SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુકા મારિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૦૪-૦૫ ૨૬૩ શાસ્ત્રાધ્યયન કરતા હતા. અને છબસ્થ સાધુ માટે અન્યમાં ભગવાનના વચનાનુસાર ભાવ છે કે નહીં ? તેના નિર્ણયનો ઉપાય બાહ્ય સમ્યમ્ આચારોનું પાલન છે. આથી તે પ્રમાણે બાહ્ય આચારોથી શુદ્ધ ગુરુને સમર્પિત થઈને શાસ્ત્રો ભણવાનો અંગારમદકાચાર્યના શિષ્યોનો પરિણામ રાગાદિથી અબાધિત હતો, યોગમાર્ગના મર્મને જાણવારૂપ વિષયમાં સંપ્રવૃત્ત હતો, ફક્ત સૂક્ષ્મ અનાભોગને કારણે આ ગુરુ ચરણપરિણામથી રહિત છે તેવો બોધ નહીં હોવાથી કુગુરુમાં સુગુરુપણાના વિષયવાળી તે શિષ્યોમાં જે બુદ્ધિ હતી તે અંશથી તેઓનો પરિણામ ઇષદ્ વિકલ હતો, તોપણ તે શિષ્યોનો પરિણામ શુદ્ધ હતો. તેથી તેઓ ધૃતરૂપી સંપત્તિને પામ્યા. ૬િ૦૪ અવતરણિકાઃ एतदेव समर्थयन्नाह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં દર્શાવ્યું કે સૂક્ષ્મ અનાભોગને કારણે પરિણામ ઈષ વિકલ હોય તોપણ શુદ્ધ છે. એ વાતનું જ સમર્થન કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : छउमत्थो परमत्थं विसयगयं सव्वहा न याणाई । सेअममिच्छत्ताओ इमस्स मग्गाणुसारित्तं ॥६०५॥ અન્વયાર્થ : છ૩મજ્યો છબસ્થ વિસાયં પરમú=વિષયગત પરમાર્થને સબ્રહાં સર્વથા ને યા જાણતો નથી. (તો પછી છદ્મસ્થ આત્મહિતમાં પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે ? તેથી કહે છે) મિચ્છત્તા=અમિથ્યાત્વ હોવાથી રૂમ-આનું–છપ્રસ્થનું, મધુરિત્ત માર્ગાનુસારિત્વ હેમં=શ્રેય છે. ગાથાર્થ : છદ્મસ્થ વિષયગત પરમાર્થને સર્વચા જાણતો નથી, તો પછી છસ્થ આત્મહિતમાં પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે? તેથી કહે છે – અમિથ્યાત્વ હોવાથી છઘસ્થનું માર્ગનુસારીપણું શ્રેય છે. ટીકાઃ छद्मस्थः परमार्थ याथात्म्यं विषयगतं सर्वथा न जानाति, तच्चेष्टाव्यभिचारात्, श्रेयः अमिथ्यात्वाद्= आस्तिक्येन अस्य छद्मस्थस्य मार्गानुसारित्वम् आगमपारतन्त्र्यमिति गाथार्थः ॥६०५॥ ટીકાર્ય : છદ્મસ્થ વિષયમાં રહેલ પરમાર્થને માથાભ્યને, સર્વથા જાણતો નથી; કેમ કે તેની ચેષ્ટામાં વ્યભિચાર છેઃછઘસ્થની વિષયગત પરમાર્થને જાણવાની ચેષ્ટામાં વ્યભિચાર છે. મિથ્યાત્વ નહીં હોવાથી=આસ્તિક્ય હોવાથી, આનું છવસ્થનું, માર્ગનું અનુસારીપણું=આગમનું પરતંત્રપણું, શ્રેય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy