरणाभिग्रहे पञ्चैवाकारा भवन्ति शेषेष्वभिग्रहेषु दण्डकप्रमार्जनादिषु चत्वार इति गाथार्थः ॥
भावार्थस्तु अभिग्गहेसु अवाउडत्तणं कोइ पच्चक्खाइ, तस्स पंच "अणाभोगा सहस्सा चोलपट्टगागारा मयहर समाहि", सेसेसु चोलपट्टगागारो णत्थि । 'निव्विगईए अट्ठ नव य आगारा' इत्युक्तं, अत्र विकृतयः पूर्वोक्ताः, अधुना प्रकृतमुच्यते क्वाऽष्टौ क्व वा नवाकारा ? इति ॥५१०॥ * “
રામર્જનવિપુ'માં “મરિ' પદથી સર્વ સાધુની વૈયાવચ્યાદિ ભક્તિ માટે ગ્રહણ કરાતા અભિગ્રહોનું ગ્રહણ છે. ટીકાર્ય :
અભિગ્રહમાં પાંચ કે ચાર, નિર્વિકૃતિમાં આઠ કે નવ આગારો હોય છે. તે આગારો સ્પષ્ટ કરે છે – અપાવરણમાં=અપ્રાવરણ અભિગ્રહમાં, પાંચ જ, દાંડાનું પ્રમાર્જન આદિ શેષ અભિગ્રહોમાં ચાર આગારો હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
વળી ભાવાર્થ – અભિગ્રહોમાં કોઈ અપ્રાવૃત્તપણાનું પચ્ચખાણ કરે છે, તેના પાંચ આગારો છે : અનાભોગ, સહસાકાર, ચોલપટ્ટકાગાર, મહત્તર, સમાધિ. શેષ અભિગ્રહોમાં ચોલપટ્ટકાગાર નથી.
નિર્વિકૃતિકમાં આઠ કે નવ આગારો છે એ પ્રમાણે મૂળ ગાથામાં કહેવાયું. એમાં વિગઈઓ પૂર્વમાં કહેવાયેલી છે=વિગઈઓનું સ્વરૂપ ગાથા ૩૭૧થી ૩૮૦માં કહેવાયેલું છે. હવે ક્યાં આઠ આગારો છે અથવા
ક્યાં નવ આગારો છે, એ પ્રકારે પ્રકૃતિ કહેવાય છે. ભાવાર્થ :
અભિગ્રહનું પચ્ચખાણ એટલે દંડકના પ્રમાર્જન આદિનો નિયમ, અને તેમાં ચાર આગારો હોય છે : (૧) અનાભોગ, (ર) સહસાકાર, (૩) મહત્તર અને (૪) સર્વસમાધિવર્તિત. પરંતુ અપ્રાવરણના અભિગ્રહમાં ચોલપટ્ટક નામનો આગાર અધિક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org