________________
૧
પ્રતિદિનક્રિયાવસ્તુક, ‘આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૫૫-૪૫૬ ટીકાર્ય
સંદંશને=પગના સાંધાને, પ્રત્યુપેક્ષીને પ્રમાર્જીને, બેસીને, વળી ત્યારપછી સર્વ પણ ઉપયુક્ત છતા સાધુઓ, મુહપતિને મુખવસ્ત્રિકાને પ્રત્યુપેશીને અને કાયને શરીરને પ્રમાર્જીને શું કરે છે? તે આગળની ગાથામાં બતાવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા:
ततः किमित्याह - અવતરણિકાઈઃ
પૂર્વગાથામાં કહ્યું કે સર્વ પણ ઉપયુક્ત છતા સાધુઓ, મુખવસ્ત્રિકાને પ્રત્યુપેશીને અને કાયાને પ્રમાર્જીને, ત્યાં શંકા થાય છે ત્યારપછી શું કરે છે? એથી કહે છે – ગાથા :
किइकम्मं वंदणगं परेण विणएण तो पउंजंति ।
सव्वप्पगारसुद्धं जह भणिअं वीअरागेहिं ॥४५६॥ અન્વયાર્થ:
તો ત્યારપછી નદ જે રીતે વીસરાહિં મારૂકવીતરાગ વડે કહેવાયેલું છે, (તે રીતે) પરેorવિપUJ= પર=પ્રકૃષ્ટ, વિનય વડે સઘMIRશુદ્ધ સર્વ પ્રકારોથી શુદ્ધ એવા ફિ વંvidi=કૃતિકર્મ વંદનને પjનંતિ=પ્રયોજે છે=સર્વ સાધુઓ કરે છે. ગાથાર્થ
ત્યારપછી જે રીતે વીતરાગ વડે કહેવાયું છે, તે રીતે પ્રકૃષ્ટ વિનય વડે સર્વ પ્રકારોથી શુદ્ધ એવા કૃતિકર્મ વંદનને સર્વ સાધુઓ કરે છે. ટીકાઃ
कृतिकर्म वन्दनं परेण विनयेन ततः तदनन्तरं प्रयुञ्जते, कथमित्याह- सर्वप्रकारशुद्धं उपाधिशुद्धमित्यर्थः यथा भणितं वीतरागैः अर्हद्भिरिति गाथार्थः ॥४५६॥ ટીકાર્યઃ
ત્યારપછી=પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે સર્વ સાધુઓ મુહપત્તિનું પ્રત્યુપેક્ષણ અને શરીરનું પ્રમાર્જન કરે ત્યારપછી, પર એવા=શ્રેષ્ઠ એવા, વિનય વડે કૃતિકર્મ વંદનને પ્રયોજે છે=સર્વ સાધુઓ કૃતિકર્મ વંદનને કરે છે, કઈ રીતે? એથી કહે છે – સર્વ પ્રકારોથી શુદ્ધ=ઉપાધિઓથી શુદ્ધ, એવું જે રીતે વીતરાગ વડે અર્ધનું વડે, કહેવાયું છે, એ રીતે કૃતિકર્મ વંદનને કરે છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
કાયોત્સર્ગમાં અતિચારોનું ચિંતવન કર્યા પછી કાયોત્સર્ગ પારીને સાધુઓ હર્ષની અભિવ્યક્તિ માટે ચોવીસ ભગવાનના કીર્તનરૂપ ચતુર્વિશતિસ્તવ બોલે છે, ત્યારપછી સંયમના પરિણામની વૃદ્ધિ માટે પડિલેહણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org