SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ગાથા ૪૪૨-૪૪૩ ૫૦. ટીકાર્થ : અને આ રીતે જ=જે રીતે પૂર્વગાથામાં ઉચ્ચાર-પ્રશ્રવણના વિષયવાળી બાર ભૂમિઓ બતાવી એ રીતે જ, પ્રશ્રવણના વિષયવાળી બાર ભૂમિઓ થાય છે. આ રીતે વળી ચોવીસ ભૂમિઓને પ્રત્યુપેક્ષીને અને કાલની ત્રણ ભૂમિઓ પ્રત્યુપેક્ષણીય થાય છે. આ અવસરે સૂર્ય અસ્તને પામે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - સાધુએ સાંજે સંજ્ઞા વોસિરાવવા માટેની બાર ભૂમિઓ જોવાની છે, તે પ્રમાણે એકલું માત્ર વોસિરાવવા માટે પણ અતિસહનશીલ અને અનતિસહનશીલ સાધુની, આગાઢ અને અનાગાઢ કારણે, વસતિની અંદર છે અને બહાર છે; એમ કુલ બાર ભૂમિઓ સૂર્યાસ્ત પહેલાં જોવાની છે. આ રીતે ચોવીસ ભૂમિઓનું પ્રત્યુપેક્ષણ કરીને સાધુ રાત્રે કાલગ્રહણ કરવા માટેની ત્રણ ભૂમિની પ્રત્યુપેક્ષણા કરે છે. આ સર્વ ક્રિયા સાધુ તે રીતે કરે કે જેથી તે ક્રિયા પૂર્ણ થાય એ જ વખતે સૂર્ય અસ્ત પામે. ll૪૪રા * ગાથા ૪૪૧ અને ૪૪રમાં રાત્રે મળ-મૂત્ર અને ફક્ત મૂત્ર પાઠવવાની બાર-બાર ભૂમિઓનું પ્રત્યુપેક્ષણ કરવારૂપ ચોવીશ ઈંડિલોને જોવાની જે પદ્ધતિ બતાવી, તેને દર્શાવતું ચિત્ર (મને આશાથીને અતિસહનrs ત્રણ ભૂમિઓ) અનાગાઢ કારણે વસતિપરિકરની બહાર (મળમૂરને આવરી અતિસહનશનિવ ત્રણ ભૂમિ) અતિસયન ત્રણ ભૂમિ) આગાઢ કારણે વસતિપરિકરની અંદર (મળ-મૂત્રને મારીને અતિસહનશીલ ત્રણ ભૂમિ) વસતિ મૂરને આપીને અનતિસાહનશીલ ત્રણ ભૂમિકાઓ) . (મળમૂતે જાણીને અનતિસહનશીલ ત્રણ મિઓ). (મૂરને નાનીને નીતિન ત્રણ ભૂમિ) (મળમૂર્ત ખામીને અનતિના મત ત્રણ ભૂમિઓ) ગાથા : इत्थेव पत्थवंमी गीओ गच्छंमि घोसणं कुणइ । सज्झायादुवउत्ताण जाणणट्ठा सुसाहूणं ॥४४३॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy