________________
પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૧૩
૧૯
ગાથા :
गमण मणुन्ने इअरे वितहायरणं मि(?ति) होइ अहिगरणं ।
पउरदवकरण दटुं कुसील सेहाइगमणं तु ॥४१३॥दारं॥ અન્વયાર્થ:
મત્તે મનોજ્ઞમાં જમUT=જવું રૂ૩ ઇતરમાં=અમનોજ્ઞના આપાતળા અંડિલમાં, (જવાથી) વિતહાયર =વિતથ આચરણ છે,તિ એ પ્રમાણે મહિયારાં અધિકરણદો થાય છે, પરવરવડું પ્રચુર દ્રવના કરણને જોઈને સીન (=વળી કુશીલોમાં સેદાફડામv=શૈક્ષાદિનું ગમન થાય છે. ગાથાર્થ:
મનોજ્ઞાસંગ્નિસંયતના આપાતવાળી શુદ્ધભૂમિમાં જવું, અમનોજ્ઞસંવિગ્નસંરતના આપાતવાળી શુદ્ધભૂમિમાં જવાથી વિપરીત આચરણ છે, એ પ્રમાણે પરસ્પર કલહનું કારણ બને છે. વળી અસંવિનસંરતના આપાતવાળી શુદ્ધભૂમિમાં જવાથી ઘણું પાણી વાપરતા જોઈને વળી અસંવિગ્નોમાં શિક્ષકદિનું ગમન થાય છે. ટીકા :
गमनं मनोज्ञ इति सपक्षसंयतसंविग्नमनोज्ञापातवतीति भावः, इतरस्मिन्निति अमनोज्ञापातवति सामाचारीविपर्यासदर्शनेन वितथाचरणमिति शिक्षकाणां मिथो भवति अधिकरणम्, इदं तावत् संविग्नापातवति । असंविग्नापेक्षया तु दोषमाह-प्रचुरद्रवकरणं दृष्ट्वा कुशीलेषु असंविग्नेषु शिक्षकादिगमनं तु-शौचवादिशिक्षकपरीषहपराजितानामेतेऽपि प्रव्रजिता एवेति वरमेत इत्यनुकूलतया गमनमिति गाथार्थः ॥४१३॥ નોંધ:
મૂળગાથામાં નિ છે તેને સ્થાને ટીકા પ્રમાણે તિ હોવું જોઈએ. ટીકાર્ય :
મનોજ્ઞમાં=સ્વપક્ષસંયતસંવિગ્નમનોજ્ઞના આપાતવાળા સ્પંડિલમાં, જવું. ઈતરમાં=અમનોજ્ઞના આપાતવાળા ચંડિલમાં, સામાચારીના વિપર્યાસના દર્શનથી=નવદીક્ષિત સાધુઓને પરસ્પર વિપરીત સામાચારી દેખાવાથી, વિતથ આચરણ છે, એ પ્રમાણે શિક્ષકોને પરસ્પર અધિકરણ થાય છે=કલહ થાય છે. આ અધિકરણ સંવિગ્નના આપાતવાળા ચંડિલમાં થાય છે.
વળી અસંવિગ્નની અપેક્ષાથી અસંવિગ્નના આપાતવાળા ચંડિલમાં જવાથી, દોષને કહે છે – પ્રચુર દ્રવના કરણને જોઈનેeઘણું પાણી વાપરનારા અસંવિગ્ન સાધુને જોઈને, કુશીલોમાં=અસંવિગ્નોમાં, વળી શિક્ષકદિનું ગમન થાય શૌચવાદી શિક્ષક, પરીષહોથી પરાજિતોનું પરીષહોથી પરાજય પામેલા સાધુઓનું, “આ પણ પ્રવ્રજિતો જ છે અર્થાતુ ઘણું પાણી વાપરનારા આ પણ સાધુઓ જ છે, એથી આ વર છે અર્થાત્ ઘણું વાપરનારા સાધુઓ શ્રેષ્ઠ છે,”આ રીતે અનુકૂળપણાથી ગમન થાય અર્થાત્ શિક્ષકદિ પોતાના સંવિગ્ન ગચ્છને છોડીને અસંવિગ્ન ગચ્છમાં જાય, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org