________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર / ગાથા ૪૨૫-૪૨૬
૩૭.
અન્વયાર્થ :
વિવિધ ભૂમિ=દિશા, પવન, ગામ અને સૂર્યને (પૃષ્ઠ કર્યા વગર,) છાયા(સંગ્રહણીવાળા સાધુ) છાયામાં તિવવૃત્તો મિનિ =ત્રણ વાર પ્રમાજીને, રસ્તો પહો ત્તિ વિદ્ગા=“જેનો અવગ્રહ છે,' એ પ્રમાણે કરીને અવગ્રહની યાચના કરીને, વોશિ=(સાધુ સંજ્ઞાને) વોસિરાવે ગાયમન્ના વા=અને આચમન કરે અપાનમાં નિર્લેપન કરે. ગાથાર્થ : .
દિશા, પવન, ગામ અને સૂર્યને પૂંઠ કર્યા વગર, સંગ્રહણીવાળા સાધુ છાયામાં ત્રણ વાર ભૂમિને પ્રમાઈને, અવગ્રહની યાચના કરીને સંજ્ઞા વોસિરાવે અને આચમન કરે. ટીકા : ___ दिसिपवणगामसूरिय त्ति दिक्पवनग्रामसूर्यान् विधिना अपृष्ठतः कृत्वा, छायायां संसक्तग्रहणीति गम्यते प्रमृज्य त्रिकृत्व इति त्रीन् वारान् स्थण्डिलमिति गम्यत एव, ततो यस्यावग्रह' इति कृत्वा, णमिति वाक्यालङ्कारे, व्युत्सृजेत् संज्ञामिति प्रक्रमः, आचमेद्वा इत्थमेव स्थण्डिल इति गाथार्थः ॥४२५॥ ટીકાઈઃ
દિશા, પવન, ગામ અને સૂર્યને વિધિ વડે અપૃષ્ઠથી કરીને પૂંઠ કર્યા વગર, સંસક્તગ્રહણીવાળા અર્થાત્ મળમાં કૃમિ નીકળતા હોય તેવા સાધુ, છાયામાં ત્રણ વાર ચંડિલને શુદ્ધ ભૂમિને, પ્રમાર્જીને, ત્યારપછી જેનો અવગ્રહ છે,’ એ પ્રકારે કરીને=અવગ્રહની અનુજ્ઞા માંગીને, સંજ્ઞાને વોસિરાવે. અને આ રીતે જ=જેમ અવગ્રહની અનુજ્ઞા માંગીને સંજ્ઞા વોસિરાવે છે એ રીતે જ, અવગ્રહની અનુજ્ઞા માંગીને અંડિલમાં શુદ્ધ ભૂમિમાં, આચમન કરે=પાણી આદિથી અપાનની શુદ્ધિ કરે. “ઘ' એ પ્રકારનો અવ્યય વાક્યાલંકારમાં છે, એ પ્રમાણે ગાથાર્થ છે. I૪૨પા. અવતરણિકા:
भावार्थं त्वाह - અવતરણિકાર્યઃ
વળી ભાવાર્થને કહે છે અર્થાત્ ગ્રંથકારે પૂર્વગાથામાં જે કથન કર્યું, તે કથનનો ભાવાર્થ ગ્રંથકારશ્રી ગાથા ૪૨૯ સુધી બતાવે છે. તેમાં પ્રથમ દિશા, પવન, ગામ, સૂર્યને પૂંઠ નહીં કરીને સાધુ સંજ્ઞા વોસિરાવે, એ કથનને આશ્રયીને કહે છે – ગાથા :
उत्तरपुव्वा पुज्जा जमाए निसिअरा अहिवडंति ।
પારિતા ય પવછે સૂIિIને મવાળો ૩ ૪ર૬ાા(રા) અન્વયાર્થ:
ઉત્તરપુલ્લા પુળા=ઉત્તર-પૂર્વ દિશા) પૂજય છે. ગંગા=યાખ્યામાં=દક્ષિણ દિશામાં, નિરિ=(રાત્રિમાં)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org