________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ દ્વાર/ ગાથા પ૨૦-પ૨૧
૧૬૧ (૧) સુભટે કરેલ શત્રુના વિજયથી એક ભવનું ફળ મળે છે, જયારે મુનિએ કરેલ રાગાદિ આંતરશત્રુના જયથી શાશ્વત એવા મોક્ષનું ફળ મળે છે.
(૨) સુભટનું અંતઃકરણ રાગાદિથી આકુળ હોય છે, જયારે મુનિનું અંતઃકરણ રાગાદિથી નિરાકુળ હોય છે.
(૩) સુભટ અન્ય જીવો પર અપકાર કરવામાં પરાયણ હોય છે, જ્યારે મુનિ સર્વ જીવો પર ઉપકાર કરવાના અધ્યવસાયવાળા હોય છે.
આ ત્રણ હેતુઓથી મુનિના સામાયિકના અધ્યવસાયની તુલનામાં સુભટનું દૃષ્ટાંત હીન કક્ષાનું છે, ફક્ત મુનિની સામાયિકના પરિણામમાં જેવી એકાગ્રતા હોય છે, એ અંશને લક્ષ્યમાં રાખીને ગ્રંથકારે અહીં સુભટનું દૃષ્ટાંત બતાવ્યું છે. પ૨all અવતરણિકા:
यत एवेदमित्थं महदत एवाह - અવતરણિયાર્થ:
જે કારણથી જ આ=સામાયિક, આ રીતે=મોહના જય માટે સુભટતુલ્ય યત્નસ્વરૂપ છે એ રીતે, મહાન છે, આથી જ કહે છે –
ગાથા :
एत्तो च्चिअ पडिसेहो दढं अजोग्गाण वन्निओ समए ।
एअस्स पाइणो वि अ बीअं ति विही य अइसइणा ॥५२१॥ અન્વયાર્થ:
પત્તો શ્વિક આથીજ સમ=સમયમાં શાસ્ત્રમાં, મનોITUT=અયોગ્યોને મસ્ત આનો= સામાયિકનો, ર૮ દઢ પડદા વન્નિશોકપ્રતિષેધ વર્ણવાયો છેઃનિષેધ કહેવાયો છે, પારૂપ વિ =અને પાતીઓને પણ સામાયિકથી પાત પામનારા જીવોને પણ, વીમં બીજ છે સામાયિકનું ગ્રહણ બીજ છે, તિએથી =અતિશાયી વડે અતિશયજ્ઞાની એવા કેવલી વડે, (સામાયિકદાનની) વિધી વિધિ (કહેવાઈ છે.). * “ ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ :
આથી જ શસ્ત્રમાં અયોગ્ય જીવોને સામાયિકનો દૃઢ નિષેધ કહેવાયેલો છે; અને સામાયિકથી પાત પામનારા જીવોને પણ સામાયિકનું ગ્રહણ બીજ છે, એથી અતિશયજ્ઞાની એવા કેવલી વડે સામાયિકદાનની વિધિ કહેવાઈ છે.
ટીકા : ___ अत एव महत्त्वात् कारणात् प्रतिषेधो निषेधो दानं प्रति दृढम्-अत्यर्थमयोग्यानां क्षुद्रसत्त्वानां वर्णितः समये सिद्धान्ते एतस्य सामायिकस्य, तथा पातिनोऽपि च प्रतिपातवतोऽपि चावश्यन्तया
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org