________________
૫૮
પ્રતિદિનક્રિયાવસ્તુ/ “સ્પંડિલ' દ્વાર / ગાથા ૪૪૩-૪૪૪ અવયાર્થ :
વસ્થર્વ આ જ પ્રસ્તાવમાં ફાયદુવડા સુદૂ નાઈટ્ટિ સ્વાધ્યાય આદિમાં ઉપયુક્ત એવા સુસાધુઓના જ્ઞાપન અર્થે જીગો ગીતાર્થ કચ્છમિત્રગરછમાં પોલvi દિઘોષણાને કરે છે. ગાથાર્થ
આ જ પ્રસ્તાવમાં સ્વાધ્યાય વગેરેમાં ઉપયુક્ત એવા સુસાધુઓને જણાવવા માટે ગીતાર્થ ગચ્છમાં ઘોષણા કરે છે. ટીકા : ____ अत्रैव प्रस्तावे गीत इति गीतार्थः गच्छे घोषणां करोति स्वाध्यायाधुपयुक्तानां सतां ज्ञापनार्थ સુસાધૂનાગતિ થાર્થ: I૪૪રા ટીકાર્થ:
આ જ પ્રસ્તાવમાં સ્વાધ્યાયાદિમાં ઉપયુક્ત છતા સુસાધુઓને જણાવવા અર્થે ગીત=ગીતાર્થ, ગચ્છમાં ઘોષણાને કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૪૪૩. અવતરણિકા:
कथमित्याह - અવતરણિતાર્થ :
ગીતાર્થ ઘોષણા કેવી રીતે કરે છે ? એથી કહે છે –
ગાથા :
कालो गोअरचरिअं थंडिल्ला वत्थपत्तपडिलेहा ।
संभरउ सो साहू जस्स व जं किंचि अणुवउत्तं ॥४४४॥ थंडिल्ल त्ति दारं गयं ॥ અન્વયાર્થ:
વાતો કાળ, જોગરસિંeગોચરચર્યા, ચંદિર્શ=āડિલો વાસ્થપત્તપત્નેિહા=વસ્ત્ર-પાત્રની પ્રતિલેખના સં૫રશ્નસંસ્મરોઃયાદ કરો, બસ વ=અથવા જે સાધુનું ગં વિકજે કાંઈપણ મજુવકેન્દ્ર અનુપયુક્ત હોય, તો સદૂતે સાધુ (તે સર્વને યાદ કરો.) ચંદિ=સ્થડિલ' ઉત્ત=એ પ્રકારે સારે જયંત્રદ્વાર ગયું=સમાપ્તિને પામ્યું. ગાથાર્થ :
કાલ, ગોચરચર્યા, ચંડિલો, વસ્ત્ર-પાત્રની પ્રતિલેખના યાદ કરો, અથવા જે સાધુનું જે કાંઈપણ અનુપયુક્ત હોય, તે સાધુ તે સર્વને યાદ કરો. ટીકાઃ ___कालो गोचरचर्या स्थण्डिलानि वस्त्रपात्रप्रत्युपेक्षणा सर्वाण्युक्तस्वरूपाणि संस्मरतु, स साधुः यस्य वा यत्किञ्चिदनुपयुक्तं, पुनः कालोऽत्येतीति गाथार्थः ॥४४४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org