SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૧૦ ૧૪૩ ગાથા : पंच चउरो अभिग्गहे निव्विइए अट्ठ नव य आगारा । अप्पावरणे पंच उ हवंति सेसेसु चत्तारि ॥५१०॥ અન્વયાર્થ : માદેવં ત્રણેકઅભિગ્રહમાં પાંચ (ક) ચાર, નિબ્રિગટ્ટ નવ =નિર્વિકૃતિકમાં નિવિગઈના પચ્ચખાણમાં, આઠ કે નવ માર =આગારો છે. (હવે તે આગારોનાં સ્થાન બતાવે છે–) અપાવર અપાવરણ અભિગ્રહમાં પંઘપાંચ જ, સુ-શેષ અભિગ્રહોમાં ચાર ચાર (આગારો) વંતિ=હોય છે. ગાથાર્થ : અભિગ્રહમાં પાંચ કે ચાર, વિવિગઈના પચ્ચખાણમાં આઠ કે નવ આગારો છે. હવે તે આગારોનાં સ્થાન બતાવે છે – અઝાવરણ અભિગ્રહમાં પાંચ જ, અને બાકીના અભિગ્રહોમાં ચાર આગારો હોય છે. ટીકા : पञ्च चत्वारश्चाऽभिग्रहे, निर्विकृतौ अष्टौ नव वाऽऽकाराः, अप्रावरण इत्यप्रावरणाभिग्रहे पञ्चैवाकारा भवन्ति शेषेष्वभिग्रहेषु दण्डकप्रमार्जनादिषु चत्वार इति गाथार्थः ॥ भावार्थस्तु अभिग्गहेसु अवाउडत्तणं कोइ पच्चक्खाइ, तस्स पंच "अणाभोगा सहस्सा चोलपट्टगागारा मयहर समाहि", सेसेसु चोलपट्टगागारो णत्थि । 'निव्विगईए अट्ठ नव य आगारा' इत्युक्तं, अत्र विकृतयः पूर्वोक्ताः, अधुना प्रकृतमुच्यते क्वाऽष्टौ क्व वा नवाकारा ? इति ॥५१०॥ * “ રામર્જનવિપુ'માં “મરિ' પદથી સર્વ સાધુની વૈયાવચ્યાદિ ભક્તિ માટે ગ્રહણ કરાતા અભિગ્રહોનું ગ્રહણ છે. ટીકાર્ય : અભિગ્રહમાં પાંચ કે ચાર, નિર્વિકૃતિમાં આઠ કે નવ આગારો હોય છે. તે આગારો સ્પષ્ટ કરે છે – અપાવરણમાં=અપ્રાવરણ અભિગ્રહમાં, પાંચ જ, દાંડાનું પ્રમાર્જન આદિ શેષ અભિગ્રહોમાં ચાર આગારો હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. વળી ભાવાર્થ – અભિગ્રહોમાં કોઈ અપ્રાવૃત્તપણાનું પચ્ચખાણ કરે છે, તેના પાંચ આગારો છે : અનાભોગ, સહસાકાર, ચોલપટ્ટકાગાર, મહત્તર, સમાધિ. શેષ અભિગ્રહોમાં ચોલપટ્ટકાગાર નથી. નિર્વિકૃતિકમાં આઠ કે નવ આગારો છે એ પ્રમાણે મૂળ ગાથામાં કહેવાયું. એમાં વિગઈઓ પૂર્વમાં કહેવાયેલી છે=વિગઈઓનું સ્વરૂપ ગાથા ૩૭૧થી ૩૮૦માં કહેવાયેલું છે. હવે ક્યાં આઠ આગારો છે અથવા ક્યાં નવ આગારો છે, એ પ્રકારે પ્રકૃતિ કહેવાય છે. ભાવાર્થ : અભિગ્રહનું પચ્ચખાણ એટલે દંડકના પ્રમાર્જન આદિનો નિયમ, અને તેમાં ચાર આગારો હોય છે : (૧) અનાભોગ, (ર) સહસાકાર, (૩) મહત્તર અને (૪) સર્વસમાધિવર્તિત. પરંતુ અપ્રાવરણના અભિગ્રહમાં ચોલપટ્ટક નામનો આગાર અધિક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy