________________
પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૩-૪૩૮
૫૧
ગાથા :
तत्तो अ गुरुपरिणागिलाणसेहाण जे अभत्तट्टी ।
संदिसह पायमत्तअ अत्तणो पट्टगं चरिमं ॥४३७॥ અન્વયાર્થ :
તો મ=અને ત્યાર પછી=મુહપત્તિ અને સ્વાયની પડિલેહણા કર્યા પછી, ને ગમી જેઓ અભક્તાર્થી છે=ઉપવાસી છે, (તેઓ) પરિપUIનાળાT=ગુર, પરિજ્ઞાવાળા=તપસ્વી સાધુ, ગ્લાન અને શૈક્ષોની (ઉપધિની ક્રમસર પડિલેહણા કરે.) સંવિક(ત્યારપછી) “આજ્ઞા આપો,' (એ પ્રમાણે ગુરુને પૂછીને) પાયરિંગ પાત્રક અને માત્રકને, મv=(ત્યારબાદ) પોતાની (ઉપધિને પડિલેહે,) પટ્ટ રિમંત્ર (તમાં પણ) પટ્ટકને ચરમ=ચોલપટ્ટાને છેલ્લે, (પડિલેહે.) ગાથાર્થ :
મુહપત્તિ અને સ્વકાચની પડિલેહણા કર્યા પછી જે સાધુઓ ઉપવાસી છે તે સાધુઓ ગુર, તપસ્વી, ગ્લાન, રીક્ષ સાધુઓની ઉપધિની કમસર પડિલેહણા કરે, ત્યારપછી “આજ્ઞા આપો,” એ પ્રમાણે ગુરને પૂછીને પાત્રક અને માત્રકને, ત્યારપછી પોતાની ઉપધિને પડિલેહે, તેમાં પણ ચોલપટ્ટો છેલ્લે પડિલેહે. ટીકા :
ततः तदनन्तरं गुरुपरिज्ञाग्लानशिक्षकादीनां प्रतिलेखनोपधेरिति गम्यते ये अभक्तार्थिनस्त एव कुर्वन्ति, तदनु सन्दिशतेति गुरुमापृच्छ्य पात्रमात्रके, तदन्वात्मन उपधिं, तत्राऽपि पट्टकं चरमं चोलपट्टकमिति માથાર્થઃ ઝરૂછા ટીકાઈ:
ત્યાર પછી=મુહપત્તિ અને પોતાના દેહની પ્રતિલેખના કર્યા પછી, જેઓ અભક્તાર્થી છે તેઓ જ ગુરુ, પરિજ્ઞાવાળા, ગ્લાન, શિક્ષક આદિની ઉપધિની પ્રતિલેખના કરે છે. ત્યારપછી “આજ્ઞા આપો એ પ્રકારે ગુરુને પૂછીને પાત્ર અને માત્રકને પ્રતિલેખે છે, ત્યારપછી પોતાની ઉપધિને પ્રતિલેખે છે, ત્યાં પણ=પોતાની ઉપધિની પ્રતિલેખનામાં પણ, પટ્ટકને ચોલપટ્ટકને, ચરમ-છેલ્લે, પ્રતિલેખે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૪૩ણા અવતરણિકા:
પૂર્વગાથામાં અભક્તાર્થી સાધુના પડિલેહણની વિધિ બતાવી. હવે ભક્તાર્થી સાધુના પડિલેહણની વિધિ બતાવે છે –
ગાથા :
पट्टग मत्तग सगउग्गहो अ गुरुमाइआणऽणुण्णवणा ।
तो सेस भाणवत्थे पाउंछणगं च भत्तट्ठी ॥४३८॥ અન્વયાર્થ:
મત્ત=ભક્તાર્થીઓ=આહાર વાપરનાર સાધુઓ, પટ્ટા મત્તા સ૩યાદો મ=ચોલપટ્ટકને, માત્રકને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org