________________
૨૦૨
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૪૮ થી ૫૦
ગાથાર્થ :
ઉચિત કાળમાં વિધિ વડે જે પચ્ચકખાણ સવીકારેલ હોય તેને ફાસિત કહેવાયું છે, અને વળી વારંવાર સમ્યગ ઉપયોગથી પ્રતિજાગરિત એવું પચ્ચક્ખાણ પાલિત છે. ટીકા
उचिते काले-पूर्वाह्लादौ विधिना-उच्चारणादिना प्राप्तं यत्प्रत्याख्यानं, स्पृष्टं तद्भणितं परमगुरुभिः, तथा पालितं तु तद् भण्यते, गृहीतं सदसकृत्सम्यगुपयोगप्रतिजागरितमविस्मृत्येति गाथार्थः ॥५४८॥ * “ત્રીસર"માં ‘મા’ પદથી અર્થનું પ્રતિસંધાન ગ્રહણ કરવું.
ટીકાર્ય
પૂર્વાન આદિ ઉચિત કાળમાં ઉચ્ચારણાદિ વિધિ વડે જે પચ્ચકખાણ પ્રાપ્ત=સ્વીકારેલ, હોય, તેને તે પચ્ચકખાણને, પરમગુરુ વડે સ્પષ્ટ કહેવાયું છે.
અને વળી પાલિત પચ્ચકખાણ તે કહેવાય જે ગ્રહણ કરાયેલું છતું અવિસ્મૃતિ વડે વારંવાર સમ્યગુ ઉપયોગથી પ્રતિજાગરિત હોય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા :
गुरुदिण्णसेसभोअणसेवणयाए उ सोहिअं जाण ।
पुण्णे वि थेवकालावत्थाणा तीरिअं होइ ॥५४९॥ અન્વયાર્થ:
ગુરુવારે મોગલેવાયા ગુરુને અપાયેલથી શેષ ભોજનની સેવના વડે જ=ગુરુને અપાયેલ અશનાદિમાંથી વધેલા ભોજનને વાપરવા વડે જ, સોદિયંગાપI (પચ્ચક્ખાણ) શોભિત જાણપુખ વિપૂર્ણ થયે છતે પણ=પચ્ચખાણની મર્યાદા પૂરી થયે છતે પણ, થેવાતાવસ્થાથોડા કાળના અવસ્થાનથી ત૩િ રોડ (પચ્ચકખાણ) તીરિત થાય છે.
ગાથાર્થ :
ગુરુને આપેલ અશનાદિમાંથી વધેલા ભોજનને વાપરવા વડે જ પચ્ચક્ખાણ શોભિત જાણ, પચ્ચક્ખાણની મર્યાદા પૂરી થયે છતે પણ થોડા કાળના અવસ્થાનથી પચ્ચક્ખાણ તીરિત થાય છે. ટીકા?
गुरुदत्ताद् अशनादेः शेषभोजनसेवनयैव हेतुभूतया शोभितं जानीहि, तथा पूर्णेऽप्यवधौ स्तोककालावस्थानाद् आत्तकल्याणाधानेन तीरितं भवतीति गाथार्थः ॥५४९॥ ટીકાર્યઃ
ગુરુને અપાયેલ અશનાદિથી હેતુભૂત એવી શેષ ભોજનની સેવાના વડે જ શોભિત=શોભિત પચ્ચખાણના કારણભૂત એવા વધેલા ભોજનને વાપરવા વડે જ પચ્ચકખાણ શોભિત, તું જાણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org