________________
૧૧૮
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૯૪ થી ૪૯૬ સ્તવનેકલોગસ્સસૂત્રરૂપ ચતુર્વિશતિસ્તવને, વિહૂિ=બોલીને સંસદ્ધિનિમિત્ત-દર્શનની શુદ્ધિના નિમિત્તે પyવીસડેક્સમાં પચીસ ઉચ્છવાસવાળા કાયોત્સર્ગને રિત્તિ કરે છે. ગાથાર્થ :
વિધિ વડે કાયોત્સર્ગને પારીને શુદ્ધ ચારિત્રવાળા સાધુઓ લોગસ્સસૂત્રરૂપ ચતુર્વિશતિસ્તવને બોલીને દર્શનની શુદ્ધિ માટે પચીસ ઉચ્છવાસના પ્રમાણવાળો કાયોત્સર્ગ કરે છે. ટીકા?
उत्सार्य विधिना-'नमोऽर्हद्भ्यः' इति वचनलक्षणेन शुद्धचारित्राः स्तवं-'लोकस्योद्योतकर इत्यादिलक्षणं प्रकृष्य दर्शनशुद्धिनिमित्तं कुर्वन्ति पञ्चविंशत्युच्छासमुत्सर्गमिति गाथार्थः ॥४९५॥ ટીકાર્ય :
અરિહંતોને નમસ્કાર થાઓ એ પ્રકારના વચનના લક્ષણવાળી વિધિ વડે કાયોત્સર્ગને પારીને શુદ્ધ ચારિત્રવાળા સાધુઓ લોકના ઉદ્યોતકર” ઇત્યાદિના લક્ષણવાળા સ્તવને બોલીને દર્શનની શુદ્ધિના નિમિત્તે પચીસ ઉચ્છવાસવાળા કાયોત્સર્ગને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ગાથા :
उस्सारिऊण विहिणा कइिंति सुयत्थवं तओ पच्छा ।
काउस्सग्गं अणिययमाणमिह करेंति उवउत्ता ॥४९६॥ અન્વયાર્થ:
વિશિT=વિધિ વડે સસ્પરિપI=(કાયોત્સર્ગને) પારીને સુયસ્થરં તિ શ્રુતસ્તવને પુખરવર સૂત્રને, બોલે છે. તો પછી ત્યારપછી ૩૩=ઉપયુક્ત એવા સાધુઓ ફ#અહીં=જ્ઞાનશુદ્ધિ નિમિત્તક કાયોત્સર્ગના પ્રસ્તાવમાં, મયમvi 3 =અનિયત માનવાળા કાયોત્સર્ગને વતિ કરે છે. ગાથાર્થ :
સાધુઓ વિધિ વડે કાયોત્સર્ગને પારીને પુફખરવર સૂત્રને બોલે છે. ત્યારપછી ઉપયુક્ત એવા સાધુઓ જ્ઞાનશુદ્ધિ નિમિત્તક કાયોત્સર્ગના પ્રસ્તાવમાં અનિયત પ્રમાણવાળો કાયોત્સર્ગ કરે છે. ટીકા:
उत्सार्य विधिना कर्षन्ति श्रुतस्तवं-'पुक्खरवर' इत्यादिलक्षणं, ततः पश्चात् कायोत्सर्गमनियतमानमिति अतिचाराणामनियतत्वात् इह अत्र प्रस्तावे कुर्वन्त्युपयुक्ता इति अत्यन्तोपयुक्ता इति गाथार्थः ॥४९६॥ ટીકાર્ય :
વિધિ વડે કાયોત્સર્ગને પારીને “પુખરવર” ઇત્યાદિના લક્ષણવાળા શ્રુતસ્તવને સાધુઓ બોલે છે. તેનાથી પછી અહીં=આ પ્રસ્તાવમાં જ્ઞાનશુદ્ધિ નિમિત્તક કાયોત્સર્ગના પ્રસ્તાવમાં, ઉપયુક્ત=અત્યંત ઉપયુક્ત, એવા સાધુઓ અનિયતમાનવાળા કાયોત્સર્ગને કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org