SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રતિદિનક્રિયાવસ્તુક/ “રયંડિલ' દ્વાર/ ગાથા ૪૩૮ અને સ્વપ્રતિગ્રહને-પોતાના પાત્રને, (ત્યારપછી) ગુરુમાત્ર=ગુરુ આદિની (ઉપધિને પ્રત્યુપેશે છે, ત્યારપછી) મJUવUT=અનુજ્ઞાપના કરે છે,) તો ત્યારપછી સેક્સ માણવઘેઃશેષને=પોતાના બાકી રહેલ ઉપકરણને, ભાજનનાં વસ્ત્રોને પjછi =અને પાદપુંછનકનેકરજોહરણને, (પ્રત્યુપેશે છે.) ગાથાર્થ આહાર વાપરનાર સાધુઓ ચોલપટ્ટાને, માલકને અને પોતાના પાત્રને પડિલેહે, ત્યારબાદ ગુર આદિની ઉપધિની પડિલેહણા કરે, ત્યારબાદ અનુજ્ઞાપના કરે, ત્યારપછી પોતાનાં બાકી રહેલાં ઉપકરણોને, ભાજનનાં વસ્ત્રો અને રજોહરણને પ્રતિલેખે. ટીકા पट्टगं चोलपट्टे अणाउत्तपरिसोहणत्थं, मत्तगं क्षुल्लभाजनं विसुवावणनिमित्तं, सगमोग्गहो य= स्वप्रतिग्रहं च जीयं ति कट्ट, ‘सुपां सुपो भवन्ती' ति विभक्तिव्यत्ययः, पाठान्तरं वा 'पढें मत्तं सगमोग्गहं च', गुर्वादीनां ततोऽनुज्ञापनेति, ततः शेषोपकरणं भाजनवस्त्राणि पादपुञ्छनं च-रजोहरणं च भक्तार्थिनः प्रत्युपेक्षन्त इति गाथार्थः ॥४३८॥ ટીકાર્ય : અનુપયુક્તના પરિશોધન અર્થે પટ્ટકને ચોલપટ્ટને, સૂકવવાના નિમિત્તે માત્રકને= નાના ભાજનને, અને જીત છે જેથી કરીને સ્વપ્રતિગ્રહને=પોતાના પાત્રકને, પ્રત્યુપેશે. “સુનું સુપ: થાય છે,” એ પ્રકારે વ્યાકરણનું સૂત્ર હોવાથી વિભક્તિનો વ્યત્યય છે=પટ્ટા પત્તા સાડાહો માં વિભક્તિનો લોપ થયો છે, અથવા પાઠાંતરને આશ્રયીને મૂળગાથામાં ૬ માં સામોમાથું ૨ જાણવું. ગુરુઆદિની ત્યારપછી અનુજ્ઞાપના અર્થાત્ ચોલપટ્ટક, માત્રક અને પાત્રકનું પ્રત્યુપેક્ષણ કર્યા પછી સાધુઓ ગુરુઆદિની ઉપધિને પ્રત્યુપેશે છે. ત્યારપછી પોતાની ઉપધિનું પડિલેહણ કરવાની અનુજ્ઞા ગુરુ પાસે માંગે છે. ત્યારપછી–ગુરુ પાસે ઉપધિની અનુજ્ઞાપના કર્યા પછી, શેષ ઉપકરણને, ભાજનનાં વસ્ત્રોનેeઝોળીપડલાદિ પાત્રાના વસ્ત્રોને, અને પાદપુંછનને=રજોહરણને, ભક્તાર્થીઓ=ભોજન કર્યું હોય તેવા સાધુઓ, પ્રત્યુપેક્ષે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થઃ ભક્તાર્થી સાધુઓ મુહપત્તિ અને શરીરનું પડિલેહણ કરીને ચોલપટ્ટાનું પડિલેહણ કરે, પછી માત્રક અને પાત્રકનું પડિલેહણ કરે, પછી ગુરુ વગેરેની ઉપધિનું પડિલેહણ કરે, પછી ગુરુની અનુજ્ઞા મેળવે, અર્થાત્ પોતાની ઉપધિનું પડિલેહણ કરવા માટે “ઉપધિ સંદિસાહું? ઉપધિ પડિલેહું?” એ પ્રકારના ગુરુ પાસે આદેશ માંગે, ત્યારપછી શેષ ઉપકરણો, પાત્રનાં વસ્ત્રો અને છેલ્લે રજોહરણ, એ ક્રમે ભક્તાર્થી સાધુઓ પડિલેહણ કરે. મUTI Rપરિસોન્જિ , વિસુવાવ નિમિત્ત, નીયં તિ ટ્ટ" આ શબ્દોનું તાત્પર્ય એ છે કે ભોજન કરતી વખતે ઉપયોગની ખામીને કારણે ચોલપટ્ટામાં આહારનો ડાઘ રહી ગયો નથી ને ! તેનું શોધન કરવા માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy