________________
પ્રતિદિનાિવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૪૦, ૫૪૮ થી પપ૦
૨૦૧
ગાથા :
फासि पालि चेव सोहिअंतीरिअं तहा ।
किट्टिअमाराहिअं चेव जएज्ज एआरिसम्मि अ ॥५४७॥ दारगाहा ॥ અન્વયાર્થ:
તિ પત્નિ જેવફાસિત અને પાલિત, સોદિ તીથિં તહીં=શોભિત અને તીરિત, વિષ્યિ માદિ વેવ કીર્તિત અને આરાધિત (પચ્ચકખાણ શુદ્ધ છે,) પરિણામ અને આવા પ્રકારવાળા પચ્ચકખાણમાં (સાધુએ) ગણMયત્ન કરવો જોઈએ. ગાથાર્થ :
ફાસિત, પાલિત, શોભિત, તીરિત, કીર્તિત અને આરાધિત એવું પચ્ચકખાણ શુદ્ધ છે, અને આવા પ્રકારવાળા પચ્ચકખાણમાં સાધુએ યત્ન કરવો જોઈએ. ટીકા : ___ स्पृष्टं पालितं चैव शोभितं तीरितं तथा कीर्तितमाराधितं चैव शुद्धं, नाऽन्यद्, यत एवमतो यतेतैतादृशि प्रत्याख्यान इति श्लोकसमुदायार्थः ॥५४७॥ ટીકાર્થ:
સ્પષ્ટ અને પાલિત, શોભિત તથા તીરિત, કીર્તિત અને આરાધિત એવું પચ્ચકખાણ શુદ્ધ છે, અન્ય નહીં. જે કારણથી આમ છે=સ્કૃષ્ટ આદિ ગુણોવાળું પચ્ચકખાણ શુદ્ધ છે અન્ય નહીં એમ છે, આથી આવા પ્રકારવાળા પચ્ચકખાણમાં=સ્મૃણદિ વિશેષણોથી યુક્ત એવા પચ્ચકખાણમાં, યત્ન કરવો જોઈએ, એ પ્રમાણે શ્લોકનો સમુદાયાર્થ છે. પ૪૭ અવતરણિકા
अवयवार्थं त्वाहઅવતરણિકા:
વળી પૂર્વગાથારૂપ ધારગાથામાં બતાવેલ અવયવોના અર્થને કહે છે – ગાથા :
उचिए काले विहिणा पत्तं जं फासि तयं भणिअं ।
तह पालिअं तु असई सम्मं उवओगपडिअरियं ॥५४८॥ અન્વયાર્થ:
રાત્રે=ઉચિત કાળમાં વિહિપ=વિધિ વડે નં પરં=જે પ્રાપ્ત હોય જે પચ્ચખાણ સ્વીકારેલ હોય, તયં તેનેeતે પચ્ચખાણને, પhifસ મણિશં ફાસિત કહેવાયું છે. તે તુ=અને વળી અસરૂં સનં ૩વો - પડયંત્રઅસકૃત–વારંવાર, સમ્યગૂ ઉપયોગથી પ્રતિજાગરિત એવું પચ્ચખાણ પત્રિમં=પાલિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org