SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રતિદિનક્રિયાવસ્તુ/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૪૦ અન્વયાર્થ: પુસિં-પુરુષને=આચાર્યાદિને, તસુવા વારંa=તેના–આચાર્યાદિના, ઉપકારને અને અપકારને મuો =અને પોતાના (ઉપકાર-અપકારને) ના =જાણીને માઈi l=આજ્ઞાને કરીને=આગમને પ્રમાણ કરીને, નિરાસંતો નિરાશસ વેગાવડિdi=વૈયાવચ્ચને =કરે. ગાથાર્થ : આચાર્યાદિને જાણીને, આચાર્યાદિને વૈયાવચ્ચથી થતા ઉપકારને અને અપકારને જાણીને, અને પોતાના ઉપકારને અને અપકારને જાણીને, આગમને પ્રમાણ કરીને નિરાશસ એવા સાધુ વેચાવચ્ચ કરે. ટીકાઃ पुरुषम्-आचार्यादिं तस्योपकारं-स्वाध्यायवृद्धिसत्त्वोपदेशादि अपकारं च वीर्यहासश्लेष्मचयादि आत्मनश्चोपकारमपकारं च ज्ञात्वा, उपकारो ज्ञानादेरुपष्टम्भः, गुरुजननियोगात् निर्जराव्यत्ययादपकारः, अथवा ग्लानाद्यपेक्षयोपकारापकारौ वाच्यौ, एवं कुर्याद्वैयावृत्त्यम्-अशनदानादि आज्ञां कृत्वा आगमप्रामाण्यात् निराशंसो विहितानुष्ठानबद्धो वेति गाथार्थः ॥५४०॥ * “મારાથરિ"માં ‘માર' પદથી ઉપાધ્યાય, સ્થવિર વગેરેનું ગ્રહણ છે. * “સ્નાનારિ"માં ‘માર' શબ્દથી અંગ્લાનનું ગ્રહણ છે. * “મશનરનાર'માં ‘મારિ' પદથી પાનદાન અને વસ્ત્રદાનાદિનું ગ્રહણ છે. ટીકાર્ય : આચાર્યાદિરૂપ પુરુષને તેના–તે પુરુષના, સ્વાધ્યાયની વૃદ્ધિ, સત્ત્વના ઉપદેશ આદિરૂપ ઉપકારને, અને વીર્યનો હ્રાસ, શ્લેષ્મનો ચય આદિરૂપ અપકારને અને આત્માના ઉપકારને અને અપકારને જાણીને, નિરાશંસ અને વિહિતાનુષ્ઠાનબદ્ધ=આશંસાથી રહિત અને શાસ્ત્રમાં વિધાન કરાયેલ અનુષ્ઠાનમાં બદ્ધમાનસવાળા સાધુ, આજ્ઞાને કરીને=આગમના પ્રામાણ્યથી, આ રીતે આચાર્યાદિ સર્વને ઉપકાર થાય એ રીતે, અશનનું દાન આદિ રૂપ વૈયાવચ્ચને કરે. હવે આત્માના ઉપકાર અને અપકારનું સ્વરૂપ બતાવે છે – જ્ઞાનાદિનો ઉપખંભ ઉપકાર છે અને ગુરુજનના નિયોગથી નિર્જરાના વ્યત્યયને કારણે અપકાર છે અર્થાત્ વડીલજનોના આગ્રહથી કરાતી વૈયાવચ્ચ વડે નિર્જરાનો અભાવ થવાને કારણે પોતાને અપકાર છે, અથવા ગ્લાનાદિની અપેક્ષાથી ઉપકાર-અપકાર કહેવા અર્થાત્ વૈયાવચ્ચ ગ્લાનભાવથી કરવામાં આવે તો પોતાને અપકાર થાય છે, અને અગ્લાન ભાવથી કરવામાં આવે તો પોતાને ઉપકાર થાય છે, એ પ્રમાણે પોતાના ઉપકાર-અપકાર જાણવા, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: વૈયાવચ્ચ કરનારા સાધુએ આ આચાર્ય છે, આ ઉપાધ્યાય છે, આ શૈક્ષ છે, આ બાળ છે, ઇત્યાદિ પુરુષને જાણીને ત્યારપછી પોતે તેઓને આહાર લાવી આપશે તેનાથી તેઓને શું શું ઉપકાર થશે? કે શું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy