________________
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશચકાદિ દ્વાર/ ગાથા ૪૫૮-૪૫૯
ટીકા :
वन्दित्वा ततः पश्चादर्भावनताः सन्तो यथाक्रमेणैव उभयकरधृतलिङ्गा इति, लिङ्गं रजोहरणं, ते= साधवः आलोचयन्ति उपयुक्ता इति गाथार्थः ॥४५८॥ ટીકાર્થ:
વંદન કરીને તેનાથી પછી અર્ધ નમેલા છતા, ઉભય કરમાં ધારણ કરેલ લિંગવાળા=બે હાથમાં ગ્રહણ કરેલ રજોહરણવાળા, ઉપયુક્ત એવા તેઓ-સાધુઓ, યથાક્રમથી જ આલોચન કરે છે. લિંગ એટલે રજોહરણ, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા:
किं तदित्याह - અવતરણિતાર્થ
પૂર્વગાથામાં કહ્યું કે ઉપયુક્ત એવા સાધુઓ યથાક્રમથી જ આલોચના કરે છે ત્યાં પ્રશ્ન થાય કે યથાક્રમથી જ આલોચના કરે છે તે શું છે? એથી કહે છે – ગાથા :
परिचिंतिएऽइआरे सहमे वि भवण्णवाउ उव्विग्गा ।
अह अप्पसुद्धिहेडं विसुद्धभावा जओ भणियं ॥४५९॥ અન્વયાર્થ:
વિયુદ્ધમાવ=વિશુદ્ધભાવવાળા, મવવાલ્વિન=ભવાર્ણવથી=ભવરૂપી સમુદ્રથી, ઉદ્વિગ્ન એવા સાધુઓ પરિધિરિપરિચિંતિત એવા સુહુને વિકસૂક્ષ્મ પણ અતિચારોને સુઆિત્મશુદ્ધિના હેતુથી (આલોચન કરે છે,) નો જે કારણથી મછિયં (ભગવાન વડે) કહેવાયું છે. » ‘દ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ :
વિશુદ્ધભાવવાળા, ભવરૂપી સમુદ્રથી ઉદ્વિગ્ન એવા સાધુઓ પરિચિંતિત એવા સૂક્ષ્મ પણ અતિચારોનું આત્મશુદ્ધિ માટે આલોચન કરે છે, જે કારણથી ભગવાન વડે કહેવાયું છે. ટીકા : ___ परिचिन्तितानतिचारान् सूक्ष्मानपि पृथिव्यादिसपट्टनादीन् कथञ्चिदापतितान् बादरानपि भवार्ण-वादुद्विग्नाः सन्तः अथात्मशुद्धिनिमित्तमालोचयन्तीति वर्त्तते विशुद्धभावाः सन्तः, यतो भणितमर्हद्भिरिति
થાઈ ઝવI ટીકાર્ય :
વિશુદ્ધભાવવાળા છતા, ભવરૂપી અર્ણવથી ઉદ્વિગ્ન છતા સાધુઓ પરિચિંતિતઃકાયોત્સર્ગમાં ચિંતવેલા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org